Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 26
________________ નવયુગના નારીધમ . મ્હેના, આ અને આવા અનેક દાખલાઓ મળી શકે તેમ છે. આવા દાખલાઓ એકત્ર કરવામાં આવે તા એક મોટા ગ્રંથ રચી શકાય એ નિઃસ ંદેહ છે. આ દષ્ટાંતા ઉપરથી સિદ્ધ થાય છે કે. માટી વયે પણ વિદ્યાભ્યાસ કરી જીવનની મીઠાશ અનુભવી શકાય છે. ૨૪ આપ સામાન્ય જ્ઞાન તા જરૂર મેળવા. મ્હેના, જીવનમાં જરૂરનું થઇ પડે તેવું સામાન્ય જ્ઞાન [General Knowlege] તે જરૂર મેળવી લેવું ઘટે છે કે, સામાન્યજ્ઞાનની ગેરહાજરીથી શહેરી જીવનમાં કે ગ્રામ્ય જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થાય છે અને તેથી ઉપજતા અનિષ્ટ પરિણામેા પણ ભાગવવા પડે છે. મ્હેના, મુબઇ, કલકત્તા, કરાંચી કે ર'ગૂન જેવા મોટા શહેરામાં રેલ્વે, ટ્રામ, મેટરસ કે વિકટારીયામાં બેસવાના અનેક પ્રસ ંગા ઉભા થાય છે અને તેથી રેલ્વે, ટ્રામ, મેટર કે વિકટારીચાના ઉપયોગ કરવાના પ્રસ ંગેાથી જ નહિ પણ શહેરના જુદા જુદા રસ્તાઓથી પણ સુપરિચિત થવાની પૂરી જરૂર છે. મ્હેના, ટ્રામ કે મેટરખસ ઉપરના નબરો વાંચવાની જરૂર છે તેની સાથે કયા નંબર અને એ વાળી ટ્રામ કે બસ કયા હૈકાણાંથી કયા ઠેકાણાંસુધી આવ- જા કર્યાં કરે છે વગેરે વિષયનુ જ્ઞાન પણ જો ચાક્કસાઇથી મેળવેલુ હોય છે તે તેમાં ફસાવાના ભય ખીલકુલ રાખવા પડતા નથી. દાખલા તરીકે, આપે રેલ્વેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34