Book Title: Kailaspadma Swadhyayasagara Part 8
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Achar Acharya Shri Kailassagarsuri Gyanmandir છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચૌદમા, નિજ કાર્ય વર કીધા રે............સ૦ ૪ એકસો આઠશું ધર્મજી, નવશેશું શાન્તિનાથ રે; કુંથુ-અર એક સહસશું, સાચો શિવપુર સાથ રે........સ૦ ૫ મલ્લિનાથ શત પાંચશું, નમી મુનિ એક હજાર રે, તેત્રીશ મુનિયુત પાસજી, વરિયા શિવસુખ સાર રે....૦ ૬ સત્તાવીશ સહસ ત્રણસેં, ઉપર ઓગણપચાશ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુરવાસ રે. ....સ૭ એ વિશે જિન એણે ગિરે, સિધ્યા અણસણ લઈ રે; પદ્મવિજય કહે પ્રણમીયે, પાસ શામલનું ચેઈ રે.......સ૦ ૮ શ્રી ચૌમાસી-વંદન સમાપ્ત પૂ. આચાર્યદેવ વિજયલક્ષમીભૂરીશ્વરજી મહારાજ કૃત જ્ઞાનપંચમી દેવવંદના (વિધિ) પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએષ વળી પાંચ દીવેટનો દીવો કરીએ, તે દીવો જયણા પૂર્વક પુસ્તકની જમણી બાજુ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુ મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથિયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્યપૂજા કરીએ, પછી ૪૨ For Private And Personal Use Only


Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136