Book Title: Paap Punya ane Sanyam Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ પસંદ કરે છે. * સત્રકાર એ દશ પાપીઓનું વિગતવાર વણું ન કરે છે, તથા તેમની થતી અવગતિ કાળા અક્ષરે ચીતરી બતાવે છે. એને અથ એ થયેા કે, જૈનધર્મીઓને ઓછામાં એછી એ દશ પ્રવ્રુત્તિઓ ન કરવાનું તે વિધાન કરે છે. એ દૃશ પ્રવૃત્તિએ આ પ્રમાણે છેઃ * અહી' એટલું નોંધવું જોઈ એ કે, અત્યારે ઉપલબ્ધ વિપાકસૂત્ર મૂળ હતું તેવુ કે તેટલું જ છે એમ કહી શકાય તેમ નથી. ચાથા અંગ સમવાયાંગમાં જ વિપાસૂત્રના બે શ્રુતરકધ જણાવ્યા નથી, તથા તેનાં ૪૩ અધ્યયને જણાવ્યાં છે; ઉપરાંત કલ્પસૂત્રમાં તે માત્ર પાપલ-વિપાકનાં જ ૫૫ અધ્યયના હતાં એમ જણાવ્યું છે. ઉપરાંત ત્રીજા અ`ગ સ્થાનાંગમાં વિપાકસૂત્રનાં જે દશ અધ્યયના ગણાવ્યાં છે, તેમાંથી ઍનાં નામ ર અત્યારના વિષાસૂત્રમાં સીધેસીધાં જળવાયાં છે. એ જ વસ્તુ આ પુસ્તકમાં આવતા આઠમા અંગ અંતકૃદ્દેશાંગ, અને ૯ મા અંગ અનુત્તરાવવાઇયદસાને પણ લાગુ પડે છે. ત્રીજા અગ્ર સ્થાનાંગમાં અંતકૃદ્દેશાંગનાં ૧૦ અધ્યયન જણાવ્યાં છે; ત્યારે આજના ઉપલબ્ધ ગ્રંથમાં તેા ૯૩ છે. ઉપરાંત આજના ઉપલબ્ધ ગ્રંથમાં આ વર્ષે છે, ત્યારે ચેાથા અગ સમવાયાંગમાં તે તેના સાત વર્ગ જણાવ્યા છે. સ્થાનાંગમાં આ ગ્રંથનાં દશ અધ્યચર્ચાનાં નામ આપ્યાં છે, તે આજના ઉપલબ્ધ અગમાં છે જ નહિં, અને તેમાંનાં કેટલાંક ૯મા અંગમાં મળે છે! < દસા ’ નામ, અને તેમાં અત્યારે વચ્ચે દેખીતે વિરોધ છે. તેનું નામ ક્રૂસા ૯ મા અગમાં અત્યારે ૩ વર્ગો અને ૩૩ અધ્યયને છે. છતાં છે! જો કે અગ્ ૩ અને અંગ ચારમાં તે તેને દશ અધ્યયન છે એમ જણાવ્યું છે. ત્રીન અંગ સ્થાનાંગમાં Jain Education International આજના ઉપલબ્ધ ગ્રંથનું મળતા આઠ' વગેર્ગો એ એ C For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218