________________
ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં ર અજ્ઞાન, બાકી ગમ્મામાં ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (૪) સન્ની મનુષ્ય પહેલી નરક ભવનપતિથી બીજા દેવલોક સુધી જાય છે. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમાથી ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. બાકી ગમ્માથી ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. આગળના દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. ઔદારિકના દશ ઘરોમાં જાય તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગમ્મામાં અજ્ઞાન હોય છે. બાકી ગમ્મામાં ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન હોય છે. (પ) બન્ને પ્રકારના યુગલિયા દેવોમાં જ્યોતિષી સુધી જાય તો બધા ગમ્મામાં અજ્ઞાન હોય છે. પહેલા બીજા દેવલોકમાં જાય તો બધા ગમ્મામાં જ્ઞાન, અજ્ઞાન હોય છે. (૭) યોગ – (૧) નારકીદેવતા જ્યાં પણ જાય સર્વત્ર ૩યોગહોય છે. (૨) પાંચ સ્થાવર અસન્ની મનુષ્ય જ્યાં પણ જાય સર્વત્ર ૧ યોગ હોય છે. ત્રણ વિકસેન્દ્રિય, અસત્રીતિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકના ૧૦સ્થાનમાં જાય તો ચોથા, પાંચમા,છઠ્ઠા ગમ્મામાં ૧યોગ, બાકી ગમ્મામા રયોગ હોય છે. અસન્ની તિર્યંચ, નરક, દેવમાં જાય તો સર્વત્ર ૨ યોગ હોય છે. (૩) સન્ની તિર્યચ, સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં ૧ યોગ, બાકી ગમ્મામાં ત્રણ યોગ હોય છે. સન્ની તિર્યંચ અને સન્ની મનુષ્ય, નરક, દેવમાં જ્યાં પણ જાય બધા ગમ્માથી ૩ યોગ હોય છે. બન્ને યુગલિયામાં સર્વત્ર ૩ યોગ હોય છે. (૮) સમુદઘાતઃ- (૧) નારકી દેવતા જ્યાં પણ જેટલા પણ ગમ્માથી જાય તો સમદઘાત નારકીમાં ૪, દેવતામાં હોય છે. નવરૈવેયક તથા અણુત્તર દેવોમાં ૩હોય છે. (૨) વાયુકાય જ્યાં જ્યાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત ૩હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત ૪ હોય છે. ચાર સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની તિર્યચ, અસત્રી મનુષ્ય, જ્યાં પણ જાય બધા ગમ્મામાં સમુદ્દાત હોય છે. (૩) સન્ની તિર્યંચ જ્યાં પણ જાયચોથા, પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત હોય છે. બાકી
ગમ્મામાં સમુદ્યાત પહોય છે. (૪) સન્ની મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં સમુદ્યાત હોય છે. શેષગમ્મામાંથી જાયતો સમુદ્યાત ભવનપતિથી બીજાદેવલોક સુધી તથા પહેલી નરકમાં જાય તો ઉક્ત ત્રણ ગમ્મામાં પ સમુદ્યાત હોય છે. બાકી ૬ ગમ્મામાં સમુદ્યાત હોય છે. નરક અને બાકીનાં દેવલોકમાં જાય તો બધા ગમામાં સમુદ્યાત હોય છે. બન્ને યુગલિયા જ્યાં પણ જાય એમાં સમુદ્યાત ૩ જ હોય છે. (૯) આયુઃ- (૧) જે પણ જીવ જ્યાં પણ જાય છે તો ૧, ૨, ૩ ગમ્મામાં સૂત્રોક્ત પોતાનું જઘન્ય, ઉત્કૃષ્ટમધ્યમસર્વઆયુષ્ય હોય છે. ૪, ૫, ગમ્મામાં પોતાનું જઘન્ય આયુહોય છે. અર્થાત નરક, દેવમાં ૧૦૦૦૦ વર્ષ વગેરે અને તિર્યંચમાં અંતર્મુહૂર્ત હોય છે. પરંતુ મનુષ્યમાં ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો અંતર્મુહૂર્ત હોય છે. વૈક્રિયના ૧૫ સ્થાનોમાં ભગવતી સૂત્ર: શતક-ર૪
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org