Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
,
પ્રથમ સ્તવન (રાગ : તંગીયા ગિરિ શિખર સોહે....) વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઇન્દ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ રજકણ, હરણ પ્રવર સમીર રે.... ૧ પંચભૂત થકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે........... વેદ પદનો અર્થ એડવો, કરે મિથ્યા રૂપ રે; વિજ્ઞાનધન પદ વેદ કેરા, તેહનું એહ સ્વરૂપ રે........... ૩ ચેતના વિજ્ઞાનધન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે, પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે..... જિહાં જેહવી વસ્તુ દેખિએ, હોય તેવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. .............. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે, ઇણિ પરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે....... ૬ દિપાલિકા પ્રભાતે કેવલ, લહ્યું તે ગૌતમ સ્વામ રે, અનુક્રમે શિવ સુખ લહ્યા, તેમને નય કરે પ્રણામ રે....... ૭
દ્વિતીય સ્તવન
(રાગ : અલબેલાની દેશી) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહ, ભવિ પ્રાણી રે, વીર નિર્વાણ થાપના રે લોલ,
For Private And Personal Use Only

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136