Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्यप
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
તા. ૧૫-૭-૫૩ : અમદાવાદ
વર્ષ ૧૮ : અંક : ૧૦]
[ ક્રમાંક : ૨૧૪
ACHARYA SRI KAILASSAGAOSURI GYANMANDIR SAREE MAHAVIR AFROHANA KENDRA
Koba, Gandagar - 382.007. Ph. 079) 2327 : 2377244-05
" as , (079) 232762 {છે
||titute
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विषय-दर्शन
લેખક :
૧૭ ૦
અ'ક : વિષય :
પૃષ્ઠ : ૧. ધર્મ શિક્ષણ અને સાધુ એ શ્રી. અમૃતલાલ કાલૌદાસ દેશીઃ ૧૬૯ ૨. આબૂ -રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરાં
ભૂલ ભરેલી પુસ્તિકાઓના પ્રચારક શ્રી જયભિખ્ખ: ૩. પુરાતન વૈશાલો અને તેનાં અવશેષ: ૫'. શ્રી. ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરીઃ ૧૭૫ ૪. શગાર વરાગ્ય તરગિણીઃ પૃ. ૫. શ્રીધર ધરવિજય છે:
- ૧૮૧ પ. હૈમકૃતિઓમાં હરિભદ્રીય ઉલ્લેખ અને અવતરણો:
છે. શ્રો. હીરાલાલ ર. કાપડિયાઃ ૧૮૫ ૬. ખેડકા જૈન શિલાલેખઃ શ્રી. અગરચંદજી ઔર ભંવરલાલ જી નાહટા: ૧૮૭ છે. પ્રભાસ પાટણના શિલાલેખઃ પૂ. મુ. શ્રીચ દનસાગર જી: ૮. રાજધાથી મળી આવેલો
શ્રી પાર્શ્વનાથ મૂતિ’: શ્રી. કૃષ્ણદત્ત વાજપેયી: ટાઈટલ પેજ: ૩
૧૯૧
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
! ! અમ अखिल भारतवर्षीय जैन घेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
-
વર્ષ : ૨૮ || વિક્રમ સં. ૨૦૦૯: વીર નિ. સં. ર૪૭૯: ઈ. સ. ૧૯૫૩ “અંજ : ૨૦ | અષાડ સુદિ ૪: બુધવાર: ૧૫ જુલાઈ
२१४
ધર્મ-શિક્ષણ અને સાધુઓ
વક્તા: શ્રીયુત અમૃતલાલ કાલીદાસ દેશી. તાર્થ કર દે સમયે સમયે ધર્મનું પ્રવર્તન કરે છે, એટલે કે જનતાને ધર્મનું શિક્ષણ આપે છે અને એ જ કારણે તેઓ જગદગુરુ” કહેવાય છે. વળી લેકેને ધર્મનું આવું શિક્ષણ પરંપરાગત મળતું રહે તે માટે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે અને તેમાં શ્રમણસમુદાયને અગ્રપદે સ્થાપે છે. એટલે લેકેને ધર્મશિક્ષણ આપવાની મુખ્ય જવાબદારી શમણુસમુદાયની છે.
પ્રભુ મહાવીરના શ્રમણસમુદાયે આ દિશામાં પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. તેણે ભગવાનની વાણુને સંગ્રહ કરનારા આગમગ્રંથે રહ્યા છે. તે પર નિર્યુક્તિઓ, ચૂર્ણિ, ભાણા અને ટીકાઓની રચના કરી છે. તથા તેના પરમાર્થને સ્પષ્ટ રીતે સમજાવવા માટે અનેક પ્રકરણ પ્ર લખ્યા છે. આ ઉપરાંત તેમણે સાહિત્યનાં વિવિધ અંગેને પણ વિકસાવ્યાં છે અને હસપૂર્ણ કથાઓ,પ્રબ, ચરિત્રો તથા રાસોની રચના કરી છે. એકલી ગૂર્જર ભાષામાં જ તેમણે ૧૩૦૦ ઉપરાંત રાસ રચ્યા છે, એ શું બનાવે છે? આ સાહિત્યનું સર્જન તેણે મુખ્યત્વે લોકભાષામાં જ કર્યું છે, જેથી સામાન્ય જનતા પણ ધર્મનું તત્ત્વ સમજી શકે અને તેને યથાશક્તિ આદર કરી શકે.
સાહિત્યના સર્જન ઉપરાંત શ્રમણ સમુદાયે ઉપદેશની ધારા સતત વહેતી રાખી છે અને ક્ષામય ભવ્ય તીર્થોનું સર્જન કરી તથા સંધયાત્રાની પ્રવૃત્તિને વેગ આપી સામુદાયિક ધર્મ, શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે. હું સમજું છું ત્યાં સુધી અનુષ્કાને અને “ઉસની પાછળ પણ આજ ભાવના રહેલી છે. એટલે એ વાત સ્પષ્ટ છે કે, લોકોની ધર્મભાવનાને
ગૃત રાખવાનું કાર્ય મુખ્યત્વે શ્રમણ સમુદાયનું છે અને અનેક પ્રકારના કપરા સગા વચ્ચે પણ તેણે એ પાર પાડયું છે.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આબુ-રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરાં
ભૂલભરેલી પુસ્તિકાઓને પ્રચાર
લેખક: શ્રીયુત જ્યભિખ્ખ ઘણાં વર્ષોની આકાંક્ષા પછી, આબૂ-રાણકપુરનાં દેરાં જેવા પ્રસંગ આ ગ્રીષ્મ ઋતુમાં જ સાંપડો. આબૂત દહેરાં જગપ્રસિદ્ધિ મેળવી ગયાં છે, પણ તેનાથી ય વધુ પ્રસિદ્ધિ મેળવવા ગ્ય શ્રી રાણકપુરનું મંદિર હજી હમણાં જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ મંદિર શિલ્પ, ઈજનેરી વિદ્યા ને સ્થાપત્યને બેનમૂન નમૂત છે. ( તાજેતરમાં સાંભળ્યું કે હમીરગઢનું ખંડેર મંદિર તે આ સહુને ટપી જાય તે શિલ્પકલાને નમૂને છે. હમીરગઢ સિરોહીથી છએક માઈલ દૂર છે. અને એને જીર્ણોદ્ધાર પણ શેઠ આ. ક. કરાવવા ઈચ્છે છે.) શાળા-કોલેજમાં તૈયાર થતા આજના ઈજનેરને અહીં અભ્યાસ ને અવલોકન માટે મોકલ્યા પછી ઉપાધિઓ એનાયત કરવી જોઈએ, એમ આ મંદિરનું નિરીક્ષણ કરતાં સહસા લાગી આવે છે.
