Book Title: Murtipooja
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Gyan Pracharak Mandal Sirohi

View full book text
Previous | Next

Page 267
________________ ૨૧૮ મૂર્તિપૂજા. વગ તે મનમાં સમજી ગયે છે કે જૈન મંદિરમાં નહિ જવાવાળા અમે લેકે સરાગીદેવ કે જ્યાં માંસ મદિરા ચઢે છે ત્યાં જાવા લાગ્યા છીએ, અને અમારા સંતાનમાં પણ એ સંસ્કાર પડી જાય છે. જ્યારે એવા દેવદેવીની પાસે પણ અમે લેકે જઈ શિર ઝુકાવીયે છીએ, તે જૈન મંદિરેમાં તે અમારા પૂજ્યારાધ્ય વીસ તીર્થકરેની મૂર્તિઓ સ્થાપિત છે તેમના દર્શન માત્રથી અમારા દીલમાં તે તીર્થકરોની ભાવના પેદા થાય છે. અને ત્યાં નવકાર, નમુથુકું, ચિત્યવંદન, સ્તવન, સ્તુતિ બોલવા વડે તીર્થકરેના ગુણ ગવાય છે. આથી મંદિર મૂર્તિ એ મહદયના કારણ છે તે માટે તીર્થ યાત્રા અને મંદિર મૂર્તિના દર્શન અમે હંમેશાં કરવા જ ચાહીયે છીયે એ રીતે સ્થાનકવાસી તરીકે કહેવાતા હોવા છતાં પણ હરહંમેશાં દર્શન-પૂજા કરનાર પણ કેટલાક આત્માઓ હાલ વિદ્યમાન છે. એટલે મૂર્તિ પૂજાની સાર્થકતા–આવશ્યકતા–સત્યતા કેટલી છે તે આવા અનેક મહાન પુરૂષને સત્ય ગષણથી થયેલ હૃદય પટે આપણને પાકી શ્રદ્ધા કરાવે છે. વળી ઐતિહાસિક ક્ષેત્રમાં તે મૂર્તિપૂજા વિષયનું સ્થાન અતિ મજબુત બન્યું છે. જો કે સર્વથી શ્રેષ્ઠ પ્રમાણ તો શાસ્ત્રોનું જ કહેવાય. પરંતુ જૈન શાસ્ત્ર જૈનિને જ માન્ય છે, બૌદ્ધશાસ્ત્ર બૌદ્ધોને જ માન્ય છે, જેનશાસ્ત્રમાં પણ નવા પ્રવર્તેલા પન્થો એકબીજા ઉપર નવું ઘુસાડી દેવાને કે વિપરીત અર્થ કર્યાનો આક્ષેપ કરી ભિન્ન માન્યતામાં પ્રવૃત્તિ રહ્યા છે એટલે આ રીતે વિપરીત માન્યતાઓમાં સત્ય પણ શાસ્ત્રોના ઉલેખથી કદાચ તે વસ્તુની સત્યતાની સાબીતિમાં કેઈ શ્રદ્ધા ન ધરાવે પરંતુ ઈતિહાસ સર્વદેશીય હેવાથી મૂર્તિપૂજાની છાપ સ ઉપર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274