________________
શર અને વીરની કથા
૧૯૫
રાજાએ તેને પકડયો. ' તેને શિષ્યે છેડાવ્યેા. પછી શૂને પોતાના નગરમાંથી કહાડી મૂકયો. બીજો વીર તા સન્માર્ગે ચાલતા હતા, તથા પુણ્ય પાપને માનતા હતા. તે રાજાના માનીતા થયા. ધર્મની આરાધના કરીને, મરીને દેવતા થયા. ત્યાંથી વીને મનુષ્ય જનમ પામીને મુક્તિએ જશે.
આ કથાના સાર એ છે કે જે માણસા ધર્મ માર્ગે ચાલે છે તે માણસા વીરની માફક સુખી થાય છે. જે માણસા અધર્મ માર્ગે ચાલે છે તે માણસા શૂરની માફક દુ:ખી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org