Book Title: KalpaSutra Mool Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ વ્યાખ્યાન-૯ ૧૭૧ ૧૭૨ કલ્પ [બાસાં સૂત્ર વ્યાખ્યાન-૯ | पुरिम-चरिमाण कम्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं પર્યુષણ મહાપર્વ • [૨૬૪] તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસરાત્રિ સહિત એક માસ વ્યતીત થયા પછી અર્થાત્ અષાઢી ચાતુર્માસી થયા પછી પચાસ દિવસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા. વ્યાખ્યાન-૯ • [૨૬૫] અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ભગવના કયા કારણથી એ રીતે કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુની વીસ રાત્રિ સહિત એક માસ વ્યતીત થતાં વર્ષાવાસ રહ્યા.' ઉત્તર :- કારણ એ છે કે, મુખ્યપણે તે સમયે ગૃહસ્થોનાં ઘર ચારે બાજુથી ચટાઈ વગેરેથી આચ્છાદિત હોય છે, ચૂના વિગેરેથી ધોળેલાં હોય છે, ઘાસ વગેરેથી ઢંકાયેલા હોય છે, ચાર દીવાલોથી સુરક્ષિત હોય છે, ધસીધસીને ખરબચડી

Loading...

Page Navigation
1 ... 93 94 95 96