________________
વ્યાખ્યાન-૬
૧૧૩
૧૧૪
કલ્પ [બાસા] સૂત્ર
ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો.
દેખાતા હતા. આ પ્રમાણે જીવોની ઉત્પત્તિને જોઈને ઘણાં નિગ્રંથ અને નિગ્રંથીઓએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યા.
• [૧૩૫] જ્યારથી ક્રૂર સ્વભાવનો બે હજાર વરસ સુધી રહેનારો ભમ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર આવ્યો ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓનાં સત્કાર અને સન્માનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી નથી.
•[૧૩૮] પ્રશ્ન- “હે ભગવદ્ ! એમ કઈ રીતે થયું? અર્થાત જીવોને દેખીને જે નિર્ણય અને નિગ્રંથીઓને અનશન કર્યું તે અનશન શું સૂચવે છે ?' ઉત્તર – “તે અનશન એમ સૂચિત કરે છે કે – આજથી સંયમ પાલન કરવું અત્યંત કઠિન થશે.”
• [૧૩૯ થી ૧૫૦] તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા હતી.
• [૧૩૬] જ્યારે તે ક્ષુદ્ર, ક્રૂર સ્વભાવવાળો ભમ્મરાશિ ગ્રહ ભગવાનના જન્મ-નક્ષત્રથી ખસી જશે ત્યારે શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓના સત્કાર-સન્માન દિન-પ્રતિદિન અભિવૃદ્ધિને પ્રાપ્ત થશે.
શ્રમણ ભગવાન મહાવીરની આર્ય ચંદના વગેરે છત્રીસ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણી સંપદા હતી
• [૧૩] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત્ તેમનાં સંપૂર્ણ દુઃખો નષ્ટ થઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવા કુંથુઆઓ ઉત્પન્ન થયા. જો તે જીવો સ્થિર હોય, હલનચલન કરતાં ન હોય તો છદ્મસ્થ, નિગ્રંથ અને નિગ્રંથીઓને દષ્ટિગોચર થતા નહિ. જ્યારે તે જીવો ચાલતા-ફરતા ત્યારે છદ્મસ્થ નિગ્રંથ અને નિગ્રંથીઓને [42]8]
શ્રમણ ભગવાન મહાવીરના શંખ, શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંપદા હતી.