Book Title: Navyugno Naridharm
Author(s): Mavji Damji Shah
Publisher: Rambhaben Gopalji

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧ નવયુગને નારીધર્મ બહેને, આજને વિષય “નવયુગને નારીધર્મ” એ છે, સાથી પહેલાં મારે આપને સ્પષ્ટપણે કહી દેવું જોઈએ કે, મને એક પુરૂષને આપની સમક્ષ આ વિષય ચર્ચવાને અધિકાર જ શું છે? અગર તે “નવયુગને નારીધમ ” આપની સમક્ષ રજુ કરવાને મને હક્કજ શું છે? અથવા તે આપને એટલે સ્ત્રીઓના નવાયુગને તેમજ તેના ધર્મોને નિર્ણય આપે એક વ્યક્તિએ અગર તે સમષ્ટિએ પિતે જ કરી લેવું જોઈએ. ખરી રીતે સ્ત્રીઓના ધર્મોને નિર્ણય એક પુરૂષ કરવા બેસે તે કરતાં સ્ત્રી પોતે જ કરી લે અગર તે સ્ત્રીઓજ કરી લે એ વાત અધિકારની દષ્ટિએ વિચારી જોતાં વધુ બંધબેસતી અને મેગ્ય ગણી શકાય તેવી છે. બહેને, પ્રસંગેપાર માટે કહી દેવું જોઈએ કે, ભૂતકાળમાં કેટલાંક શાસ્ત્રો અગર ગ્રંથ મેટે ભાગે પુરૂષથી રચાયાં હેઈને તેઓ પુરૂષ જાતિને પક્ષપાત કરી, સ્ત્રી જાતિનું પદ પુરૂષ જાતિની અપેક્ષાએ ઉતરતી પંક્તિનું છે એવું પ્રતિપાદન કરવાનું ચૂકયા નથી! ભૂતકાળના શાસ્ત્રકારે અગર ગ્રંથકારની આ પક્ષપાતનીતિએ ઘણું અનિષ્ટ ઉભા કર્યા છે, જેનાં કટુફળ દીર્ધદષ્ટિએ વિચારી જોતાં સ્ત્રી જાતિ જ નહિ પણ પુરૂષ જાતિ સુદ્ધાં આજે ચાખી રહી છે, એ ભારે ખેદની બિના ગણાય !! બહેને, પૂર્વોક્ત પક્ષપાતનીતિ અનુચિત જ છે એમ નહિ પણ તેમાં એક જાતિને સ્પષ્ટપણે અન્યાય થતે હેઈને તે નીતિ નિંદનીય હવા સાથે સર્વથા ઉચછેદવાયેગ્ય પણ છે. બહેને, આપમાંથી કદાચ કઈ પ્રશ્ન કરશે કે, “ ત્યારે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34