________________
પરિશિષ્ટ ૧
રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે વનસ્પતિકાય - વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, રૌદ્રધ્યાન.
ઝાડ, પાન વગેરે જે જીવોનો દેહ છે. તે
વનસ્પતિકાય. ઋણાનુબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. વાત્સલ્ય - આ સમકિતનું સાતમું અંગ(ગુણ) છે.
વાત્સલ્ય એટલે સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી લબ્ધિ - વીયતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી
અર્થાતુ સર્વાત્મામાં સમદ્રષ્ટિ રાખી હેતભાવ પ્રાપ્ત થતી શક્તિ. શ્રુતજ્ઞાનના આવરણનો
કેળવવો. ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે ક્ષયોપશમ લબ્ધિ.
વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તે લિંગદેહજન્ય જ્ઞાન - દશ ઇન્દ્રિય(પાંચ કર્મેન્દ્રિય
વાયુકાય. અને પાંચ ભાવેન્દ્રિય), પાંચ વિષય અને મન એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેનાં આધારે થયેલું વિકલ્પ – વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા જ્ઞાન.
સ્થૂળ કે સૂમ વિચારરૂપ દ્વિધા.
લેશ્યા - સંયોગ આધીન આત્માનાં પરિણામનું વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય બદલાવું તે લેગ્યા છે. લેગ્યા એ મનોયોગનું
કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માનાં
અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય પરિણામ બદલાય છે, તેવા પ્રકારનાં તેનાં
છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ વેશ્યાનાં લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. નામ - કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ વિનય - વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, કહેલાં છે.
પૂજ્યભાવ, અહોભાવ. જ્ઞાન, દર્શન અને લોકસંજ્ઞા - લોકો શું કહેશે એ લક્ષથી પોતાનાં
ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય વર્તનનું ઘડતર કરવું તે લોકસંજ્ઞા.
છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સëવ,
સ–રુ અને સન્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા વ્યવહારથી વિનય છે. જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ
વિનય (તપ) - પોતાના માનભાવને સમ્યકુ ભાવના.
ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી,
પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, સદૈવ,સદ્દગુરુ અને સત્કર્મ પ્રતિ ખૂબ આદર, તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા અહોભાવ અને નમતા સાથે વર્તવું તે વિનય રહે છે તે લોભ કષાય છે.
તપ છે.
૪૫૩