Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ ] શ્રી. જેન સત્ય પ્રકાશ |[ વર્ષ : ૧૮ સદીમાં ખરતરગચ્છાચાર્ય જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં એ પ્રદેશને તિરહુત’ નામે ઓળખાવ્યો છે. સરકાર તરફથી વૈશાલી ગઢના થયેલા ખોદકામમાંથી મળેલા સિક્કાઓ ઉપરના લેખોમાં મળતા કેટલાક અધિકારી સૂચક શબ્દો હોવાથી આપણને તે વિશેષ જ્ઞાન આપે તેવા છે; તેથી તેનું વિવેચન કરવું યોગ્ય છે. ટીપ્પણ ન. ૩ માં નધેિલા સિક્કા ઉપરના લેખોમાં ફરિયા, વિનાશ-રાતિસ્થાપના, સુમરાના, તીનહુમારામા-આ પાંચ શબ્દો છે. ઉપરની પાંચ મહેરો પૈકી ઉપરિકની મહેરમાં ડાબા હાથમાં આઠ પાંખડીના કમળયુક્ત લક્ષ્મીદેવી છે, જેમની બે બાજુએ હાથીઓ તેના ઉપર અભિષેક કરી રહ્યા છે. સમ્રાટ પ્રિયદર્શીના શાસનવ્યવસ્થા અને મુદ્રા ઉપરના સિનારિત્તિકથાપના શબ્દોને વિચાર કરતાં જણાય છે કે આ મહોર મૌર્ય કાળની હોવી જોઈએ અને તેના રાજ્યકર્તા લિચ્છવીવંશના હોવા જોઈએ, જે પરંપરાગત હશે એમાં શક નથી. રિ–એ હાલના જિલ્લા કે ઇલાકાસૂચક શબ્દ હે જોઈએ તેના ઉપરીને મુવઘુપતિ કહેતા. ઘણુંખરું તેઓ રાજવંશીઓ હતા. આ અધિકાર હાલના ગર્વનર કે કલેકટરની બરોબર હશે. વિનસ્થિતિસ્થાપના – મૌર્યકાળ વ્યવસ્થા મુજબ સમ્રાટ પ્રિયદર્શીના શાસનમાં જણાવેલી સંપત્તિને મુખ્ય અધિકારી હેવાને સંભવ છે. ૧ તીરકુમારામાર:–એ જિલ્લાને ઉપરી અને જાતે મૌર્યવંશી હે જઈએ. સુમમાચ–એ મૌર્યવંશી રાજકુમારને ખાનગી કારભારી છે પરંતુ આ જાતના સિક્કા ઉપર સાત પાંખડીના કમળ સાથે લક્ષ્મી અને અભિષેક કરતા હાથીઓ છે. એટલે પ્રિયદર્શીના શાસનમાં વાપરેલે કુમાર શબ્દ કેવળ મૌર્યવંશી રાજકુમાર સૂયક નહીં પણ સામાન્ય રીતે રાજવંશીઓ માટે વપરાતો શબ્દ હતો, જે તીરભુક્તિના લિચ્છવી કુમારે માટે પણ વપરાય છે. બીજી જાતના સિક્કાઓ ઉપર આ પ્રમાણે લેખ છે – (૨) વૈ) રાશિનાધિકારપરા (૨) વૈચારિવા(શાહિત્યવિચ) વિષા–ઉપરના સિક્કાઓમાં ખાસ જાણવા જેવા બે શબ્દો છે. એક વૈશાલવિષયાધિપતિ અને બીજો વૈશાલીઅધિષ્ઠાન. ૨ વિષયવિપતિઃ–એ હાલના તાલુકાના ઉપરી મામલતદાર સૂચક છે. ૨ શાદી અઘિણાનવતા–એ મુખી કે કોટવાલ સૂચક છે. ઘણું કરીને તે મુખીસૂચક હે સંભવે, કારણ કે કેટલીક પાછલા કાળની મહેરમાં સપડાયેલા શબ્દ કેટવાલ માટે વાપરેલે મળે છે. કહેવાતો તે નિશ્ચયપૂર્વક કહેવું અઘરું છે – (१) तीरेभुक्स्युपरिकरणाधिकरणस्य (२) तीरैभुक्तौ विनयस्थितिस्थापनाधिकरणस्य (૩) તીરjમારામાધિસ્થ (૪) ગુર્મારામાપિરાથ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28