આ બંને દહેરાઓ જોતાં હમેશાં એક ઉપમા યાદ આવ્યા કરી છે. કોઈ સુંદરી દરેક અંગને યોગ્ય સપ્રમાણુ શણગાર સજીને ઊભી હોય એવાં રાણકપુરનાં દહેરાં લાગ્યાં છે: ને આબૂતાં દહેરાં માથેપગે અડવી પણ કંઠે-હાથે ખીચખીચ ઘરેણાં ખડકીને ઊભેલી સુંદરી જેવાં લાગ્યાં છે. અલંકાર તે બંને ઠેકાણે સભર છે. કલા વિષે ૫ણું કંઈ કહેવા જેવું નથી, પણ રાણકપુરમાં વિશેષ ભવ્યતા છે. પણ આ વિષે તે ભવિષ્યમાં લખવા વિચાર છે. અત્રે લખવા યોગ્ય બાબત જુદી છે.
આબુ-રાણકપુરને જીર્ણોદ્ધાર જે યોગ્ય રીતે થતા જોઈએ છીએ ને જેમ શેઠ આ. કે.ની પેઢીને અને એના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની તીર્થરક્ષાની તમન્નાને અંજલિ આપવાનું દિલ થઈ જાય છે, તેમ આબુ-દેલવાડાના ઇતિહાસને, કલા, શિલ્પને ગ્રંથસ્થ કરી સર્વજનસુલભ કરવાનું માન સ્વ. મુનિરાજશ્રી જયંતવિજયજી મ. ને ફાળે જાય છે. એમણે તૈયાર કરેલા ગ્રંથે સાથે રાખીને આ તીર્થનું નિરીક્ષણ કરીએ ત્યારે જ સમજાય છે, કે સ્વર્ગસ્થ વિદ્વાન મુનિરાજે લોહીનું કેવું પાણી કરી આ ભગીરથ કાર્ય કર્યું છે. લક્ષમી દ્વારા આ તીર્થને ઉદ્ધાર કરનાર આપણા પ્રતાપી પુરુષો જેટલું જ માન પિતાની સરસ્વતી દ્વારા, પિતાના આરોગ્યની પણ ભેટ કરીને-પ્રતિકૂલ હવાપાણી ને ખાનપાનની પણ પરવા ન કરીને–આ. તીના ઇતિહાસને પ્રવાસના અપૂર્વ પ્રથો રચનાર સ્વર્ગસ્થ મુનિરાજને ઘટે છે. પણ આ વાતની ચર્ચા અહીં ખાસ કરી નથીપણ આ ગ્રંથના અનુકરણમાં ને કેટલાક સ્વતંત્ર રીતે બહાર પડેલા કે પડતા ગ્રંથ વિષે કંઈક ઉલ્લેખ કર અહીં જરૂરી બન્યો છે.
આખની બજારમાં અને બીજે આબૂની માહિતી પૂરી પાડતી નાની-મેટી પુસ્તિકાઓ વેચાતી મળે છે. ચાર આનાથી લઈને ચાર રૂપિયા સુધીની એ પુસ્તિકાઓ છે. પણ તે બધીને સમગ્ર રીતે જોતાં આબુદેલવાડાને પૂરતી રીતે ન્યાય આપનાર પુસ્તક તે મુનિરાજ જયન્તવિજયજીનું જ છે. પણ સ્વર્ગસ્થ મુનિરાજના આબુ-અંગેની કિંમત મટી હેવાથી ને આ પુસ્તકેની કિંમત અલ્પ હેવાથી તેને ઉપાડ ઘણું રહે છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ] આબૂ રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરા [ ૧૭૧
આ ગાઈડમાં જેને જેમ ડીક લાગ્યું તેમ લખ્યું છે. ઈતિહાસની સાથે સત્ય, અર્ધસત્ય ને ગપષ્ટકોને પણ વણી લેવામાં આવ્યાં છે. એક મિત્રે આ અંગે લક્ષ દેરતાં મેં એક ગાઈડ ખરીદી. એ ગાઈડનું નામ છે “માઉન્ટ આબુ.” એના લેખક છે શ્રી ઓમપ્રકાશ ગુપ્તા. તેઓ માઉન્ટ આબુના ટૂરિસ્ટ ઓફિસર અને આબૂ મ્યુનિસિપાલિટિના સેક્રેટરી છે. પ્રકાશક ને મુદ્રક સેક્રેટરી શ્રી. શાન્તિલાલ વાડીલાલ શાહ, ગુજરાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રેડ, પિત્તળિયા બંબા, અમદાવાદ છે. કિંમત બાર આના છે. પૃષ્ઠ ૭૦ લગભગ છે. મારા હાથમાં આવી તે સુધારા વધારા સાથેની ઈ. સ. ૧૯૫૩-૫૪ની નવી આવૃત્તિ છે. પુસ્તક બીજી રીતે આટલી કિમતમાં સુંદર છે. અન્યાન્ય માહિતીઓ પણ સારી છે, સચિત્ર પણ છે.
અમને લાગે છે કે મૂળ પુસ્તક શ્રી. ગુપ્તાજીએ અંગ્રેજી યા હિંદીમાં લખ્યું હશે. એને આ પુસ્તક ગુજરાતીમાં અનુવાદ છે. અનુવાદ સામાન્ય કટિ ને ઘણે ઠેકાણે ભૂલ ભરેલ છે. જેમ કે ભગવાનની મૂતિઓને પૂતળાં લખ્યાં છે. વાચકને આછો ખ્યાલ આવે તે માટે નીચે ફકરે રજૂ કરું છું. તેબો પુસ્તકમાં લખે છે:
“આ મંદિરની દીવાલની ચારે બાજુ બાવન દેરીઓ છે, જેમાં જેના ભિન્ન ભિન્ન તીર્થકરોની મૂર્તિઓ છે. બહારના દેખાવે તે સરખાવી શકાય તેવાં નથી, પરંતુ પૂતળાં ઉપરની નિશાનીઓથી તે જુદા પડે છે. આ નિશાનીઓ પલાંઠીઓ વાળીને બેઠેલાની નીચે અને કેકવાર ઊભેલી મૂર્તિઓના પગ હેઠળ તરત જ મળી આવે છે.”
અહીં લેખકને કહેવાને એ આશય છે કે મૂર્તિઓ બાહ્ય દેખાવે સમાન છે, પણ પલાઠી નીચેનાં લાંછનથી જુદી જુદી રીતે ઓળખી શકાય છે.
