Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 476
________________ કેવળી પ્રભુનો સાથ બોધદુર્લભભાવના - સંસારમાં ભમતા આત્માને ભય નોકષાય - સનિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે મનુષ્યત્વ, સત્કર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને ભય નોકષાય છે. પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ ભાવના (બાર) - અનિત્ય, અશરણ, એકત્વ, વિચારવું તે બોધદુર્લભભાવના. અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, બંધ (તત્ત્વ) - કર્મનાં પુદ્ગલ પરમાણુઓનો ચેતન નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. આત્મા સાથે એકમેક થઈ જવારૂપ સંબંધ થાય છે એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા અને તે પરમાણુઓ જીવની જે પરવશ અવસ્થા માટે જણાવી છે. કરે છે તે બંધ તત્ત્વ છે. ભાષા સમિતિ - મુનિને વાચા વર્ગણાના ઉદયને બુદ્ધ - બોધ પામેલ, સમજણની પૂર્ણતા મેળવનાર. કારણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ બોધસ્વરૂપ - યથાર્થ બોધની પ્રાપ્તિનો આરંભ. આ આપવાનો ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, દશા શુક્લધ્યાનની વીસ મિનિટે પહોંચ્યા પછી સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, શરૂ થાય છે. કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ ભક્તિ - ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે રાખે તે ભાષા સમિતિ. પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. તેઓના અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ ક્રિયારૂપ ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, ભક્તિ છે. બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. ભક્તિમાર્ગ - ભક્તિમાર્ગમાં સાધક સદ્ગુરુ કે સર્વજ્ઞપ્રભુનો પ્રેમભાવથી સ્વીકાર કરે છે. તેમના ભોગાવલિ કર્મ - સંસાર ભોગવવો પડે તેવું કર્મ. પ્રતિ તેઓ સાચા છે એવું શ્રદ્ધાન કેળવે છે અને મતિજ્ઞાન - મનન કરી ઇન્દ્રિય અથવા મન દ્વારા તેમનું શરણું સ્વીકારી તેમની ઇચ્છાએ પ્રવર્તવા જાણવામાં આવે તે જ્ઞાનને મતિજ્ઞાન કહેવામાં પ્રયત્ન કરે છે. આવે છે. પાંચ ઇન્દ્રિય તથા છઠું મન એ છ પૈકી ભવ - ભવ એટલે જન્મ. સમ્યકત્વ મેળવ્યા પછી, કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ મોક્ષપ્રાપ્તિ વર્તમાનકાળ સૂચવે છે. સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે | મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો જીવ થઈ જીવ મુક્ત થયો ગણાય છે. મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની ભવીપણું - કોઇ ને કોઇ કાળે મોક્ષની સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. સિદ્ધિ મેળવવાના અભયવચનને ભવીપણું જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ કહેવાય છે. અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને ૪૫O

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511