Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 3
________________ હે ભુવનભાનુ સૂરિરાયા. વંદના હો તજ પાયા.. શ્રી ધનંજયભાઈ જોન રચિત ગુરુગુણ ગીત. (રાગ : હે ત્રિશલાના અયા.) પ્રેમસૂરિના જાયા, ભુવનભાનું સૂરિરાયા.. સંઘ સકળમાં આપ પ્રભાવે જિમ - ઉત્સવ મંડાયા.. હે ભુવનભાનુ સૂરિરાયા. વંદમ હો તુજ પાયા..૬. વર્તમામ . તપ તપીને જેણ, નિર્મળ દીવી કાયા. દિવસભર સૂશિ આપ કરંતા ભવિજય બહુ ઉપEારા... દે ભુવનભાનુ સૂરિરાયા ! વંદન દો તુજ પાયા.. ૧. અંઘારી - રાતે તુજ કલમે, અવિરત ચિંતા થારા.. સૂરિ પ્રેમનું ગૌરવવંતુ શિષ્યપણું જે પામ્યા.. દિવ્યદર્શને' સમ્યગ્દર્શન અમૃતના પંટ પાયા.. એ ગુરચરણકમળસેવનમાં, મસ્તાના બની જામ્યા. દે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા..૭. મસૂરીશ્કર ગુરુવર દેરી કૃપા અનેરી પાયા.. તુમ દરશાણાથી ઝાંખી થાવે, પૂર્વ આષિઓ કેવા? હે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા.. ૨. અણગાર મદા એ દાજીની યાદ આપે સૂરિદેવા. જ્ઞાન ધ્યાન મે ચાગ - વિરાગે, આપ સૂરિવર ! મોટા; કલિકાલે પણ જે સૂરિરાયા કલ્પતરુની છાયા એક જ નાદ ગજાવ્યો સે તો વિષય - કષાય છે ખોટા... હે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા..૮. અજ્ઞાને આથડતા અમને શિવપુરપંથ બતાયા.. કોટિ કોટિ વંદન મારા, પ્રેમ થકી દિલ ઘરો; હે ભુવનભાનુ સૂરિરાયા ! વંદન હો તુજ પાયા..૩. ભવસાગરમાં ડૂબતી નૈયા હે સૂરિવર ! ઉદ્ધરજો. શાસ્ત્રોથમે પરિવહંતી અમીરસ ઝરતી વાણી; ભકતજનોને ભવ ભવ મળજો મનહરી તુજ માયા.. એ વાણી સુણાવી તાચ દેઈ ભવિજન પ્રાણી.. હે ભુવનભાનુ સૂરિરાયા ! વંદન હો તુજ પાયા..૯. અંગે અંગે આવી વસજો, તુજ સમ તપની માયા. બે હજાર મે ઓગણપચાસે, ચૈત્ર વદ તેરસમાં હે ભુવનભાનુ સૂરિરાયા ! વંદન હો તુજ પાયા..૪. રાજ નગરમાં સ્વર્ગે સીઘાટ્યા, પરમ સમાધિ રસમાં તપ સંયમ ને જ્ઞાનયોગનો સંગમ તુજમાં લાધ્યો.. અશ્રુ છલકતી આંખે આજે, ચરણે શીશ ઝુકાયા.. દિયા મહીં અપ્રમાદ મહીને, શિવપુર મારગ સાધ્યો, હે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા..૧૦ ઘોર તપસ્યા તે આરાધી તોડી કાયા- માયા.. પ્રેમ વરીને પ્રણામે આજે, સંઘ સકળ તુજ પાયે. હે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા..૫. ગુણ તમારા હવા કાજે, 'પ્રેમકેતુ' ગુણ ગાયે.. શત - દ્રય ઉપર પચાસ જેમા,શિષ્ય પ્રશિષ્યો સોહે, જગ જુગ સુધી અમ અંતરમાં, જીવો દે ગુરુરાયા ! ત્યાગ - તપે નિરર મુનિગણને નિરખી જન - મન મોહે.. હે ભુવનભાનુ સૂરિરાયા! વંદન હો તુજ પાયા..૧૧. સા. તારક પ્રગુરુદેવ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્તરજી મહારાજાને સાદર - સવિનય – સબહુમાન , શ્રદ્ધાંજલિ. भवदीयं भवद्भ्यः समर्पयामि આપનો શિશુ યશોવિજય પ્રથમ આવૃત્તિ - ૬૦૦ નકલ •સર્વાધિકાર પ્રમાણપ્રધાન શ્રીશ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધને સ્વાધીન મૂલ્ય રૂ. ૧૭૮ - ટાઈપ સેટીંગ : પાર્થ કોમ્યુટર્સ, ચોથો માળ, સ્વાગત કોમ્પલેક્ષ, મહેતા ચવાણા માટેની બાજુમાં, પુષ્પકુંજ, મણીનગર, અમદાવાદ-૮. ફોન નં. (ઓ.) ૩૨૫૯૮૬. (ઘ.) ૩૬૬૩૨૯. નોંધ :- દાર્શનિક અધ્યયનપ્રિય જૈન સાધુ-સાધ્વીજી ભગવંતને આ ગ્રન્થ ભેટ મળી શકશે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 366