Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશમા મુનિસુવ્રત સ્વામી રે, જેહનો જનમ હોય ગુણ ધામી રે; બાવીસમા શિવ વિસરામી......... ...ભવિ.૩ પારસનાથજી મોક્ષ મહેતા રે, ઇત્યાદિક જિન ગુણવત્તા રે; કલ્યાણક મુખ્ય કદન્તા...................ભવિ.૪ શ્રી વીર નિણંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણ ખાણી. ........ ભવિ.૫ અષ્ટ કર્મ તે દૂર પલાય રે, એથી અડ-સિદ્ધિ અડ-બુદ્ધિ થાય રે; તે કારણ સેવા ચિત્ત લાય...............ભવિ. શ્રી ઉદય સાગર સૂરિરાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે; તસ ન્યાય સાગર ગુણ ગાયા. ........ .....ભવિ.૭ વીeપ્રભુનું હાલરડું માતા ત્રિસલા ઝુલાવે પુત્ર પારણે, - ગાવે હાલો હાલો હાલરૂવાના ગીત સોના રૂપા ને વળી રત્ન જડિયું પારણું, રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત... હાલો હાલો હાલો મારાં નંદને રે ..................... જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે આંતરે, હોશે ચોવીસમા તીર્થંકર જિન પરિમાણ ૧૧૧ છે જે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136