Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 9
________________ સંવત–વીર સવત–પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થયેલ છે. તે કા'િક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સંવત-ગુજરાત કાઠીયાવાડ આદિ દેશોમાં કાર્તિક સુદ ૧ થી, ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર સુદ ૧ થી તથા કચ્છ આદિ દેશમાં અષાડ સુદ ૧ થી શરૂ થાય છે. શક સવત ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણ દેશમાં વધુ પ્રચલિત છે. અયન તા. ૨૧ જુને દક્ષિણાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને મેટામાં મોટા દિવસ ઢાય છે. અને તા. ૨૨ મી ડિસેમ્બરે નાનામાં નાના દિવસ હાય છે. ઋતુઓની સમજ-સાયન મીન ને સયન મેશ્વને વસંત ઋતુ, સાયન વૃષભ ને સાયન મિથુનના સ= ગ્રીષ્મૠતુ, સાયન કર્યું ને સાયન સિંહનો =વર્ષા ઋતુ, સાયન કન્યા ને સાયન તુલાના સૂર્ય ન્થર ઋતુ, સાયન વૃશ્ચિક ને સાયન ધનુનો સૂર્ય હેમંત ઋતુ; સાયન મર ને સાયન કુંભને સૂર્ય કશિશર ઋતુ. તિથિનાં નામ-૧ પ્રતિપદા, ૨ દ્વિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુર્થી, ૫ પંચમી, ૬ ઠ્ઠી, છ સપ્તમી, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ શમી, ૧૧ એકાદશી, ૧૨ દ્વાદથી, ૧૩ યાદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા, ૩૦ અમાવાસ્યા. નક્ષત્રાનાં નામ–૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃતિકા, ૪ શહિણી, ૫ મૃગશીર્ષ, ૬ આર્દ્રા, ૭ પુનર્વસુ, ૮ પુષ્ય, ૯ આશ્લેષા, ૧૦ મધા, ૧૧ પૂર્વાફાલ્ગુની, ૧૨ ઉત્તરાફાલ્ગુની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જ્યેા, ૧૯ મૂલ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ, ૨૩ ધનિષ્ઠા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ રેવતી. ચોગાનાં નામ-૧ વિષ્ણુભ, ૨ પ્રીતિ, ૩ આયુષ્માન, ૪ સૌભાગ્ય, પ શાલન, અતિગ’ડ, ૭ સુકર્મો, ૮ ધૃતિ, ૯ શૂલ, ૧૦ ગંડ, ૧૧ વૃદ્ધિ, ૧૨ ધ્રુવ, ૧૩ વ્યાઘાત, ૧૪ હણુ, ૧૫ વ, ૧૬ સિદ્ધિ. ૧૭ વ્યતિપાત, ૧૮ વરિયાન, ૧૯ પરિધ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાધ્યું, ૨૩ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રા, ૨૬ એદ્ર, ૨૭ વૃતિ. કરણનાં નામ-૧ ખવ, ૨ ખાલવ, ૩ કૌલવ, ૪ તૈતિલ, ૫ ગર, ૬ વણિજ, છ વિષ્ટિ (ભદ્રા) આ સાત કરણ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુષ્પદ્ર, ૩ નાગ, ૪ કિસ્તુધ્ન, આ ચાર કરણ સ્થિર છે. તિથિના અ ભાગને કરણ કહે ૩ છે. આ અગિર કારણેામાં ૧ વિષ્ટિ (ભદ્રા) કરણ અશુભ (વજ્ય) છે. બાકીનાં કારણેા શુભ છે. સંક્રાંતિના શુભાશુભ ફળ જોવામાં પશુ કરશુ ઉપયેગી છે. રાશિનાં નામ- મેષ, ૨ વ્રુક્ષભ, મિથુન, કર્ક, ૫ સિંહ, ૬ કન્યા, ૭ તુલા, ૮ વૃશ્ચિક, ધન, ૧૦ મકર, ૧૧ કુબ, ૧૨ મીન. સૂર્ય ખ્વાતિથિ-ધન ને મૌન સંક્રાંતિ બીજ. મિથુન ને કન્યા સંક્રાંતિ આમ વૃષભ તે કુંભ, ચેાથ. સિંહ ને વૃશ્ચિક છ, તુલા ને મકર ચંદ્રદગ્ધા તિથિ-કુંભ ને ધન રાશીમાં ખીજ, મકર ને મીન રાશીમાં આડમ; મેષ ને મિથુન રાશીમાં ચાય, વૃષભ ને ક રાશીમાં દશમ, તુલા ને સિદ્ધ રાશીમાં છ, વૃશ્રિક ને કન્યા રાશીમાં બારસ. મેષ ને ક 22 દશમ બારસ '' ક્રૂગ્ધા તિથિનું ફળ—3 ક્ષોત્તેરે સ્થં જીવેશે તુ થતા । आयुधे मरणं यात्रा कृभ्युद्वाहा निरर्थका ॥ ભાવાથ ધા તિથિને દિવસે સૌર કરવાથી કુષ્ટ રાગ, નવું વસ્ત્ર પહેરવાથી દુઃખ સ્થિતિ, નવા ઘરમાં પ્રવેશ કરવાથી શૂન્યતા, નવું શસ્ત્રધારણ કરવાથી મરણુ અને યાત્રા, ખેતી તથા નિવાલુ કરવાથી તે નિષ્ફળ જાય છે. નક્ષત્રાની સ’જ્ઞાચર્ચલસ્વાતિ, પુનવ‘સુ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, લઘુ-ક્ષિત્રસ્ત, અભિજીત, પુષ્ય, અશ્વિની. મૃદુ-ચૈત્ર મૃગશીય, અનુરાધા, ચિત્રા, રેવતી, ધ્રુવ-સ્થિર–ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રામિણી, દારૂણ–તીક્ષણ-અશ્લેષા, મૂલ, આર્દ્રા, જ્યેષ્ટા, કુર-ઉત્ર-ભરણી, મધા, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાનાદ્રપદ, મિશ્ર—સાધારણ-વિશાખા, કૃતિકા. कुर्यात् प्रयाण लघुभिश्वरैश्च मृदु ध्रुवैः शांतिकमाजिमुत्रै: । व्याधिप्रतिकारमुशन्ति तीक्ष्णैमिश्रच मिश्रं विधिमामनन्नि ભાવાથ લઘુ તથા ચલ નક્ષેત્રોમાં પ્રયાણુ; મૃદુ તથા ધ્રુવ નક્ષત્રામાં શાંતિકાય; ક્રુર–શ્ર નક્ષત્રામાં યુદ્ધ; તીક્ષ્ણ નક્ષત્રોમાં વ્યાધિને ઉપાય. અને મિશ્ર નક્ષત્રમાં મિશ્રકાય કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128