Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 468
________________ કેવળી પ્રભુનો સાથ તિર્યંચ – તિર્યંચગતિનાં જીવ તિર્યંચ તરીકે ઓળખાય તેજો વેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ છે. તિર્યંચના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય, બેઇન્દ્રિય, ઊગતા સૂર્ય જેવા હોય છે. આ વેશ્યા વાળો જીવ ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય. સમદષ્ટિ, દ્વેષરહિત, દયાળુ, ઉદારચિત્ત વાળો પંચેન્દ્રિયમાં અસંજ્ઞી અને સંજ્ઞી. સંજ્ઞી પંચેન્દ્રિય હોય છે. આ વેશ્યા શુભ છે. પણ તેનો દુરુપયોગ જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારમાં કરવામાં આવે તો અન્યને બાળી શકે છે. વહેંચાય છે. પશુ, પંખી, આદિ તિર્યંચ કહેવાય. તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - આ ગુણસ્થાને ચાર ઘાતી કર્મો - મોહનીય, જ્ઞાનાવરણ, તીર્થસ્થાન - તીર્થસ્થાન એટલે એવું ક્ષેત્ર કે જ્યાં દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થઈ કેવજ્ઞાન વસી આત્મા પોતાના પર લાગેલા કર્મનાં કેવળદર્શન પ્રગટે છે. કેવળજ્ઞાન લીધા પછી થરને નિવૃત્ત કરવાનો અવકાશ પામે છે. બીજી જેમને મન, વચન અને કાયાના યોગ પ્રવર્તે છે અપેક્ષાએ આત્મામાં કલ્યાણભાવના ઉદય સાથે તે સયોગી કેવળી અને એ દશા તે સયોગી કેવળી જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા સધાય છે ગુણસ્થાન. ત્યારે તે આત્મામાં તીર્થસ્થાન પ્રવર્તે છે. ત્યાગ (ગુણ) - આત્માના અનુભવને અવરોધ તીર્થકર નામકર્મ – ભાવિમાં તીર્થ પ્રવર્તાવવાનું કર્મ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ. | નિકાચીત થાય છે ત્યારે જીવને તીર્થકર નામકર્મ ત્યાગ (ઉત્તમ) – પોતાના આત્માથી ભિન્ન સર્વ નો બંધ પડયો કહેવાય છે. પરપદાર્થોને આ પર છે એમ જાણીને તેના તરફનો મમત્વભાવ તોડવો એ ત્યાગધર્મ તીર્થકર ભગવાન - તીર્થકર એટલે તીર્થના કરનાર. છે. અને આત્માના આશ્રયે રાગદ્વેષાદિ વિકારોનો સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક અને ત્યાગ કરવો એ ઉત્તમ ત્યાગધર્મ છે. શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે તે તીર્થકર ભગવાન કહેવાય છે. ત્રસકાય - જે જીવ પોતાના શરીરને હલાવી તેઓ ૐ ધ્વનિથી દેશના આપે છે, અને ૩૪ ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી અતિશય સહિત બિરાજમાન હોય છે. પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે. તેઈદ્રિય – સ્પર્શ, રસ અને થ્રાણ એ ત્રણ ઇન્દ્રિય ત્રસનાડી – લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી મેળવનાર જીવ એઇન્દ્રિય તરીકે ઓળખાય છે. કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ આવા જીવને સાત પ્રાણ હોય છે. કાર્યબળ, ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, લોકના ભાગમાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જ આયુષ્ય અને શ્વાસોશ્વાસ. વસે છે. તેઉકાય - અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય ત્રીજું મિશ્ર ગુણસ્થાન - પહેલા (મિથ્યાત્વ) જીવ. તે એકેંદ્રિય છે. ગુણસ્થાનમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતાં ૪૪૨

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511