આવી તે અનેક ભૂલે પુસ્તકમાં છે. એક ઠેકાણે જણાવે છે કે“પદૃવાલી વિમળશાહ અને તેના સુરિ વર્ધમાન પર વધારે પ્રકાશ પાડે છે.
અહીં કહેવાને અર્થ એ છે, કે પટ્ટાવલિ વિમળશાહ ને શ્રી, વધ માનસુરિ પર વધારે પ્રકાશ પાડે છે. આગળ વધતાં લખે છે કે
માઉન્ટ આબુદા પર આવેલું રિષભદેવનું મંદિર પાસે જાતિના પ્રધાન શ્રી.વિમલે બંધાવ્યું હતું. આ માણસ કે જેનું છત્તર બીજાએથી ઊચું રહ્યું હતું તે ચંદ્રાવતીના મુખ્ય શહેરને સ્થા૫નાર હતા, અને ૧૩ ધાર્મિક સૂરિઓને રક્ષણહાર હતે. હજુ સુધી ત્યાં વિમળશાહનું નામ ભુલાયું નથી. વર્ધમાનસૂરિ નામના ગુરુએ સમગ્ર સમર્પણને લગતી વિધિ સં. ૧૦૦૮ (ઈ. સ. ૧૦૩૧) માં કરી અને પછી મંદિર પાસે ખોરાક વગર રહીને સ્વર્ગગમન કર્યું"
“૧૩ ધાર્મિક સુરિઓને રક્ષણહાર ' આને અર્થ કંઈ સમજાતું નથી પણ સમગ્ર સમર્પણને અથ પ્રતિષ્ઠાવિધિ ને “રાક વગર રહીને'ને અર્થ અનશન થાય છે. .
અલબત્ત, આનું કારણુ લેખક યા અનુવાદકનું જૈન પારિભાષિક શબ્દોનું અજ્ઞાન માત્ર : જ સૂચવે છે; પણ આવાં માહિતી દર્શક પુસ્તકોમાં એવી ભૂણે ખરેખર અક્ષમ્ય છે. નહિ તે લિંગને સાદો અર્થ કરનાર પરદેશીઓને આપણે ઠપકે ન આપી શકીએ. !
આ સિવાય એવી ઘણી ભૂલે છે. તદુપરાંત વસ્તુપાળ-તેજપાળની જે વંશવલી આપી છે, તેમાં પણ નામે બેટી રીતે મૂકયાં છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
૧૭૨ ] પુસ્તકમાં આપેલી વંશાવલી ચાંદપા
[વર્ષ ૧૮ શુદ્ધ વંશાવલિ
ચંદ્રપ્રસાદ
ચંડપ્રસાદ
સામાજી
શરીસિંહ
સેમસિંહ
આસ્ના–રાજા (અનેક)
આસરાજ (અક્ષરાજ),
લુનીગા, માલાદેવ, વસ્તુપાળ, તેજપાળ
લુણિગ, મેલદેવ, વસ્તુપાળ, તેજપાળ ઉપરની ક્ષતિઓ એક યા બીજી રીતે આપણે ચલાવી લઈએ. પણ હવે પછી રજા થતી પાઠાફેર વાતે ખરેખર આપણું હૃદયને આઘાત પહોંચાડે તેવી છે, ને ગમે તેવો ઈતિહાસત્ત એને પડકારી શકે તેમ છે.
આ પુસ્તકમાં પહેલી નજરે જે બેએક ફકરા નજર સામે તરી આવ્યા તે નમૂના ખાતર સંક્ષેપમાં નીચે આપું છું. લેખક મહાશય લખે છે કે–
તે મંદિર બાંધનારાઓ માટે આમાંના સૌથી પહેલા માટે ( વિમળશાહ) આપણે. ડુંક જ જાણીએ છીએ. બીજા બે માટે (વસ્તુપાલ-તેજપાલ) આપણે ડુંક વધારે જાણીએ છીએ. પરંતુ સંતોષપૂર્વક જાણવા મળે છે કે તેઓ ઐતિહાસિક પુસા ન હતા, પરંતુ સામાન્ય માનવી હતા.” (પૃષ્ઠ ૪૭)
આમાં ઐતિહાસિક પુરુષે ન હતા, પરંતુ સામાન્ય માનવી જ હતા, એ વિધાન સમજાતું નથી. ઈતિહાસમાં છે. એ પ્રસિદ્ધ પુરુષે છે. ને એકી અવાજે ઓઝા સાહેબ જેવા પુરાતત્ત્વવિદેએ પણ સ્વીકારેલા છે. વળી એ સામાન્ય માનવી હતા, એ જાણીને લેખકને સંતોષ થાય છે. એનો અર્થ કંઈ સમજાતે નથી. હવે આગળ ચાલતાં પૃ. ૪૪માં તેઓશ્રી લખે છેઃ
અહીંના સ્થાનિક માણસમાં એક વાત પ્રચલિત છે, કે જ્યારે વિમળશાહ અહીં પ્રાંત-સૂબા તરીકે હતા ત્યારે તે લૂટારુંઓની ટોળીઓને અહીં રક્ષણ આપતાં અને લૂંટારૂ ઓની ટોળીઓ તેને આ માટે સારા પૈસા આપતી. આ રીતે તેણે સારે એ પૈસે પ્રાપ્ત કર્યો હતો, અને તે પૈસાથી તેણે મંદિર બનાવ્યું છે. આ વાત સાચી માની શકાય તેવી નથી. છતાં પણ વીતી ગયેલા સમયની વચ્ચે આપણે તેના પાપને ભૂલી જઈએ, કારણ કે તેણે આવું અદ્દભુત સ્મારક રચ્યું છે.”
