Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 440
________________ ૪૨૯ ', સાથીઓ કરવા અને માંડવી હાય તા કરવા, તથા સાધ્વી હાય તા લેંઘા વિગેરે સિવાયના ઉપરના ભાગનાં બધાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ પાંચ સાથી કરવા તેમજ ઉપર અને નીચેનાં બધાં વસ્રોને કેશરના છાંટા નાંખવા. એક આટાના અવળા બેઠકે અવળા સાથીએ નીચેનાં મા વસો ચાર આંગળ પહાળે નવાં લુગડાંના પાટા કેડે બાંધવા, પછી નાવના આકારે ચૌદ પડના લગાટ પહેરાવે તે નાવના આકારે ન હાય, તે કપડાંના ચૌદ પડ કરીને તેના લંગાટ પહેરાવે, પછી નાના લે...દ્યા જાંધ સુધીના પહેરાવે, પછી લાં લેશ્વા પગના કાંડા સુધીનેા પહેરાવી કેડે ઢોરા બાંધીને, એક સાડા ઢીંચણુથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીના પહેરાવે, તેના ઉપર ખીજે સારા પગના કાંડા સુધી પહેરાવી દોરીથી બાંધવા, પછી કંચવાની જગ્યાએ, લુગડાના પાટા વીટી ત્રણ કેંચવા પહેરાવી એક કપડા ઓઢાડે, પછી સુવાડીને બીજો કપડા ઓઢાડે અને જમીન ઉપર સુવાડે ત્યાં પણ માથાની જગ્યાએ જમીનમાં ખીટી ઢાકી, પછી મૃતકની જમણી ખાજુએ ચરવળી તથા ભુહપત્તિ મૂકે અને ડાબી બાજુએ સાળીની અંદર ખંડિત પાત્રામાં એક લાડુ મૂકે પછો જે વખતે કાળ કર્યા હૈય તે વખતનું કયુ. નક્ષત્ર હતુ તે જોવું. (અથવા બ્રાહ્મણને પૂછ્યું) રાહિણી વિશાખા પુનઃવસુ અને ત્રણ ઉત્તરા એ છ નક્ષત્રમાં ડાભનાં બે પુતળાં કરવાં. જ્યેષ્ટા આર્દ્ર સ્વાતિ શતભિષા ભરણી અશ્લેષા અને અભિજિત આ સાત નક્ષત્રનાં પુતળાં કરવાં નહિ, બાકીનાં ૧૫ નક્ષત્રમાં એકેક પુતળુ કરવું. તે પુતળાંનાં જમણા હાથમાં ચરવળી તથા મુહુપત્તિ આપવી, તથા ડાખા હાથની

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484