Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 482
________________ કેવળી પ્રભુનો સાથ વધે છે. વિચારોની અતિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર શ્રાવિકા – ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી ગૃહિણીને થવા સુધીની દશા તે શુક્લધ્યાન. આ દશાની શ્રાવિકા કહે છે. શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે. શ્રુતકેવળીપણું - સમ્યકુજ્ઞાન કેમ મેળવાય શુક્લ લેગ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન ગાયના દૂધ જેવાં શ્વેત હોય છે. આ વેશ્યાવાળા કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી જીવો સ્થિરબુદ્ધિ વાળા, નિર્વિકલ્પી, વીતરાગી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું પૂર્ણ સજ્જન મહાત્માઓ હોય છે. આ વેશ્યા આવે છે. આ જાણકારીમાં સુષ્ટિરચનાની શુભ છે. સર્વ લેક્ષામાં ઉત્તમ છે. સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ શુધ્ધભાવ - જીવને શુદ્ધિ મેળવવા પ્રતિ ત્વરાથી દોરે તો શ્રી કેવળી પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન તેવા ઉચ્ચ પ્રકારના ભાવ શુદ્ધભાવ ગણાય. શ્રુત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શુદ્ધિ (આત્મશુદ્ધિ) - આત્માના પ્રદેશો પરથી જેટલા શ્રુતકેવળીપણું કહેવાય છે. કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર તે શ્રુતજ્ઞાન. શૂન્યતા – જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું શ્રેણિ – આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણિ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે. કહેવાય છે. શ્રેણિ બે પ્રકારે કહી છેઃ ઉપશમ શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની અને ક્ષપક. લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે, પદર્શન – બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મિમાંસા અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ અને ચાર્વાક એ છ દર્શન ગણાય છે. ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે. સકામ નિર્જરા - પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા શૌચ (ઉત્તમ) – શૌચ એટલે શુચિતા કે પવિત્રતા. ઇચ્છાપૂર્વક ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. આત્માના આશ્રયે લોભ કષાયના અભાવરૂપ પ્રગટતું શાંતિસ્વરૂપ તે શૌચધર્મ, સમ્યક્દર્શન સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવા સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ તે સકામ સંવર. શૌચધર્મ છે. સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને કર્મનાં સ્વરૂપે જેટલા કાળ માટે આત્મપ્રદેશ પર શ્રાવક કહે છે. નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં ૪૫૬

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511