Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 7
________________ સ્વ. અ. સા. સમરતનાં જીવનની ટૂંક રૂપરેખા. આ પુસ્તક સાથે જે નારીરત્નનુ પુણ્યનામ જોડવામાં આવ્યું છે, તેનાં જીવનની ટૂંકી રૂપરેખા વાચકવર્ગ સમક્ષ રજૂ કરવામાં આવે છે, આશા છે કે, તેમાંથી વાચકા મેધપાઠ જરૂર તારવી લેશે. ભાવનગર શહેર અંતર્ગત વડવા વિભાગમાં શેઃ ગોરધનદાસ ગાંડા ભાઇનાં પત્ની મણિભાઇની કુક્ષિએ આ નારીરત્નના જન્મ સ. ૧૯૬૪ નાં કારતક સુદ ૧૦ ને રાજ થયા હતા. મ્હેન સમરત, લગભગ છ વર્ષની ઉમરે પહોંચી ત્યારે તેને વડવામાં આવેલી દરખરી કન્યાશાળામાં મેાકલવામાં આવી હતી, ત્યાં તેણે ગૂજરાતી ધારણ ચેાથા સુધી અભ્યાસ કર્યાં હતા, જ્યારે ધાર્મિક અભ્યાસ લગભગ પચપ્રતિક્રમણ સુધીનેા હતેા, મ્હેન સમરત યાગ્ય ઉમરે પહોંચી ત્યારે ભાવનગરની ઘેાળકીયા જ્ઞાતિના શાહ ગે।પાળજી સામચંદના સુપુત્ર ભાઇ કુંવરજી [કે જેઓ હાલમાં ખાંડના વેપારી શેઠ કાસમભાઇ હાજી તૈયબની પેઢીમાં છે. ] સાથે સ. ૧૯૭૮ ના માગશર શુદી ૯ ને રાજ લગ્ન થયા પછી પોતાના પતિના વસવાટ મુંબઈખાતે હાઇને સ્વ॰ સમરતને કેટલાક વખત મુંબઇ તે કેટલાક વખત ભાવનગર રહેવાનુ થયાં કરતું હતું. ભાઇશ્રી કુંવરજી ગેાપાળજી સાથે પ્રસ્તુત પુસ્તકના લેખકના પરિચય લગભગ પંદર વર્ષથી હાઇને ભાઇ કુંવરજીના તેમજ તેમનાં સ્વ॰ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34