________________
કેવળી પ્રભુનો સાથ
વધે છે.
વિચારોની અતિ અલ્પતાથી શરૂ કરી નિર્વિચાર શ્રાવિકા – ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતી ગૃહિણીને થવા સુધીની દશા તે શુક્લધ્યાન. આ દશાની શ્રાવિકા કહે છે. શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે.
શ્રુતકેવળીપણું - સમ્યકુજ્ઞાન કેમ મેળવાય શુક્લ લેગ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ ત્યાંથી શરૂ કરી, શ્રેણિ માંડી કેવળજ્ઞાન ગાયના દૂધ જેવાં શ્વેત હોય છે. આ વેશ્યાવાળા કઇ રીતે લઇ શકાય તેની યથાર્થ જાણકારી જીવો સ્થિરબુદ્ધિ વાળા, નિર્વિકલ્પી, વીતરાગી આત્માર્થે આવે ત્યારે જઘન્ય શ્રુતકેવળીપણું પૂર્ણ સજ્જન મહાત્માઓ હોય છે. આ વેશ્યા આવે છે. આ જાણકારીમાં સુષ્ટિરચનાની શુભ છે. સર્વ લેક્ષામાં ઉત્તમ છે.
સમગ્ર જાણકારી ભળે ત્યારે ઉત્કૃષ્ટ
શ્રુતકેવળીપણું પ્રગટે છે. બીજી રીતે કહીએ શુધ્ધભાવ - જીવને શુદ્ધિ મેળવવા પ્રતિ ત્વરાથી દોરે
તો શ્રી કેવળી પ્રભુને વર્તે છે એટલું જ જ્ઞાન તેવા ઉચ્ચ પ્રકારના ભાવ શુદ્ધભાવ ગણાય.
શ્રુત તથા અનુભવ રૂપે મળે ત્યારે ઉત્કૃષ્ટ શુદ્ધિ (આત્મશુદ્ધિ) - આત્માના પ્રદેશો પરથી જેટલા શ્રુતકેવળીપણું કહેવાય છે. કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ
શ્રુતજ્ઞાન - શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર
તે શ્રુતજ્ઞાન. શૂન્યતા – જીવ જ્યારે દેહ તથા ઇન્દ્રિયો સાથેનું
શ્રેણિ – આઠમાથી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ એકપણું ત્યાગી પોતામાં એકાકાર - એકરૂપ
જીવ માત્ર બે ઘડીમાં કરી શકે છે તેથી તે શ્રેણિ થાય છે ત્યારે તે શૂન્યતામાં છે એમ કહેવાય છે.
કહેવાય છે. શ્રેણિ બે પ્રકારે કહી છેઃ ઉપશમ શોક નોકષાય - રડવું, દિલગીર થવું, ગમગીની અને ક્ષપક. લાગવી, આદિ ક્રિયા અમુક નિમિત્તે થાય છે,
પદર્શન – બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, મિમાંસા અને તે શોક કહેવાય છે. શોકનું મુખ્ય કારણ
અને ચાર્વાક એ છ દર્શન ગણાય છે. ઇષ્ટ વિયોગ હોય છે, કોઈક વેળા વગર કારણે પણ સંભવે છે.
સકામ નિર્જરા - પૂર્વે બાંધેલા કર્મને શુદ્ધભાવથી
પશ્ચાત્તાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા શૌચ (ઉત્તમ) – શૌચ એટલે શુચિતા કે પવિત્રતા.
ઇચ્છાપૂર્વક ખેરવી નાખવાં તે સકામ નિર્જરા. આત્માના આશ્રયે લોભ કષાયના અભાવરૂપ પ્રગટતું શાંતિસ્વરૂપ તે શૌચધર્મ, સમ્યક્દર્શન સકામ સંવર - આવતાં કર્મોને ઇચ્છાપૂર્વક રોકવા સહિતની વીતરાગી પવિત્રતા તે ઉત્તમ તે સકામ સંવર. શૌચધર્મ છે.
સત્તાગત કર્મો - કર્મ બાંધ્યા પછી જે પરમાણુઓ શ્રાવક - ચોથા પાંચમા ગુણસ્થાને વર્તતા ગૃહસ્થને કર્મનાં સ્વરૂપે જેટલા કાળ માટે આત્મપ્રદેશ પર શ્રાવક કહે છે.
નિષ્ક્રિયપણે રહે, તે કાળને જૈન પરિભાષામાં
૪૫૬