Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 31
________________ આપ સાદું જીવન ગાળવા સાથે ઉચ્ચ વિચારા કરે. ૨૯ છતાં તેમનું જીવન કેટલું સાદુ છે ? સૌ. કસ્તુરબા ગાંધીને દાખલા પણ આજે વિદ્યમાન જ છે. મ્હેના, ત્રીજી ટષ્ટાન્ત સ્વ. દેશબંધુ દાસનાં ધર્મ પત્ની વાસન્તીદેવીનુ છે. વાર્ષિક છ લાખની આવક ધરાવનાર ઍરીસ્ટર દેશબંધુ દાસ જેવાની પત્ની પણ ધારે તેમાં એક નાનકડાં સ્ટેટનાં રાણીથી પણ વધુ આડંબર રાખી શકે છે; છતાં આજે અંગાળમાં તે અતિ સાદું જીવન ગુજારી રહ્યાં છે. મ્હેના, સાદાં જીવનની મહત્તા સંબધી કહેવામાં આવતુ હાઈ કહેવુ જોઈએ કે, આજે કેટલીય અેના પેાતાના પતિની આવક ઘણી નાની હાય છે; છતાં તે કેટલીય પરદેશી કીનારા, તરેહવાર વિદેશી વાયલા, કાચની આંગડીઓ અને કચકડાની વસ્તુ ખરીદવામાં નાણાની અરખાદી કરે છે! મ્હેના, કપડાં–ઘરેણાં પાછળ માટે ખર્ચ કરવાને બદલે સાદુ જીવન ગુજારી પેાતાનાં પતિની માસિક આવકના ત્રીજા કે ચાથા ભાગ મચાવી દરમાસે એકમાં મૂકવાની પ્રતિજ્ઞા કરે અને તેનુ પાલન કરે તેા ખાટા આડમરાને લીધે થતી પાયમાલી અટકાવવા સાથે નાણાંની તંગીને દૂર કરી તે પોતે તેમજ પેાતાના પતિને જરૂર આર્થિક સ્વતંત્રતા અપાવી શકશે. મ્હેના, અતિ ખેદની વાત છે કે, આજે નાની કે મેટી કમાણી વાળું પ્રત્યેક ઘર એવુ હશે કે જેને પચાસની આવક હોય અને પાણાસાના ખર્ચે થતા હેાય અગર પાંચસેાની આવક હોય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34