અહીં ગમે તે ઈતિહાસને અભ્યાસી એ વાત સંક્ષેપમાં કહી શકે તેમ છે, કે વિમલમંત્રીના ઈતિહાસને અહીં વિકૃત રીતે જોવામાં આવ્યું છે. સત્ય ઈતિહાસ એ છે, કે એ વખતે આ બે ભાઈઓ ને મંત્રી ને વિમલશાહ અણહિલવાડના રાજાઓના સેવક હતા. આપબળથી વિમળશાહ સેનાપતિ બન્યા. આ વખતે આબુ પહાડ ને તેને પ્રદેશ ગુજરાતના તાબામાં હતા. (અત્યારની દુઃખદ ચળવળ સાથે આને સંબંધ નથી). અહીં ચંદ્રાવતીમાં પરમાર ધંધુકરાજ રાજ્ય કરતે હતે. એ વારંવાર ભીમદેવની સત્તા સામે માથું
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ]. આબૂ-રાણકપુરનાં જગપ્રસિદ્ધ દેરાં [ ૧૭૩ ઊંચકો. આથી ભીમદેવે વિમળશાહને સૈન્ય લઈને તેને જીતવા મોકલ્યા. વિમળશાહની રણશુરતાથી ડરીને ચંદ્રાવતીને ધંધૂકરાજ નાસી ગયો. ભીમદેવે વિમળશાહને દંડનાયક બનાવી ચંદ્રાવતીમાં રાખ્યા. પાછળથી વિમળશાહે ધંધુકરાજને બેલાવ્યો ને રાજા ભીમદેવ સાથે સંધિ કરાવી દીધી. રાજા ધંધૂકે પછી સદા પાટણની આણુ માની. વિમળશાહનું લેખકને મન આ પાપ ગણાતું હોય તે ગણી શકાય. બીજું કોઈ પાપ મળતું નથી. વૈરભાવે પરસ્પર છ કાઢેલી ગપાછક જેવી વાતને આજના વૈજ્ઞાનિક યુગમાં લેખકે સ્વીકારવી ને પુસ્તકમાં દાખલ કરવી એ સંસ્કારી ને સુજન લેખકવર્ગ માટે ઉચિત નથી, ને પોતાની શુદ્ધ બુદ્ધિ પર શંકા આણવા જેવું છે. આ વિષે ઉક્ત ગ્રંથનું એક વધુ લખાણ રજૂ કરીશું. કુંભારીઆ કે કુંભાણું –
આ જેનનાં પાંચ દેવાલયનું જૂથ છે. અહીંથી નીકળતાં આરસ જ એ મંદિરે બાંધવામાં વપરાય લાગે છે. તેનું નકશીકામ ઘણું જ ઉત્તમ પ્રકારનું છે અને કલાના ઉપાસકે તે કૃતિઓ માટે ખૂબ જ માન ધરાવે છે. તેની આસપાસના પથ્થર યાત્રાળુઓને બતાવવામાં આવે છે, જે નીચેની દંતકથાનાં પૂરક છેઃ
“વાત એવી છે કે કુંભાણું નામના અંબાજીના મંદિર નજીક આવેલા ગામમાં વિમળશાહ રહેતા હતા. તેણે ત્યાં તે વીસમા તિર્થંકર “પાર્શ્વનાથ' નાં ક૬૦ મંદિરો બંધાવ્યાં હતાં,
માતાજી” જેઓ વિમળનાં રક્ષક અને માર્ગદર્શક તરીકે કામ કરતાં હતાં તેઓને આ બાંધકામ જોઈ ઈર્ષા થઈ અને તેને દર્શન દઈ સીધે પ્રશ્ન કર્યોઃ “આ મંદિર તે કોની મદદથી બંધાવ્યાં છે?”
“મારા ગુરુની મદદથી,” વિમળશાહે જવાબ આપો.
“દેવીએ તેને ત્રણ વાર આ સવાલ પૂછયો અને ત્રણે વખત વિમળશાહે એ જ જવાબ આપે. પિતાની અવગણનાથી ગુસ્સે થઈને તથા ઈર્ષાને લઈ માતા બૂમ પાડી ઊડવાંઃ “દેડ વિમળશાહ, દેડ, હજી વખત છે.”
વિમળે જોયું કે માતાજી જે કહી રહ્યાં છે તે જ કરવા ચાહે છે. એટલે તે નાઠો અને અંબાજીના મંદિરના ભોંયરામાં થઈ આબુ પર્વત પર સલામત રીતે પહોંચ્યા. ત્યાં સુધી તેણે દેવા જ કર્યું. કાપેલા માતાજીએ પછી પિતાનું સંહારનું કાર્ય આરંળ્યું સાંજ પડતાં પહેલાં તે ૩૬૦ પૈકીનાં પાંચ સિવાય બધાં મંદિરે જમીનદોસ્ત થઈ ગયાં. પાંચ મંદિરે તેમણે એટલા માટે રાખ્યાં કે જેથી લેકે જોઈ શકે કે પહેલાં શું હતું અને તેમના કોપનું પરિણામ કેવું ભયંકર આવે છે. આ વાર્તાની સત્યતાની સાબિતી તરીકે આ ચુનાળા પથ્થરો હજી બતાવવામાં આવે છે જ્યારે શ્રદ્ધાળુઓ તેને ધરતીકંપનું પરિણામ જણાવે છે. ”
અહીં લેખકે હંમેશાં પરસ્પરના વેરભાવ વધારવામાં માનતા પેટભરા લેકેએ ઘડી કાઢેલીઅંધશ્રદ્ધાળુ લેકેને ભરમાવનારી વાતને વચન આપ્યું છે પણ એ સામે તેઓએ એવી જ દંતકથાઓ પર લક્ષ આપ્યું હતું તે આવી વાતોથી પુસ્તકનાં પૃષ્ઠનાં પૃષ્ઠ ભરવાં ન પડત.
આની સામે રજૂ કરી શકાય તેવી વિમલ પ્રબંધમાં એક વાર્તા આવે છે: સેનાપતિ વિમલશાહ મંદિર બંધાવતા હતા, ત્યારે વાલિના નામને એક વ્યંતરદેવ એને તેડી પાડત હતે. વિમલશાહે અંબિકાદેવીનું આરાધન કર્યું. દેવી હાજર થયાં ને કહ્યું કે તને ક્ષેત્રપાલ હેરાન કરે છે. તેને નૈવેષથી સંતુષ્ટ કરજે, વિમલશાહે મીઠાઈ કરી તેને મધ્યરાત્રિએ આમંચે,
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮ પણ ક્ષેત્રપાલે કહ્યું હું પશુબલિ ચાહું છું. વિમલશાહે કહ્યું. હું જૈન છું. મનમાંસ આપી ન શકું. મીઠાઈ લઈ રાજી થા, છતાં ક્ષેત્રપાલ દેવ ન માન્યા. એટલે વિમલશાહ તલવાર ખેચીને યુદ્ધ કરવા ધાયા. ક્ષેત્રપાલ આવું અપૂર્વ પરાક્રમ જોઇ પ્રસન્ન થયા ને ચાલ્યા ગયા.
