Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 69
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિ તણા, ષટ્ તેહમાં સામાન્ય; ક્ષેત્રપનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ. લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ; છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ધામ. ઉપન્યો અવધિ જ્ઞાનનો, ગુણ જેહને અવિકાર; વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. (ઉપરનો દુહો સર્વ ખમાસમણે કહેવો.) જે ક્ષેત્રે ઓહી ઉપજ્યું, તિહાં રહ્યો વસ્તુ દેખંત; થિર દીપકની ઉપમા, અનનુગામી લહંત. અંગુલ અસંખ્યેય ભાગથી, વધતું લોક અસંખ્ય; લોકાવિધ પરમાધિ, વર્ધણાન ગુણકંખ્ય. યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ; અધ અધ પૂરવ યોગથી, એહવો મનનો કામ. ..... ઉ૫૦ ૪ સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત; દેખી પ્રતિપાતિ હોય, પુદ્દગલ દ્રવ્ય એકાંત. એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધનાણ; અપડિવાઈ અનુક્રમે, આપે કેવલ નાણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ........... For Private And Personal Use Only *****.... ચતુર્થ શ્રી મન:પર્યવજ્ઞાન ......... ૧ ઉપ૦ ૨ ઉ૫૦ ૩ .... ઉ૫૦ ૫ (ખમાસમણ દેઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રીમન:પર્યવજ્ઞાન આરાધનાર્થે ચૈત્યવંદન કરૂં? ઇચ્છું, કહી ચૈત્યવંદન કરવું.) ઉ૫૦ ૬

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136