Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 28
________________ નવયુગને નારીધર્મ ચિત થઈ જવું ઘટે છે. આ વર્ષે થયાં મુંબઈ જેવાં શહેરમાં વસવાટ કરતાં છે અને મુંબઈના નાના કે મેટા રસ્તાઓનાં નામેથી કે રસ્તાઓથી અપરિચિત રહી જાઓ તે કેટલીક વાર તેનું ઘણું અનિષ્ટ પરિણામ આવે છે. બહેને, મોટા શહેરમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે, આજે આ છેક ગૂમ થયે અને આજે આ છોકરીને પત્તો નથી” આનું કારણ શું છે! કારણ એક જ છે અને તે એ છે કે રસ્તાઓ સંબંધી અજ્ઞાન. બહેને, મોટા શહેરમાં વિકટેરીઆને ઉપયોગ પણ છૂટથી કરે પડે છે. તેથી તેના કાયદા-કાનુનેથી પણ આપે જાણીતા રહેવાની જરૂર છે. આપને કદાચ ઉતાવળ હેાય અને ખાસી, ઉભેલી ગાડીમાં ભાડું ઠરાવ્યા વગર જ આપ બેસી ગયા છે તે તેની કશી ચિંતા કરવી જોઈએ નહીં, દરેક વિકટેરીયાઓમાં પિતાની બેઠકની સામે જ મુકરર કરેલ ભાવેનું બેડ મૂકવામાં આવ્યું હોય છે તેથી ઉતાવળને પ્રસંગે તે મુજબ ભાડું ચૂકવી દઈ ધારેલું સ્થળ આવી પહોંચતાં ઉતરી જઈ શકાય છે. બહેને, ખેદની વાત છે કે, આ જમાને તડકા જોઈને કેટલા વાગ્યા છે એમ કહેવાનું નથી, પણ ઘીયાળ જોઈશેકસ કલાક અને મીનીટ પણ કહેવાને આ સમય છે. આમ હેઈ આજે ઘડિયાળ ઘેરઘેરજ નહિ પણ લગભગ દરેક વ્યકિત [પછી તે સ્ત્રી છે કે પુરૂષ હે ]. પાસે જોવામાં આવશે; છતાં કેટલીક બહેનને પૂછ. વામાં આવે કે કેટલા ઉપર કેટલી મીનીટ થઈ? તે તેને જવાબ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34