________________
પરિશિષ્ટ ૧
શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને શમ - ઉદયમાં આવેલા અને આવવાના કષાયોને કારણે સર્જાય છે.
શાંત કરવા તે શમ. વેયાવૃત્ય (વૈયાવચ્ચ) તપ - વૈયાવૃત્ત એટલે સેવા. શરણ - પોતાથી ઉચ્ચ આત્માની ઇચ્છાનુસાર પાત્ર જીવની જરૂરિયાત પ્રમાણે સમભાવથી પોતાનું વર્તન કરવાની ભાવના તે શરણ. સેવા તથા આસનાવાસના કરવી.
શાતા વેદનીય - શાતાવેદનીય કર્મના ઉદયથી વિરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, જીવ સુખનો અનુભવ કરે છે. આ સુખમાં
સંસારના ભોગઉપભોગમાં જવાના ભાવની પાંચ ઇન્દ્રિય અને મનથી અનુભવતા મંદતા.
પૌગલિક સુખોની ગણતરી કરવામાં વંદન (વંદણા) - શુદ્ધતા ઇચ્છતો જીવ જ્યારે
આવી છે. જીવની સુખની માન્યતા પ્રમાણે | વિનયભાવ સહિત સવ, સત્કર્મ અને સુખ આપે, જે સાનુકૂળ સંજોગ તે શાતા સપુરુષોએ કરેલા ઉપકારના ઋણનો સ્વીકાર
વેદનીય. કરે છે તથા વિશેષ ઉપકાર કરે તે માટેની વિનંતિ શાંતિ (આત્મશાંતિ) - શાંતિ એટલે શાંત થવું, શાંત કરે એ વિધિને વંદન કહે છે.
રહેવું. શાંતિ આત્માનો મૂળભૂત ગુણ છે. જે વ્યવહાર અંતરાય - સંસારના ઇચ્છિત પદાર્થોની
પદાર્થ પોતાનાં નથી તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં પ્રાપ્તિ થવા ન દે, તે પ્રાપ્તિથી વંચિત રાખે તે સુખદુ:ખ કલ્પી જીવ શાંતિથી વંચિત થાય છે. વ્યવહાર અંતરાય.
જેમ જેમ કલ્પિત સુખબુદ્ધિ ટળતી જાય છે તેમ વ્યવહાર (નય) - રોજિંદા જીવનની પ્રવૃત્તિની
તેમ સ્વમાં એકાકારતા પ્રગટતી જાય છે. એ
એકાકારતાના પ્રમાણમાં જીવની શાંતિ વધતી અપેક્ષા અનુસાર કર્તવ્ય અકર્તવ્યનો નિર્ણય
જાય છે. કરવો તે.
શિક્ષાવ્રત - જે વ્રત પાલનમાં સમજણ વધે છે તેવા વ્યવહારશુદ્ધિ - વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે
ચાર શિક્ષાવ્રત શ્રાવકનાં બાર વતમાં ગણાયાં અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા હણાય
છે. ૧. સામાયિક વ્રત ૨. દેશાવગ્ધાતિક તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે.
વત(રોજેરોજની હરવાફરવાની મર્યાદા) વ્યવહાર સમકિત - નિશ્ચયથી વ્યવહાર સમકિત ૩. પૌષધ વ્રત (એક દિવસનું સાધુજીવન) જુઓ.
૪. અતિથિસંવિભાગ વત(પૂર્વે જણાવ્યા વિના વૃત્તિસંક્ષેપ તપ - જીવ પોતાના સંયમને ચકાસવા
આવેલા સાધુ કે શ્રાવક નો આદર સત્કાર પોતે ધારેલા અમુક અભિગ્રહ(આકરી પ્રતિજ્ઞા)
કરવો). પૂરા થાય તો જ આહાર ગ્રહણ કરે, અને તેમ
શુક્લધ્યાન - શુક્લધ્યાનમાં આત્માને શુક્લ ન થાય ત્યાં સુધી શાંત પરિણામથી વિચરે તે
અર્થાત્ અતિ શુદ્ધ પરિણામ વર્તે છે. શુક્લધ્યાન વૃત્તિસંક્ષેપ છે.
એટલે આત્માની નિર્વિકલ્પ સ્થિતિ. સૂમ
૪૫૫