________________
પસંદ કરે છે. *
સત્રકાર એ દશ પાપીઓનું વિગતવાર વણું ન
કરે છે, તથા તેમની થતી અવગતિ કાળા અક્ષરે ચીતરી બતાવે છે. એને અથ એ થયેા કે, જૈનધર્મીઓને ઓછામાં એછી એ દશ પ્રવ્રુત્તિઓ ન કરવાનું તે વિધાન કરે છે. એ દૃશ પ્રવૃત્તિએ આ પ્રમાણે છેઃ
* અહી' એટલું નોંધવું જોઈ એ કે, અત્યારે ઉપલબ્ધ વિપાકસૂત્ર મૂળ હતું તેવુ કે તેટલું જ છે એમ કહી શકાય તેમ નથી. ચાથા અંગ સમવાયાંગમાં જ વિપાસૂત્રના બે શ્રુતરકધ જણાવ્યા નથી, તથા તેનાં ૪૩ અધ્યયને જણાવ્યાં છે; ઉપરાંત કલ્પસૂત્રમાં તે માત્ર પાપલ-વિપાકનાં જ ૫૫ અધ્યયના હતાં એમ જણાવ્યું છે. ઉપરાંત ત્રીજા અ`ગ સ્થાનાંગમાં વિપાકસૂત્રનાં જે દશ અધ્યયના ગણાવ્યાં છે, તેમાંથી ઍનાં નામ ર અત્યારના વિષાસૂત્રમાં સીધેસીધાં
જળવાયાં છે.
એ જ વસ્તુ આ પુસ્તકમાં આવતા આઠમા અંગ અંતકૃદ્દેશાંગ, અને ૯ મા અંગ અનુત્તરાવવાઇયદસાને પણ લાગુ પડે છે. ત્રીજા અગ્ર સ્થાનાંગમાં અંતકૃદ્દેશાંગનાં ૧૦ અધ્યયન જણાવ્યાં છે; ત્યારે આજના ઉપલબ્ધ ગ્રંથમાં તેા ૯૩ છે. ઉપરાંત આજના ઉપલબ્ધ ગ્રંથમાં આ વર્ષે છે, ત્યારે ચેાથા અગ સમવાયાંગમાં તે તેના સાત વર્ગ જણાવ્યા છે. સ્થાનાંગમાં આ ગ્રંથનાં દશ અધ્યચર્ચાનાં નામ આપ્યાં છે, તે આજના ઉપલબ્ધ અગમાં છે જ નહિં, અને તેમાંનાં કેટલાંક ૯મા અંગમાં મળે છે!
<
દસા ’ નામ, અને તેમાં અત્યારે વચ્ચે દેખીતે વિરોધ છે.
તેનું નામ ક્રૂસા
૯ મા અગમાં અત્યારે ૩ વર્ગો અને ૩૩ અધ્યયને છે. છતાં છે! જો કે અગ્ ૩ અને અંગ ચારમાં તે તેને દશ અધ્યયન છે એમ જણાવ્યું છે. ત્રીન અંગ સ્થાનાંગમાં
Jain Education International
આજના ઉપલબ્ધ ગ્રંથનું મળતા આઠ' વગેર્ગો એ એ
C
For Private & Personal Use Only
www.jainelibrary.org