Book Title: Jain Society Houston TX 1995 11 Pratistha
Author(s): Jain Society Houston TX
Publisher: USA Jain Society Houston TX

Previous | Next

Page 179
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 દેવ ગુરુનો અનાદર, અવજ્ઞા અથવા જ્ઞાનના સાધનોની અશાતના. તદ્ઉપરાંત ઉપકરણોની શુદ્ધિ ન જાળવવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, (૨) દર્શનાવીય કર્મબંધના કારણો : આત્મા સ્વયં ઉપયોગલક્ષણ સહિત છે, તે ઉપયોગમાં પ્રમાદ સેવવાથી તથા જ્ઞાનાવરણીય કર્મના જેવા કારણોથી દર્શનાવરણીય કર્મ બંધાય છે, ( ૩ ) મોહનીશ કબંધના કામો જ્ઞાની ભગવંતોએ વસ્તુનું જે સ્વરૂપ બતાવ્યુ છે તેથી વિપરીત કહેવું ઉત્સૂત્ર પ્રરૂપણા કરવી, સર્વજ્ઞ પરમાત્માએ દર્શાવેલો રત્નત્રય સન્માર્ગનો નિષેધ તથા દેવગુરૂધર્મ તત્વની વિરૂધ્ધ બોલવાથી દર્શન મોહનીય કર્મ બંધાય છે જયારે ક્રોધ, માન, માયા,જબની વૃત્તિઓ સેવવાથી તા નવ નોડાવવા પામ ઈન્ડો સક્તિથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. ( ૪ ) અનાર કેબંધના કાસ્સો અન્યના ધર્મકાર્યમાં અંતરાય કરવાથી તથા જિનપૂજાદિ, વ્રતત્તપાદી કે દાનાદિ જેવા સુકૃત્યમાં અન્યને અવરોધ કરવાથી અને હિંસાદિ પ્રવૃત્તિ કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. ( ૨ ) નાગબંધના કારણો : શુભ નામક સમા, નમ્રતાબાદ રે કેળાથી ગુણીજનોનો પ્રમોદ તથા દુષ્કૃત્યની નિદા કરવાથી બંધાય છે જયારે અશુભ નામકર્મ,મન,વચન, કાયાની વક્રતા, પરનિંદા, સ્વપ્રસંશા, છળ, પ્રપંચ, અસત્ય, ચોરી વિગેરેથી નામકર્મ બંધાય છે. (૬) ગોત્ર કમબંધના કારણો : ઈન્ગ ગોત્ર નાર, સુક્ષ્મ ઠતા, નીત, ગુરૂવાસના, શાસ્ત્ર પ્રત્યે રૂચી વિગેરેથી બંધાય છે જયારે નીચ ગોત્ર અહંકાર, મદ, મત્સર, જેવી વૃત્તિઓ તથા પરનિંદા, સ્વપ્રસંશાથી મળે છે.. Jain Education International ( ૭ ) વેદનીય કર્મબંધના કારણો : તાવાદની ૭, નિકેત, સુરકનોની વૈજન્મ, જર્મની શ્રધ્ધા, યતિધર્મનું પાલન, સુપાત્રને દાન, કષાય અને વિષયોની મદતા વિગેરેથી બંધાય છે જયારે ઉપરના કારણોથી વિ ાથી, શોક સતાપ કરવાથી નાન કરવા અહ જેવા પદાર્થોના સેવન, અદ્દપુરની નિટર કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે.. ( ૮ ) આયુષ્ય કપિના કારણો : પંચમ ગતિની અપેક્ષાએ ચારે પ્રકારના આયુષ્ય સહિત ચારે ગતિમાં દુઃખ છે છતાં મનુષ્ય અને દેવનું આયુ શુભ ગણાય છે.. નરકાયુ મહા આરંભ પરિગ્રહ કરવો, પાપમુકત વ્યાપાર તથા તીવ્ર ક્રુર પરિણામોનું સેવન તથા વૈરભાવ, રૌદ્રધ્યાન, રાત્રિભોજન વિગેરે.. નિર્જઆ , વિશ્વસાન વિગેરે બંધાય છે. મનુજાજુ સરળતા, દોષ, વિનય, પરંપાર, વિજ -કાચની હતા. જબ આમ કર વિગેરે ૪૬૪ના સેવનથી પ્રાપ્ત થાય છે. દેવાયુ. સરાગ સંયમ, બાળતપ, દેશવિરતિ જેવા નિયમોનું પાલન કરવાથી બંધાય છે. ai AMYL INCORPORATED AND ITS INTERNATIONAL AFFILIATES (PROCESSORS AND SUPPLIERS OF INDUSTRIAL CHEMICALS) CONGRATULATES JAIN SOCIETY OF HOUSTON ON THE HOLY OCCASION OF PRATISHTA MAHOTSAY AND WISHES WELL TO THE ENTIRE JAIN COMMUNITY IN NORTH AMERICA FROM B.N. PATEL/J. B. PATEL AND FAMILIES P. 0. BOX 420086, HOUSTON, TX 77242-0086 TEL: (713)780-2695: FAX: (713) 780-2696 "The person who knows everything has a lot to learn" FPage 163al Use Only (Author Unknown) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218