Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 1 Acharya Shri Kailassagarsuri Gyanmandir Acha ઉર્ધ્વ અધો તિછ લોક થઈ, કોડી પન્નરસે જાણોજી, ઉપર કોડી બેંતાલીશ પ્રણામો, અડવન લખ મન આણોજી; છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિંબ તણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહામોજી.. ૨ રાયપાસેણી જીવાભિગમ, ભગવતી સૂત્રે ભાખીજી, જંબૂદ્વીપ પન્નત્તિ ઠાણાંને, વિવરીને ઘણું દાખીજી; વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિન પ્રતિમા, લોપે પાપી, જિહાં બહુસૂત્ર છે સાખીજી.૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઇંદ્ર કહાયાજી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી, નંદીસર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયાજી.... ૪ (કાઉસ્સગ્ગ પારીને, પ્રગટ એક લોગસ્સ પૂર્ણ કહેવું પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી એકેક ખમાસમણ પૂર્વક “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરિક ગણધરાય નમો નમઃ || એ પાઠ તેર વખત સર્વ જનોએ કહેવો. પછી પાંચ તીર્થના પાંચ સ્તવન કહેવાં.) શ્રી તથિિધરાજ શત્રુંજયગિરિ સ્તવન (રાગ : જશોદા માવડી) જાત્રા નવ્વાણું કરીયે, વિમલગિરિ, જાત્રા. ટેક પૂર્વ નવ્વાણું, વાર શત્રુંજયગિરિ, ઋષભ નિણંદ સમાસરિયે, વિ. જાત્રા........................... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136