SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૨૨૩ ક્ષાયોપથમિક - તીવ્ર કર્મને મંદ કરવું, ઉત્કટરૂપ - ઘનીભૂત, વધારે ભેગાં હળવું કરીને ભોગવવું. અને થાય તે. અનુદિતને અટકાવવું. અજ્ઞાતાવસ્થા :- ન જાણેલી અવસ્થા, આવરણકત :- આવરણોથી કરાયેલ, બોધવિનાની અવસ્થા. આવરણોથી બનેલા, શરાવ :- કોડીયું, ચપ્પણીયું, માટીનું કલ્પિત પ્રકાશો - મનથી કલ્પાયેલા, વાસણ, મનથી માનેલા પ્રકાશો, પૃથકત્વ - ૨ થી ૯, બે થી નવમાંની ઉભયના :- (મતિ અને શ્રુત) એમ કોઈ એક સંખ્યા. બન્નેના, નૈશ્ચયિક - વાસ્તવિક, યથાર્થ, નિશ્ચય અસર્વપર્યાયો - બધા પર્યાયો નહીં, " | નયથી, પરંતુ અમુક જ પર્યાયો, વિપર્યય - વિપરીતપણાને, ઉલ્ટાપણાને, | ઉપચારથી - આરોપ કરવાથી, એકમાં બીજાની કલ્પના કરવાથી, છઘસ્થ:- કેવલજ્ઞાન વિનાના જીવો, સનિકર્ષ - સંયોગ થવો, પરસ્પર ભેગા અન્વયધર્મ :- આ હોતે છતે આ હોય થવું તે, છે તેવું વિચારવું તે. અસાધારણકારણ - ખાસ કારણ, | વ્યતિરેક ધર્મ :- “આ ન હોતે છતે વિશિષ્ટ કારણ, અદ્વિતીયકારણ, | '| આ હોતું નથી” એવું વિચારવું તે. બાહ્યનિવૃત્તિ :- બહારથી દેખાતી પુગલના આકારવાળી ઈન્દ્રિય. | આનિર્ણય :- અનિશ્ચય, ડોલાયમાન ખ્યાન - તલવાર રાખવાનું સાધન | અવસ્થા, મધ્યમપદલોપી - વચ્ચેનું પદ જેમાં તાણ શબ્દ :- પાતળો શબ્દ, ઝીણો ઉડી જાય એવો એક સમાસ. | શબ્દ. પ્રાપ્યકારી :- જે ઇન્દ્રિયો વિષયો સાથે દઢીભૂત-મજબૂત, ગાઢ, એકાકાર, જોડાઈને જ્ઞાન કરાવે તે ઈન્દ્રિયો. | કાળાન્તરે :- બીજા કાળે, અન્ય કાળે, કરણ :- ઈન્દ્રિયો અથવા સાધન. | અન્ય અવસરે, ઉપઘાત-અનુગ્રહ :- નુકશાન અને ધારાવગાહીજ્ઞાન :- સતત તેના તે જ લાભ, ગેરફાયદો અને ફાયદો, | જ્ઞાનમાં સ્થિર રહેવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy