Book Title: Karmagrantha Part 1 Karmavipak
Author(s): Devendrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
કર્મવિપાક
૨૨૩
ક્ષાયોપથમિક - તીવ્ર કર્મને મંદ કરવું, ઉત્કટરૂપ - ઘનીભૂત, વધારે ભેગાં
હળવું કરીને ભોગવવું. અને થાય તે. અનુદિતને અટકાવવું.
અજ્ઞાતાવસ્થા :- ન જાણેલી અવસ્થા, આવરણકત :- આવરણોથી કરાયેલ, બોધવિનાની અવસ્થા. આવરણોથી બનેલા,
શરાવ :- કોડીયું, ચપ્પણીયું, માટીનું કલ્પિત પ્રકાશો - મનથી કલ્પાયેલા, વાસણ, મનથી માનેલા પ્રકાશો,
પૃથકત્વ - ૨ થી ૯, બે થી નવમાંની ઉભયના :- (મતિ અને શ્રુત) એમ કોઈ એક સંખ્યા. બન્નેના,
નૈશ્ચયિક - વાસ્તવિક, યથાર્થ, નિશ્ચય અસર્વપર્યાયો - બધા પર્યાયો નહીં, "
| નયથી, પરંતુ અમુક જ પર્યાયો, વિપર્યય - વિપરીતપણાને, ઉલ્ટાપણાને,
| ઉપચારથી - આરોપ કરવાથી, એકમાં
બીજાની કલ્પના કરવાથી, છઘસ્થ:- કેવલજ્ઞાન વિનાના જીવો, સનિકર્ષ - સંયોગ થવો, પરસ્પર ભેગા
અન્વયધર્મ :- આ હોતે છતે આ હોય થવું તે,
છે તેવું વિચારવું તે. અસાધારણકારણ - ખાસ કારણ,
| વ્યતિરેક ધર્મ :- “આ ન હોતે છતે વિશિષ્ટ કારણ, અદ્વિતીયકારણ, |
'| આ હોતું નથી” એવું વિચારવું
તે. બાહ્યનિવૃત્તિ :- બહારથી દેખાતી
પુગલના આકારવાળી ઈન્દ્રિય. | આનિર્ણય :- અનિશ્ચય, ડોલાયમાન ખ્યાન - તલવાર રાખવાનું સાધન | અવસ્થા, મધ્યમપદલોપી - વચ્ચેનું પદ જેમાં તાણ શબ્દ :- પાતળો શબ્દ, ઝીણો
ઉડી જાય એવો એક સમાસ. | શબ્દ. પ્રાપ્યકારી :- જે ઇન્દ્રિયો વિષયો સાથે દઢીભૂત-મજબૂત, ગાઢ, એકાકાર,
જોડાઈને જ્ઞાન કરાવે તે ઈન્દ્રિયો. | કાળાન્તરે :- બીજા કાળે, અન્ય કાળે, કરણ :- ઈન્દ્રિયો અથવા સાધન. | અન્ય અવસરે, ઉપઘાત-અનુગ્રહ :- નુકશાન અને ધારાવગાહીજ્ઞાન :- સતત તેના તે જ
લાભ, ગેરફાયદો અને ફાયદો, | જ્ઞાનમાં સ્થિર રહેવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294