મારા આ તીર્થાંના પ્રવાસમાં મેં તો જોયું છે કે જૈના ને હિન્દુ અહીં એટલા તાત અની ગયેલાં છે, કે જે જોઈ ને ખુશી થાય. આ તીર્થાંના મૂળમાં ઉદારતાનેા તે ધમ બધુત્વને જ ખ્યાલ છે. આ જમીન બ્રહ્મણેાએ જ આપી. બદલામાં વિમળશાહે જમીનને રૂપાથી આવરી દીધી, શૈવાપાસક રાજા ભીમદેવ તે રાજા કે એને પેાતાની મજૂરી આપી. માતા અંબિકાની વિમલમંત્રીએ આરાધના કરી, એ હાજરાહજૂર થયું. તે વિમળશાહનાં પત્નીએ પુત્રને બદલે અંબિકાદેવી પાસે પવિત્ર દહેરાંની માગણી કરી. તે આ જગપ્રસિદ્ધ દેવાલયો સર્જાયાં. કેટલેા સુંદર ભવ્ય તે ઉદાત્ત ઇતિહાસ !
એને આપણે આપણા મનના મેલથી કે કલંકિત કરવા બેઠા છીએ ? રે! ખ ઉધાડીને કાઈ પણ જીભે તે જૈન દહેરામાં હિંદુનાં માનનીય દેવ દેવીઓની પૂજા ચાલે છે તે બ્રાહ્મણુ પૂજારીએ એ જૈતાના માનનીય દેવાની પૂજા-સેવા કરે છે.
આ ઉપરથી એ વાત આપોઆપ ઊગી આવે છે, કે મુનિરાજશ્રી જય'તવિજયજીનાં પ્રમાણભૂત, તટસ્થવૃત્તિથી લખાયેલ પુસ્તકેાની સસ્તી આવૃત્ત સમાજે કાઢવી જોઈ એ, અને એ કઈ મા' કાર્ય નથી જ.
વ્યાર્મિક શ્રદ્ધાથી વિશેષ રુચિ એ વખતે લલિત કલા તરફ હતી, જે મોટાં મેટાં મદિશ ખનાવવાની પ્રેરણા આપતી. પાછળના કેટલાય જમાનાથી દેશમાં પૂજી એકત્ર થઈ રહી હતી. આ ફાલતું પૂછ મદિરા બનાવવામાં તે કારીગરીના કામમાં ખર્ચ થવા લાગી, એનું જ કારણુ છે કે મહમદ ગજનવીએ અનેક મદિરા તાડયાં, તેાય હિંદુઓની આ પ્રવૃત્તિ ન દુખાણી. ગુજરાતના ચાલુકય રાજ્યના દક્ષિણ છેડા પર જ્યારે મહમ્મદ સામનાથને તાડી રહ્યો હતા, ત્યારે તે જ સમયે, તે જ રાજ્યના ઉત્તર છેડા પર આબૂતી પાસે દેલવાડા ગામમાં આદિનાથનું વિશાલ મંદિર તૈયાર થઈ રહ્યું હતું, જે સગેમરમર પરની ખારીક નકશી માટે ભારતભરમાં અનુપમ રચના છે.”
भारतीय इतिहासका दिग्दर्शन
For Private And Personal Use Only
श्री. जयचंद्र विद्यालंकार
सं. श्री. जायसवाल
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાતન વૈશાલી અને તેનાં અવરોષો
લેખક :—શ્રીયુત પ, ચીમનલાલ લલ્લુભાઇ ઝવેરી, વૈદ્ય
જગમાં જેણે મહાસતીની ખ્યાતિ મેળવી છે એ સીતા દેવીની જન્મભૂમિ વિદેહદેશ અને મિથિલા નગર · રામાયણ 'ના વાંચનારને અજાણ્યાં નથી. એક સમયે વિદેહદેશની રાજધાની રૂપે એ નગરી વિશાળ હતી. ભગવાન મહાવીર પણુ મિથિલામાં વિચર્યાં હતા અને ચતુર્માસ કરી તેમણે પોતાના ગણધર શિષ્યાને આગમશાસ્ત્રને ઉપદેશ પણુ આપ્યા હતા. એ સમયે જ આ નગરી ક્ષીણ થતી હતી. રાજન્યકુલીનાએ ગણુરાજ્યની સ્થાપના કરી પોતાના યૂથનુ પાટનગર ગંડકી કિનારે સ્થાપ્યું હતું અને ધીમે ધીમે તેને ગઢ મેાટા કરવાની ફરજ પડવાથી તેનું નામ વિશાલા પડયુ હતું. જે ગઢની ઉત્તર દીવાલ ૩૭૮ ગુજ, દક્ષિણ દીવાલ ૩૯૦ ગજ, પૂર્વાં દીવાલ ૮૨૭ના ગજ અને પશ્ચિમ દીવાલ ૮૨૫ ગજ ૧ હતી, વૈશાલીને આ રાજગઢ વિશાળ બતી ચૂથો હતા.
ઉપરોક્ત વૈશાલીના ગઢ પૂર્વ ઉત્તર અને પશ્ચિમ બાજુએ જળાશયાથી વીંટાયેલા છે. શિયાળામાં અને ચામાસામાં દક્ષિણ ખાજુએથી ગઢ ઉપર જઈ શકાય છે.
શ્રમણ નિર્ગ'થ ભગવાન મહાવીરની માતા ત્રિશલાનું નામ વિદેહદિશા હતું. એટલે વૈશાલી ભગવાન મહાવીરનું મેાસાળ હતું. ગણરાજ્યના ઉપરી રાજા ચેત્તદેવ વČમાનકુમારના મામા થતા હતા. રાજવ`શમાં સ્ત્રી પ્રસવ સમયે પિતૃગૃહે જતી નથી, આથી વૈશાલી કુમાર વમાન— મહાવીરનું જન્મસ્થાન નથી.
શ્રમણુ નિગ્રંથ મહાવીરની આસરે છપ્પન વર્ષની ઉમરે કુટુંબ કલહમાંથી મગધ અને વિદેહનું (ભગવતી સૂત્ર તથા નિર્માલિકાસૂત્ર નિષ્ટિ) કંટકશિક્ષા યુદ્ધ થતાં બે દિવસમાં કોટવિધ મનુષ્યા મરણુશરણુ થતાં બાર વર્ષે વૈશાલી ભાગ્ય' હતું. આથી ત્યાંના રહેવાસીએ એ નગર તજીને વિદેશ ચાલ્યા ગયા. તેઓ શ્રાવક હોવાથી શ્રાક અને સજલને કહેવાતા હતા.
ઉપર જણાવેલા કિલ્લામાં બાર ફુટ ઊડું ખોદતાં એક ગણેશ મૂતિ મળી હતી. સૂંઢાકૃતિવાળી મળતી મૂર્તિઓને ગણપતિ કહેવાની પ્રથા છે, પણ કેટલીક વખત તે ખીજાતી જ મૂર્તિ હોય છે, એ વિશે મેં ‘ઈડરના ઇતિહાસમાં 'માં ફોટા-પ્લેટા સાથે એવી મૂર્તિએ કાની હાય છે તે જણાવ્યું છે. વસ્તુતઃ એ ગણપતિની મૂર્તિ હોતી નથી.
