Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 11
________________ ચાર વિદ્વાનની કથા ૧ વિદ્યાથી માત્ર ભૂષિત થવાથી કાર્યની સિદ્ધિ થતી નથી; વ્યવહાર પણ જાણવાની જરૂર છે. અષ્ટાપદપુરમાં કુલરોખર નામનેત રાજા રાજ્ય કરત હતા. ત્યાં સુબુદ્ધિ નામના મંત્રી, ચંદ્ર નામે પુરાહિત અને કમલગુપ્ત નામે શેઠ હતા. તે ચારેને એકેક બુદ્ધિશાળી પુત્ર હતા. તે ચારે છેકરાએ એક બીજાના પરમ મિત્ર હતા. વળી તે ચારે છેકરાઓ જુદા જુદા પંડિતાની પાસે અભ્યાસ કરતા હતા. રાજ પુત્ર પંચાંગ લક્ષણમાં વિચક્ષણુ થયેા. મંત્રી પુત્ર અષ્ટાંગ આયુર્વેદમાં પ્રવીણ થયેા. પુરાહિત પુત્ર ષડ્કર્શનના તર્કશાસ્ત્રમાં પારંગત થયા, અને શેઠનેા પુત્ર ફળાદેશ વગેરે જ્યાતિષની જુદીજુદી શાખાઓમાં ઢાંશિયાર થયા, તે ચારે મિત્ર અભ્યાસ પૂરો કરીને પાતપાતાના ઘેર આવ્યા અને પંડિતજનાથી પૂજાવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 276