________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે, અચિરાના નંદરે, જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે, અચિરાના નંદરે.............પ જસ મસ્તક પૂંઠે રાજે કે, અચિરાના નંદરે, ભામંડલ વિ પરે છાજે કે, અચિરાના નંદરે; કર્મક્ષય અતિશય અગ્યાર કે, અચિરાનાં નંદરે, માનું યોગ સામ્રાજ્ય પરિવાર કે, અચિરાના નંદરે. ....... .
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કબ દેખું ભાવ એ ભાવે કે, અચિરાના નંદરે, એમ હોંશ ઘણી ચિત્ત આવે કે, અચિરાના નંદરે; શ્રી જિન ઉત્તમ ૫૨ ભાવે કે અચિરાના નંદરે, કહે પદ્મવિજય બની આવે કે, અચિરાના નંદરે.
શ્રી કુંથુનાથ જિન દેવવંદન ચૈત્યવંદન
કુંથુનાથ કામિત દીયે, ગજપુરનો રાય, સિરિમાતા ઉર અવતર્યો, શૂર નરપતિ તાય....... કાયા પાંત્રીશ ધનુષની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. સહસ પંચાણું વ૨સનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય
થોથ
કુંથુ જિનનાથ જે કરે છે સનાથ, તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ;
૨૦
For Private And Personal Use Only
૩