Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 264
________________ મૂર્તિ પૂજા પ સીરામજી (૧૦) કલ્યાણચંદ્રજી (૧૧) નિહાલચંદજી (૧૨) નિધાનમલજી (૧૩) રામલાલજી (૧૪) ધર્મચંદ્રજી (૧૫) પ્રભુદયાલજી (૧૬) રામજી લાલજી (૧૭) મરાતીલાલજી અને (૧૮) ચન્દનલાલજી, આ પ્રમાણે અઢાર સ્થાનકવાસી સાધુઓએ સ ંવેગી દીક્ષા અંગીકાર કરી હતી. (૮) સ્થા. સાધુ અમીષિજી (આચાર્ય શ્રી અજિત સાગરસૂરિજી) કાઠીયાવાડ સ્થાનકમાર્ગી સમુદાયના એક અગ્રગણ્ય સાધુ હતા. પર’તુ જૈનાગમાના ખારીકીથી અધ્યયન કરવાથી તેમને સમજાઇ ગયું કે એ સ્થાનકમાગી મતએવ સાધુમાગી મત કલ્પિત છે. જેથી પેાતાના શિષ્યાની સાથે અધ્યાત્મયાગી શાન્તમૂર્તિ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિના ચરણ કમલેામાં આવી ભાગવતી જૈન દીક્ષાને સ્વીકારી જૈન ધર્મના પ્રચાર કરવામાં ખૂબ પ્રયત્ન કર્યાં. તેઓશ્રીના પરિવારમાં આજે એક આચાય અને ઘણાં સાધુ અને સાધ્વીજીએ ભૂમંડલ પર વિચરી રહ્યાં છે. (૯) શાન્તમૂર્તિ પરમ ચેાગીરાજ મુનિશ્રી રત્ન વિજયજી મહારાજ પ્રથમ પેાતાની દશ વરસની લઘુ વયમાં પેાતાના પિતાની સાથે સ્થાનકવાસી સમુદાયમાં દીક્ષીત થયા હતા. તેઓશ્રી કુછ દેશના માંડવી નગરના વતની હતા. સ્થાનકવાસી સાધુપણામાં ૧૮ વરસ રહી પ્રાકૃત અને સંસ્કૃતને સારા અભ્યાસ કરી જૈનશાસ્ત્રોનું અધ્યયન કર્યું, તે તેશ્રીને મૂર્તિ નહિ પૂજવાના મત કૃત્રિમ લાગ્યા. જેથી સ્થા. સાધુપણાને ત્યાગ ફરી જૈનાચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિશ્વરજીની પાસે પુન: સ ંવેગી ઢીક્ષા સ્વીકારી. તેઓશ્રીએ ગીરનાર અને આબુના પહાડોમાં રહી ચૈાગ સાધના કરી હતી. (૧૦) સાધુમાગી મુનિ ગયવરચન્દજી ( પૂજ્યપાદ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274