ગ્મા પ્રતૅાનુ મૂળ પ્રાચીન નામ વિદે છે. પાછળથી રાજવહિવટી વિભાગના વ્યવહારના સખમે ૩ તિમુન્તિ શબ્દ ઉપરથી લોકા તેને તિવ્રુત્ત નામે ઓળખતા. વિક્રમની ચૌદમી
(૧) ડોકટર બ્લાશના માપ મુજબ સ. ૧૯૫૯માં, (૨) દેશાથી શકે। તેમનાથી અલગ હતા. (૩) તિવ્રુત્તિમાં ગંડકી, ગગા. કાસી અને હિમાલયામૃત પ્રદેશ સામેલ હેાવાના સંભવ છે. આ અવસ્થા સૂચક જે મહારા મળી છે તેના ઉપર નીચે પ્રમાણે લખેલુ' છે. આ વહિવટી ગેડવણ મૌ કે રાધકાળ સમયની હોવાના સભવ છે. ઉપરષ્ટિ નદીઓ પૈકી કયા નદીપ્રદેશ તિમુન્દ્રિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬ ]
શ્રી. જેન સત્ય પ્રકાશ |[ વર્ષ : ૧૮ સદીમાં ખરતરગચ્છાચાર્ય જિનપ્રભસૂરિએ “વિવિધતીર્થકલ્પ'માં એ પ્રદેશને તિરહુત’ નામે ઓળખાવ્યો છે.
સરકાર તરફથી વૈશાલી ગઢના થયેલા ખોદકામમાંથી મળેલા સિક્કાઓ ઉપરના લેખોમાં મળતા કેટલાક અધિકારી સૂચક શબ્દો હોવાથી આપણને તે વિશેષ જ્ઞાન આપે તેવા છે; તેથી તેનું વિવેચન કરવું યોગ્ય છે.
ટીપ્પણ ન. ૩ માં નધેિલા સિક્કા ઉપરના લેખોમાં ફરિયા, વિનાશ-રાતિસ્થાપના, સુમરાના, તીનહુમારામા-આ પાંચ શબ્દો છે.
ઉપરની પાંચ મહેરો પૈકી ઉપરિકની મહેરમાં ડાબા હાથમાં આઠ પાંખડીના કમળયુક્ત લક્ષ્મીદેવી છે, જેમની બે બાજુએ હાથીઓ તેના ઉપર અભિષેક કરી રહ્યા છે.
સમ્રાટ પ્રિયદર્શીના શાસનવ્યવસ્થા અને મુદ્રા ઉપરના સિનારિત્તિકથાપના શબ્દોને વિચાર કરતાં જણાય છે કે આ મહોર મૌર્ય કાળની હોવી જોઈએ અને તેના રાજ્યકર્તા લિચ્છવીવંશના હોવા જોઈએ, જે પરંપરાગત હશે એમાં શક નથી.
રિ–એ હાલના જિલ્લા કે ઇલાકાસૂચક શબ્દ હે જોઈએ તેના ઉપરીને મુવઘુપતિ કહેતા. ઘણુંખરું તેઓ રાજવંશીઓ હતા. આ અધિકાર હાલના ગર્વનર કે કલેકટરની બરોબર હશે.
વિનસ્થિતિસ્થાપના – મૌર્યકાળ વ્યવસ્થા મુજબ સમ્રાટ પ્રિયદર્શીના શાસનમાં જણાવેલી સંપત્તિને મુખ્ય અધિકારી હેવાને સંભવ છે.
૧ તીરકુમારામાર:–એ જિલ્લાને ઉપરી અને જાતે મૌર્યવંશી હે જઈએ.
સુમમાચ–એ મૌર્યવંશી રાજકુમારને ખાનગી કારભારી છે પરંતુ આ જાતના સિક્કા ઉપર સાત પાંખડીના કમળ સાથે લક્ષ્મી અને અભિષેક કરતા હાથીઓ છે. એટલે પ્રિયદર્શીના શાસનમાં વાપરેલે કુમાર શબ્દ કેવળ મૌર્યવંશી રાજકુમાર સૂયક નહીં પણ સામાન્ય રીતે રાજવંશીઓ માટે વપરાતો શબ્દ હતો, જે તીરભુક્તિના લિચ્છવી કુમારે માટે પણ વપરાય છે.
બીજી જાતના સિક્કાઓ ઉપર આ પ્રમાણે લેખ છે – (૨) વૈ)
રાશિનાધિકારપરા (૨) વૈચારિવા(શાહિત્યવિચ) વિષા–ઉપરના સિક્કાઓમાં ખાસ જાણવા જેવા બે શબ્દો છે. એક વૈશાલવિષયાધિપતિ અને બીજો વૈશાલીઅધિષ્ઠાન.
૨ વિષયવિપતિઃ–એ હાલના તાલુકાના ઉપરી મામલતદાર સૂચક છે.
૨ શાદી અઘિણાનવતા–એ મુખી કે કોટવાલ સૂચક છે. ઘણું કરીને તે મુખીસૂચક હે સંભવે, કારણ કે કેટલીક પાછલા કાળની મહેરમાં સપડાયેલા શબ્દ કેટવાલ માટે વાપરેલે મળે છે. કહેવાતો તે નિશ્ચયપૂર્વક કહેવું અઘરું છે –
(१) तीरेभुक्स्युपरिकरणाधिकरणस्य (२) तीरैभुक्तौ विनयस्थितिस्थापनाधिकरणस्य (૩) તીરjમારામાધિસ્થ (૪) ગુર્મારામાપિરાથ.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ] પુરાતન વૈશાલી અને તેનાં અવશેષ [ ૧૭૭
ત્રીજી જાતના સિક્કાઓ આ પ્રમાણે છે:(१) श्रेष्ठि सार्थवाह-कुलिक निगम (२) श्रेष्ठि कुलिक निगम (३) श्रेष्ठि निगम.
