Book Title: Jain Society Houston TX 1995 11 Pratistha
Author(s): Jain Society Houston TX
Publisher: USA Jain Society Houston TX

Previous | Next

Page 85
________________ Celebrating Jain Center of Houston Pratishtha Mahotsav 1995 આણંદજી-કલ્યાણજીનો સંક્ષિપ્ત પરિચય અમદાવાદના નગર શેઠને ત્યાં પાલિતાણું પરગણું ગીરે હતું. આણંદજી – કલ્યાણજી કોણ હતા ? લખ્યાત “આણંદજી કલ્યાણ છની પેઢી” જેન તીર્થોની સાચવણી અને જીર્ણોદ્ધાર માટે ખ્યાતનામ છે. નવાઈની હકીકત એ છે કે આ પેઢીનું નામ કોઈ વ્યક્તિના નામ પરથી પાડવામાં આવ્યું નથી. આનંદ અને કલ્યાણ એ બે ભાવના ઉપસ્થી આનું નામ આપ્યું છે કલ્યાણજીની પેઢી પડયું છે. આવું ભાવનાભર્યું નામ કોણે ઝાડવું તે પણ નિશ્ચિત રીતે જાણવા મળતુ નથી. એમ લાગે છે કે પહેલા અમદાવાદની કોઇ જૈનસંધની પેઢીનું આ નામ હોવું જોઈએ. અને પુરાવો એ છે કે વિ. સં. ૧૭૮૭ના શ્રી શત્રુંજયના ચોપડામાં ‘આણંદ કલ્યાણજી રાજગરો ” એવું ભાતું મળે છે. રાજનગર એટલે અમદાવાદ. પરંતુ આ પછી ત્રીસેક વર્ષે પાલિતાણાને વહીવટ કરનાર પેઢીનું નામ “આણંદજી કલ્યાણજીની પેઢી એવું થયું. સિધ્ધાચલજીનું કારખાનું તો આ પહેલાં પાલિતાણાની પેઢી ક્યા નામે ઓળખાતી હશે ? વિ. સં. ૧૭૯૦, ૧૭૯૨ અને ૧૭૯૫ના ચાપડાઓ તપાસતાં તેના પર સિદ્ધાચલજીના કારખાનાને ચોપડા, એમ મળે છે અને એ પછી વખત જતાં “ આણંદજી કલ્યાણજી પેઢી - બે ચોપડા એમ મળે છે. રાજની લાલચ આ પવિત્ર તીર્થધામમાંથી પૈસા રળવાની લાલચ રાજ કર્તા કેમ કે શકે ? વિ. સં. ૧૮૨૧માં યાત્રીઓની પાસેથી છુટક વેર લેવામાં આવતા હતા. વિ. સં. ૧૭૦૭ માં અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠ રતનસુર અને પાલિતાણાના દરબાર વચ્ચે પહેલે ખેપાને કરાર થયો અને તેમાં પાલિતાણાના દરબારને ઉચ્ચક ચીજવસ્તુઓ આપવાનું નકકી થયું. રાજયકર્તાને પૈસાની જરૂર પડતાં કરી દખલ થઇ. ઈ. સ. ૧૮૨૧માં કાતિયાવાડના પોલિટીકલ એજન્ટ કેપ્ટન બનવલની દરમ્યાનગીરીથી પાલીતા ના દરબારને ૪૫૦ ૦૩ી. આપવાનું નકકી થયું. અમદાવાદના નગરશેઠને ગીર પાલિતાણાના રાજકુટુંબમાં કલહ હતા. બાપ-દિકરાના કલહને કારણે રાજની તિજોરી સાફ થઈ ગઈ. અમદાવાદના નગરશેઠ વખતચંદ શેઠને ત્યાં આખું પાલિતાણુ પરમાણુ ગીરો મુકાયું. વાર્ષિક ૭૦૦૦નું ગીરોખત થયું. વખતચંદ શેઠે પાલિતાણા રાજને દર વર્ષે ૭૦૦૦ રૂા. આપવાના અને રાજનું તમામ મહેસુલ શેઠને મળે. બે દાયકા સુધી પાલિતાણા પણું અમદાવાદના ગળે ત્યાં ગીર '. પાલિતાણાની ગાદીએ પ્રતાપસિંહ આવતાં એણે અંગ્રેજો પાસે માંગણી કરી અને ગીરબતમાંથી રાજ છુટવું. કરી વ્યકિતગત વેરો લેવાનું શરૂ થયું. સવા રૂપિયાથી માંડીને ચાર પિયા સુધીનો વેરો લેવામાં આવતો. ઇ. સ. ૧૮૬૫માં વર દસ હજાર આપવાંti કરાર થયો. ૧૮૮૬માં ફરી વળ્યું પંદર હાર આપવાને કરાર થયા. ઇ. સ. ૧૯ર માં ' એક લાખ રૂપિયા આપવાનો કરાર થયા. - યુગના જનક ઇ. સ. ૧૯૨૮ માં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ આના પ્રમુખપદે આવ્યા. એ સમય વ' સાઠ હજાર આપવાનો પાંત્રીસ વર્ષના કરાર છે. શેઠ શ્રી કસ્તુરભાઈના સમયને જીગોધારને સમય કહી શકાય. રાણકપુર. આબુ, કુંભારિયા, શત્રુજય ગિરનાર અને મક્ષી, તીર્થને જીર્ણોધ્ધાર કરાવ્યું. શિપ સ્થાપત્યની એમની અમે સુઝને લાભ થયો, શત્રુંજય તીર્થ પર શિફY. રાઢ કે આશાતના કળેય વિચાર કર્યા વિના ઠેર ઠેર મતો આ બનાવાતી હતી તે પ્રવૃત્તિ પર ચેય નિયંત્રણ લાવ્યા. ૧૯રમાં પાંચ ઉપરાંત મૃની આનું ઉથાપન કર્યું. અને ૧૯૭૬માં એની પ્રતિ કરી. શ્રી આણંદજી કલ્યાણજીની રહીને બંધારણમાં ત્રણ તબકકે સુધારા વધારા થયા છે. ઈ. સ. ૧૮૮૯માં પ્રેમાભાઈ શેઠે સુધારાઓ કર્યા. ઈ. સ. ૧૯૧૨માં શેઠ શ્રી કસ્તુરભાર! મણીભાઈએ સુધારા કર્યા. છેલ્લા સુધારા ઈ. સ. ૧૯૬૬-૬૭માં શેઃ શ્રી કસ્તુરભાઇના સમયમાં થયા. "The person who blows his horn the loudest is usually in the thickest fog" (Author Unknown) Page 69 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218