Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખમાસમણ એક એકથી, સ્તવિયે જ્ઞાન ગુણ એક; એમ એકાવન દીજીએ, ખમાસમણ સુવિવેક. ......... શ્રી સૌભાગ્યપંચમી દિને, આરાધો મતિજ્ઞાન; ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીયે કરી બહુમાન... ઇન્દ્રિય વસ્તુ પુગ્ગલા, મેલવે અવત્તવ નાણ; લોચન મન વિષ્ણુ અક્ષતે, વ્યંજનાવગ્રહ જાણ. ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસપહત્ત ઠિઈ જિન્નુ; પ્રાપ્યકારી ચઉં ઇંદ્રિયા, અપ્રાપ્યકારી દુગ દિઢ........... ઙ
ખમાસમણાનો દુહો
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાનપ્રકાશ;
પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.......
નહીં વર્ણાદિક યોજના, અર્થાવગ્રહ હોય; તો ઇન્દ્રિય પંચઇન્દ્રિયે, વસ્તુગ્રહ કાંઈ જોય.
............
નિર્ણીત વસ્તુ, સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ; પંચેન્દ્રિય મનથી હોયે, ધારણા અર્થ ઉવાચ.
૪૭
For Private And Personal Use Only
૧
(અહીં પહેલું ખમાસમણ દેવું ને એ પ્રમાણે એ દુહો દરેક ગુણ દીઠ કહેવો અને કહ્યા પછી ખમાસમણ આપવું.)
૩
૪
૫
અન્વય વ્યતિરેકે કરી, અંત૨મુહૂર્ત પ્રમાણ; પંચેન્દ્રિય મનથી હોયે, ઇહા વિચારણા જ્ઞાન. ........સ૦ ૩ વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિજ વસ્ત; પંચેન્દ્રિય મનથી હોયે, ભેદ અપાય પ્રશસ્ત ......
..........
સ૦ ૨
..સ૦ ૪
.સ ૫

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136