શ્રેણી-એ સમગ્ર પ્રજાને અગ્રગણ્ય રાજવંશો ઉચ્ચકુલીન નગરશેઠ છે; જેને રાજસભામાં બીજે નંબરે બેસવાને અધિકાર હોય છે. જેમકે વિનુ છોટા (૨) શ્રેષ્ઠિ પ્રસાર
સાવા –એ જુદા જુદા કુળને એક યુથાધિપતિ, જે માટી વણઝારે લઈ વિદેશ જતે અને સૈનિકે રાખવાને તેને અધિકાર હતા. (જુઓ– જૈનસાહિત્યની અનેક પુરાણકથાઓ) એની મુદ્રામાં આવી છે – (૨) સાર્થવાદ લી""
—િએ જુદા જુદા કુલના નિયુક્ત આગેવાન હતા, જેનું પંચ ગણાતું અને તેને મતદાનને અધિકાર હોવાથી હાલના મલાજો ના જેવા હતા. પાછલા કાળમાં આ વ્યવસ્થા તૂટેલી દેખાય છે. ઘણી જગ્યાએ ગુજરાતમાં પાટિલરે જ મતાદાર છે, આવા મતદારોના નામથી પણ મહેરે મળી છે; જે તેમના નામ સાથે છે –
(8) છિ માસ્ત્ર (ર) કુરિ બોરિવારજી (૨) વૃશિવ ટચ (૪) જિજ હરિઃ (૧) કુરિઝ શોમમદા
આવા કુલિકે પાછલા કાળના દસ્તાવેજોમાં થયેલી સહીઓને આધારે પ્રજાની જુદી જુદી જાતિના અગ્રગણ્ય હતા, જેનું પંચ બનતું એમ જણાય છે. કલિકામાં પ્રથમ, દ્વિતીય એ પણ વ્યવહાર હતું, જેમકે (૧) કથન શુટિકા (૨) પ્રથમ કોહિત તેમ મા તૈયાર—એ વ્યાપારી મહાજન વર્ગ હતો, જેને નિયુક્ત અસર નૈગમ કહેવાતે,
ડૉપૂનરને બાર કુટથી નીચેના ખેદકામમાંથી જે મહોર મળી તેમાં લખ્યું છે કે-વૈતરી અનુસાર સાનિકા. આ અપૂર્ણ અક્ષરવાળી હેવાથી તેને સાચા અર્થ કરો કઠણ છે. આ સિક્કો પુરાણો હવાને પૂરે સંભવ છે. કારણ કે એને છેલ્લે સાનક એ કૌશાંબિપતિ શતાનિકના નામ સૂચક છે. આ ઉપરથી એ પણ અર્થ થાય કે કૌશાંબીનું રાજ્ય ગણતત્રમાં ગણાતું હતું અને સગાઈ સંબંધ તો હતો જ. શતાનિકની રાણ-મૃગાવતી વૈશાલીના રાજા ચેત્તદેવની પટરાણુની સાત દીકરીઓ પૈકીની એક હતી, ડો. ફિલ, છૂટા પડેલા શબ્દોને જોડીને અનુસાર ને વહીવટકર્તા અર્થ કરે છે પણ તે વ્યાજબી નથી. આ મહારને સમય વિક્રમ પૂર્વે પાંચમી સદીને છે.*
ક્ષત્રપોના રાજ્યકાળનાં જે વર્ષો ગણાય છે તે જૈન કાળગણના સાથે મળતા હતા. નથી; એ સંબંધી વિચાર હાલ બાજુ ઉપર રાખી વિદ્વાનોએ ધારેલા સમય મુજબ ઈ. સ. ની ત્રીજી શતાબ્દીની ક્ષત્રપમુદ્રાઓ પણ અહીંથી મળી છે. તેના ઉપર આ પ્રમાણે લેખ --- __ "राज्ञो महाक्षत्रपस्य स्वामीरुद्रसिंहस्य दुहितु राज्ञो महाक्षत्रपस्य स्वामी रुइसेनस्य भगिन्या महादेव्या प्रभुदमाया।"
શ્રીયુત રાખાલદાસ બેનર્જીએ લખેલા “પ્રાચીનમુદ્રા' નામે પુસ્તકના કેટલાક નં. ૧૧માં જોતાં વાલીના સિક્કા પર બે પરિચારક સાથે ભગવાન પાર્શ્વનાથ અંક્તિ જણાય છે. ઉપર જે સિકાઓન વ્યાખ્યા કરવામાં આવી છે તે આ પુસ્તકમાં સમાવેશિત નથી.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૮
મહાક્ષત્રપ રાજા રુદ્રસિંહસ્વામીની દીકરીના દીકરા મહાક્ષત્રપ રાજા રુદ્રસેનસ્વામીની ખૈન મહાદેવી પ્રભુમાની આ મુદ્રા.
ગુપ્ત સમયની મુદ્રા, પણુ અહીથી મળી છે. તે આ પ્રમાણેઃ—
(૧) માવત આહિત્યસ્ય (૨) ગયયનંતો મળવાનું સામ્ય (૨) નમઃ પશુપતે (૪) नागशर्मणः (५) बुद्धिमित्रस्य ( ६ ) त्रिपुररक्ष षष्ठीदत्तः (७) ब्रह्मरक्षितस्य
ઉપર જણાવેલા સિક્કાઓ વિશે ચાક્કસ રીતે કહેવુ મુશીબતલયુ છે. આવા સિક્કાઓ ક્રાણુ પડાવતું હશે અને તેના શા ઉપયેગ હશે. એ પણ કહી શકતું નથી પરંતુ સિક્કા ગુપ્તકાળના હોવાથી એક અનુમાન કરવાને કારણ મળે છે કે મૌર્યકાળમાં ચૈાજાયેલી સતપરિષના સભ્યાતા નામના આ સિક્કા પ્રેમ ન હોય, જે ચેડા રૂપાન્તરે મૌર્યવસ્થાનુ જ અનુકરણ ડાય. એની એક મહેર રામે શબ્દવાળી છે, આ શબ્દ શ્રમણ શબ્દ ઉપરથી થયેલા છે. અને મિત્ર, વૃત્ત અને ક્ષિત સંજ્ઞાએ પુરાતન જૈન આગમામાં શ્રમણેાની જોવામાં આવે છે. જેમકે આર્યસ્ત્ત, અમિત્ર, આર્યતિ યાજ્ઞિનરક્ષિત અને ઝિનજાતિ તેમજ મળવાન શૂન્ય અર્થમાં છે. શૂન્ય શામ્ય આ સધળા સંતપરિષજૂના ચૈત્યવાણી શ્રમયત્તિો લાગે છે. પરન્તુ આ મુદ્રાને ઉપયોગ કેવી રીતે થતા તે કહી શકાતું નથી.
