Book Title: Jain_Satyaprakash 1953 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૮
મહાક્ષત્રપ રાજા રુદ્રસિંહસ્વામીની દીકરીના દીકરા મહાક્ષત્રપ રાજા રુદ્રસેનસ્વામીની ખૈન મહાદેવી પ્રભુમાની આ મુદ્રા.
ગુપ્ત સમયની મુદ્રા, પણુ અહીથી મળી છે. તે આ પ્રમાણેઃ—
(૧) માવત આહિત્યસ્ય (૨) ગયયનંતો મળવાનું સામ્ય (૨) નમઃ પશુપતે (૪) नागशर्मणः (५) बुद्धिमित्रस्य ( ६ ) त्रिपुररक्ष षष्ठीदत्तः (७) ब्रह्मरक्षितस्य
ઉપર જણાવેલા સિક્કાઓ વિશે ચાક્કસ રીતે કહેવુ મુશીબતલયુ છે. આવા સિક્કાઓ ક્રાણુ પડાવતું હશે અને તેના શા ઉપયેગ હશે. એ પણ કહી શકતું નથી પરંતુ સિક્કા ગુપ્તકાળના હોવાથી એક અનુમાન કરવાને કારણ મળે છે કે મૌર્યકાળમાં ચૈાજાયેલી સતપરિષના સભ્યાતા નામના આ સિક્કા પ્રેમ ન હોય, જે ચેડા રૂપાન્તરે મૌર્યવસ્થાનુ જ અનુકરણ ડાય. એની એક મહેર રામે શબ્દવાળી છે, આ શબ્દ શ્રમણ શબ્દ ઉપરથી થયેલા છે. અને મિત્ર, વૃત્ત અને ક્ષિત સંજ્ઞાએ પુરાતન જૈન આગમામાં શ્રમણેાની જોવામાં આવે છે. જેમકે આર્યસ્ત્ત, અમિત્ર, આર્યતિ યાજ્ઞિનરક્ષિત અને ઝિનજાતિ તેમજ મળવાન શૂન્ય અર્થમાં છે. શૂન્ય શામ્ય આ સધળા સંતપરિષજૂના ચૈત્યવાણી શ્રમયત્તિો લાગે છે. પરન્તુ આ મુદ્રાને ઉપયોગ કેવી રીતે થતા તે કહી શકાતું નથી.
ગુપ્તકાલીન મુદ્રા જે રાજવ'શ સાથે સબંધ ધરાવનાર છે તે આ પ્રમાણેઃ—
(१) महाराजाधिराज श्रीचन्द्रगुप्त पत्नी महाराजा श्रीगोविंदगुप्त माता महादेवी श्रीध्रुवस्वामिनी ( २ ) श्रीपर[मभट्टारक ]पादीय कुमारामात्याधिकरण ( ३ ) श्रीयुवराज भट्टारकपादीय कुमारामात्याधिकरण (४ ) युवराज भट्टारकपादीय बलाधिकरणस्य || ( ५ ) रणभाण्डागाराधिજરા (૬) તંતુવારાધિરળ (૭) ટુકનાથ, મદાવૃતિ !!
તેમજ નામ સાથેની પણ મુદ્રાઓ મળી છે. જેવી કે:—
(१) महादंडनायकाग्निगुप्तस्य (२) भटा श्वपति यक्षवत्सस्य
ઉપરોક્ત સિક્કામાંના કેટલાકના શબ્દો સમજવા જેવા છે તે આ પ્રમાણેઃ |
યુવરાઽમામાસ્યા એટલે યુવરાજના મુખ્ય કારભારી, ચુવા મહાવિરના– એ યુવરાજના હાથ નીચેના સૈન્યતા સેનાપતિ. રમાકારીયા-એ રાણીવાસના કાઠારી વહીવટકર્તા. ટૂંકા વિજળ-ફેજદાર યાને કાટવાળ. કૂંડુનાય ફોજદારી અદાલતના ઉપરી અવલકારકુન-મામલતદાર, મહાયંવાયજ્ઞઃ-અનેક ફાજદારાના ઉપરી મટાક્ષત્તિઃ–ધોડેસ્વાર સૈન્યના ઉપરી.
કુશાન લિપિની મહેાર
અહી એક મહેર કુશાન કાળની પણ મળી છે જેમાં કુશાલિપમાં હારેવસ્ય એ શબ્દો છે, પણ તેના વિશે શું વિવેચન કરી શકાય તેવું નથી.
વૈશાલીનગરને ખૌહત્રચામાં વĐગણુતત્રની રાજધાની તરીકે અને આજુબાજુના દેશને (૧) ત્રિપુર એક બળવાન રાજ્ય હતુ' તે વિશે જીએ-મધ્યભારતકા ઇતિહાસ,
For Private And Personal Use Only