Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 18
________________ ૧૬ નવયુગને નારીધમ . માટે ખાલક, ખાલમિત્ર, શાળાપત્ર, માલજીવન, કુમાર, વિદ્યાર્થી, અને શિક્ષણપત્રિકા વગેરે સમાવેશ પામે છે અને ચેાગ્ય ઉમ્મરે પહાંચેલાઓ માટે પ્રસ્થાન, વસંત, બુદ્ધિપ્રકાશ, નવયુગ, ગુજરાત, નવચેતન જ્ઞાનપ્રચાર, ગુણસુંદરી, સ્ત્રીબાધ વગેરે સમાવેશ પામે છે. મ્હેના, ઉપરના સાહિત્યવિષયક પત્રાનાં બધાં નામે આપની સમક્ષ રજુ કરવાં એ મારૂં મુખ્ય કાર્યાં નથી; છતાં આપની સામાન્ય બુદ્ધિને આગળ કરી જે સાહિત્ય આપનાં જ્ઞાનમાં વધારા કરતુ હાય, જે સાહિત્ય આપનાં ચારિત્ર્યમાં સહાયક થઈ પડતુ હાય તે સ અવકાશે વાંચતા રહેવાની જરૂર છે માત્ર સાપ્તાહિક કે માસિક જેવું સામયિક સાહિત્યથી જ સતેષ નહિ પામતાં ઉત્તમ કોટિનાં ગ્રંથ પણ વાંચતા રહેવાની તેટલી જ જરૂર છે. એ ઉપરાંત બહુશ્રુત બનવા માટે સાધને તરીકે મુસાફરીના પ્રસ ંગે પણ તેટલાજ ઉપયોગી ગણી શકાય તેમ છે. જાહેર સભાએ મળે તેના પણ અને તેટલા લાભ લેા, સ ંક્ષેપમાં કહીએતે જ્ઞાનપ્રાપ્તિના પ્રત્યેક પ્રસ’ગ નહિ ચૂકતાં તેને ચેાગ્ય રીતે વિવેકપૂર્વક લાભ લે. આપ સ્વાશ્રયી અનેા. મ્હેના, આપ સ્વાશ્રયી જીવન ગુજારતાં શીખો. આપ કોઇની આશ્રિત જ છે એમ માની બેસી રહેા નહિ. સ્ત્રીસમાજને આશ્રિત અનાવી મૂકવાના પરિણામે આજે હિંદુ સમાજ છેલ્લાં કેટલાંક વર્ષોથી દુઃખનાં રાદણાં રાઇ રહ્યો છે. સ્ત્રીએ સ્વાશ્રયીપણે જીવન ગુજારતી થાય તે માટે દરેક માતા–પિતાએ પેાતાની પુત્રી ચેાગ્ય વયે પહોંચે ત્યાં સુધીમાં તેને કેટલીક વિશિષ્ઠ કળાઓનુ જ્ઞાન પણ અપાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34