Book Title: Nahi Joie 2600 ni Rashtriya Ujavani
Author(s): Hitvardhanvijay
Publisher: Chandravati Balubhai Khimchand Religious Trust
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) શું એક નવી યુનિવર્સિટી સ્થાપી શકાય ખરી?
II
૧. ના, કારણકે સરકારે સ્થાપેલી આ લૌષિ અને વ્યાવહારીક જ્ઞાન
આપનારી યુનિવર્સિટીઓમાં મોક્ષ, આત્મા કે પરભવનો એકડો પણ ઘૂંટાવાશે નહિ. એ યુનિવર્સિટીઓ તો મેકોલોની પધ્ધતિનું ગઘેડાનો “ગ” ઘૂંટાવતું
શિક્ષણ પીરસશે. ? ૨, ના, આવી યુનિવર્સિટીઓ સ્થાપવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ
યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દેડકાઓ ચીરશે. પ્રણવધ કરશે અને એ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આવું અઘોરી વિજ્ઞાન પરમાત્માના શાસનને કયારેય માન્ય નથી
બનવાનું. 3. ના, પરમાત્માના નામે યુનિવર્સીટી ન સ્થપાય.
યુનિવર્સિટીના શિક્ષણમાં પૃથ્વી પરિભ્રમણ કરે છે. માનવી ચન્દ્ર અને બુધ પર પહોંચી ગયો છે. સૂર્ય હાઈડ્રોજનનો પુંજ છે. એવું બેબુનિયાદ અને નિરાધાર શિક્ષણ પીરસાય છે. જ્યારે પરમાત્મા મહાવીરે કહ્યું છે પૃથ્વી સ્થિર છે. તે પરિભ્રમણ નથી કરતી, માનવ ચંદ્ર પર કોઈ કાળે નથી પહોંચવાનો, સૂર્ય એ અગ્નિનો jજ નથી તે દેવેન્દ્ર છે. ના, પરમાત્મા મહાવીરનું નામ જોડીને કોઈ યુનિવર્સિટી ન સ્થપાય. કારણ કે યુનિવર્સિટીઓનું પાશવી શિક્ષણ વિદ્યાર્થીને શિખવે છેઇંs એ માંસાહાર નથી-પ્રોટીનયુક્ત આહાર છે.
જ્યારે પરમાત્માએ ઈંડાને પંઢિયનો ગર્ભ કહ્યો છે. પંચેન્દ્રિય જીવોને ખાઈ જવાની વાત શીખવનારી યુનિર્વાર્સટીઓ પર જગન્માતાનાહિતૈષી તથા સર્વોચ્ચ અહિંસાના ઉદ્દગાતા પરમાત્માનું નામકરણ કદાપિ ન
કરાય. ૫. નાં. પરમાત્માના નામે યુનિવર્સિટી ન સ્થપાય; કારણકે
યુનિવર્સિટીઓનું પાશવી શિક્ષણ વિદ્યાર્થીઓને દાનવ બનવા ઉત્તેજિત કરે છે, તે કહે છે વસતી નિયંત્રણ માટે ગર્ભપાત કરાવવા ખૂબ જરૂરી છે તે પાપ નથી.
For Private and Personal Use Only