Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 8
________________ દુ પત્ની સૌ॰ સમરતના કાષ્ટ કેાઈ પ્રસંગે અતિનિકટ પરિચયમાં આવવાનુ થયાં કરતું હતું, તેમાં સ્વ. સમરથમાં કેટલાક ઉચ્ચ ગુણા જોવામાં આવ્યા હતા. આ ઉચ્ચ ગુણા પૈકી આ સ્ત્રીનાં ભૂષણરૂપ ગણાતા ‘ પતિપરાયણતા ' ને ગુણ મુખ્યસ્થાન ધરાવતા હતા. ? સૌ. સમરત એક ંદર ઘરરખુ, મળતાવડા તેમજ દ્વાવકા સ્વભાવની અને કવ્યદક્ષ મહિલા હાને પોતાના પરિચયમાં આવનાર સર્વ કાઇને તે પ્રિય થઇ પડેલ હતી. સૌ. સમરતને ચાર ભાઇઓ છે. તેમનાં નામ ક્રમસર માણેકચંદ, ભાઇચંદ, ગિરધરલાલ અને વ્રજલાલ છે, જ્યારે વ્હેન એક પણ નથી. સૌ. સમરત જેવાં ગુણીયલ નારીરત્નની જીવનદોરી ટ્રક હાઇને અગર સ્વકર્માનુસાર માનવજીવન યાત્રા પૂરી થવાને વખત આવેલ હાઇને સગર્ભાવસ્થા છતાં સંગ્રહણીનું દરદ લાગુ પડયું. આ દર્દ માટે તેના શ્વસુરપક્ષ તેમજ પિતૃપક્ષ તરફથી અનેક ઉપચાર કરવામાં આવ્યા છતાં ભાવિની પ્રબળતાના યોગે સ. ૧૯૮૫ ના ફાગણ શુદ ૧૦ ને બુધવારે આ નારીરત્નના સ્વર્ગવાસ થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34