Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org , નિઃસંદેહ નિશ્ચયપણે, જાણે વસ્તુ અધિકાર; નિશ્ચિત અર્થ એ ચિંતવો, મતિજ્ઞાન પ્રકાર. ........સ૦ ૧૭ એમ હોયે વા અન્યથા, એમ સંદેહે જુત્ત; ઘરે અનિશ્ચિત ભાવથી, વસ્તુ ગ્રહણ ઉપયુત્ત.......સ૦ ૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુ પ્રમુખ ભેદે ગ્રહ્યું, જિમ એકદા તિમ નિત્ય; બુદ્ધિ થાયે જેહને, એ ધ્રુવ ભેદનું ચિત્ત. બહુ પ્રમુખ રૂપે કદા, કદા અબલ્વાદિક રૂપ; એ રીતે જાણે તદા, ભેદ અશ્રુવ સ્વરૂપ........... અવગ્રહાદિક ચઉભેદમાં, જાણવા યોગ્ય તે જ્ઞેય; તે ચઉ ભેદે ભાખીયો, દ્રવ્યાદિકથી ગણેય. જાણે આદેશે કરી, કેટલા પર્યાય વિશેષ; ધર્માદિક સવિ દ્રવ્યને, સામાન્ય વિશેષ ગરિષ્ઠ. સામાન્યાદેશે કરી, લોકાલોક સ્વરૂપ; ક્ષેત્રથી જાણે સર્વને, તત્ત્વ પ્રતીત અનુરૂપ. અતીત અનાગત વત્તના, અદ્ધા સમય વિશેષ, આદેશે જાણે સહુ, વિતથ નહી લવલેશ. ભાવથી વિ હું ભાવનો, જાણે ભાગ અનંત; ઉયિકાદિક ભાવ જે, પંચ સામાન્યે લદંત....... ૪૯ For Private And Personal Use Only સ૦ ૧૯ સ૦ ૨૦ .સ૦ ૨૧ ..... .સ૦ ૨૨ .સ૦ ૨૩ અશ્રુત નિશ્ચિત માનીયે, મતિના ચાર પ્રકાર; શિઘ્ર સમય રોહા પરે, અકલ ઔત્પાતિકી સાર. ...સ૦ ૨૫ સ૦ ૨૪

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136