ગુપ્તકાલીન મુદ્રા જે રાજવ'શ સાથે સબંધ ધરાવનાર છે તે આ પ્રમાણેઃ—
(१) महाराजाधिराज श्रीचन्द्रगुप्त पत्नी महाराजा श्रीगोविंदगुप्त माता महादेवी श्रीध्रुवस्वामिनी ( २ ) श्रीपर[मभट्टारक ]पादीय कुमारामात्याधिकरण ( ३ ) श्रीयुवराज भट्टारकपादीय कुमारामात्याधिकरण (४ ) युवराज भट्टारकपादीय बलाधिकरणस्य || ( ५ ) रणभाण्डागाराधिજરા (૬) તંતુવારાધિરળ (૭) ટુકનાથ, મદાવૃતિ !!
તેમજ નામ સાથેની પણ મુદ્રાઓ મળી છે. જેવી કે:—
(१) महादंडनायकाग्निगुप्तस्य (२) भटा श्वपति यक्षवत्सस्य
ઉપરોક્ત સિક્કામાંના કેટલાકના શબ્દો સમજવા જેવા છે તે આ પ્રમાણેઃ |
યુવરાઽમામાસ્યા એટલે યુવરાજના મુખ્ય કારભારી, ચુવા મહાવિરના– એ યુવરાજના હાથ નીચેના સૈન્યતા સેનાપતિ. રમાકારીયા-એ રાણીવાસના કાઠારી વહીવટકર્તા. ટૂંકા વિજળ-ફેજદાર યાને કાટવાળ. કૂંડુનાય ફોજદારી અદાલતના ઉપરી અવલકારકુન-મામલતદાર, મહાયંવાયજ્ઞઃ-અનેક ફાજદારાના ઉપરી મટાક્ષત્તિઃ–ધોડેસ્વાર સૈન્યના ઉપરી.
કુશાન લિપિની મહેાર
અહી એક મહેર કુશાન કાળની પણ મળી છે જેમાં કુશાલિપમાં હારેવસ્ય એ શબ્દો છે, પણ તેના વિશે શું વિવેચન કરી શકાય તેવું નથી.
વૈશાલીનગરને ખૌહત્રચામાં વĐગણુતત્રની રાજધાની તરીકે અને આજુબાજુના દેશને (૧) ત્રિપુર એક બળવાન રાજ્ય હતુ' તે વિશે જીએ-મધ્યભારતકા ઇતિહાસ,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ] પુરાતન વૈશાલી અને તેનાં અવશેષ [ ૧૭૯ વજદેશ કર્યો છે, જેમાં ફગુમુદા નદી આવેલી છે. વજજ શબ્દ પાછળ અમુક ઐતિહાસિક વિષયને સંબંધ છે. પણ અહીં વિસ્તાર કર ઉચિત નથી. જેનાગમેમાં તે વિદ, લિચ્છવી અને મલકીના નામે જ સ્પષ્ટ આપેલાં છે. કોઈ સ્થાન ઉપર વજજ શબ્દનો પ્રયોગ કર્યો નથી. ભારતમાં જેટલા જેને વસે છે અને જેટલા વણિકોએ વૈષ્ણવ કે શૈવધર્મ અપનાવ્યો છે તે સઘળાના પૂર્વ પુરુષોની વાસભૂમિ વિદેહ અને વિશાલા છે. અહીં જ મગધરાજ્ય સાથે ગણતંત્રાધિપતિઓને ખુનખાર જંગ થયો હતો. અહીં જ ભગવાન મહાવીરે ચૌદ ચોમાસામાં નિવાસ કર્યો હતો. અહીં જ તથાગત શ્રમણોની એક પરિષદ્ ભેગી થઈ હતી. આની પાસેના જ વાણિયગામમાં મહાધનિક મહાવીર ભક્ત આનંદ શ્રાવક નિવાસ કરતો હતો. આમ ચિરસ્મરણીય અનેક બનાવોની પુણ્ય સ્મૃતિ આપતા વૈશાલીને તજીને ગણતંત્રાધિપતિઓ માલવામાં જઈ વસ્યા હતા, ત્યાં પણ તેઓ માત્રાના નામે પિતાને ઓળખાવતા. કેટલાક વિદ્વાનું માનવું છે કે વૈશાલી–ગવાન મહાવીરની જન્મભૂમિ છે પણ એ વાત અયુક્ત ભાસે છે. વૈશ્નાલી તે મહાવીરનું મોસાળ છે. છતાં જૈન ઈતિહાસમાં વૈશાલીનું સર્વ શ્રેષ્ઠ ગૌરવ છે, એમાં બે મત છે જ નહીં.
વદેશમાં પુરાતનકાળે હાલ મુજફરપુર જિલ્લે, ચંપારણ્ય, દરભંગારાજ્યને કેટલાક ભાગ, છપરા જિલ્લાના સેનપુર, થાણ સેનપુર, પરસા અને મીરજાપુર ઉપરાંત બીજો પણ પ્રદેશ સામેલ હતા.
- લિચ્છવી, મલકી, વાજી, જટ–ઉ થરિયા વગેરે અનેકને સમાવેશ ગણતંત્રમાં હતો. ભગવાન મહાવીરને જન્મ જથરિયા જાતિમાં થથે હતા. વૈશાલી હાલ બનિયા-બસાઢને નામે પ્રખ્યાત છે. તેની નજીકમાં બખરાગામમાં સમ્રાટ પ્રિયદશોને સ્તંભ છે. પશ્ચિમ પ્રદેશમાં વસતા જેને પિતાની આ પૂર્વવાસ ભૂમિ ભૂલી ગયા હતા, પરંતુ વિદ્વાનોએ એ વાત જાહેર પત્રો દ્વારા પ્રસિદ્ધ કરવાથી હવે તેઓ તેને થોડે અંશે ઓળખતા થયા છે. જેથરિયા જાત આજે પણ એક લડાયક વીર જાતિ છે. લિચ્છવી ગણતંત્ર ભારતમાં એટલું ગૌરવ પ્રાપ્ત હતું કે ગુપ્તવંશી રાજાઓએ પોતાને લિચ્છવી દૌહિત્ર તરીકે ઓળખવામાં ગૌરવ માન્યું છે.
વૈશાલીના ખેદકામમાંથી ૧ હાથીદાંતની દીવી અને બીજી પણ કેટલીક વસ્તુઓ મળી છે. અહીંથી સૌથી મોટામાં મોટી ઈટ ૧૮૧૦૪૨ ઈંચ માપની છે. જે કંઈ ખેદકામ થયું છે તે ગઢમાં જ થયું છે અને તે તેવુ ફૂટ ઊંડે સુધી પહોંચી શક્યું છે. તેમાંથી શું શું મળ્યું તે માટે પુરાતત્ત્વના રીપોર્ટ જેવા ભલામણ છે.
બસાઢ ગામ (હાજીપુરથી ૧૮ માઈલ ઉત્તરે મુજફરપુર જિલ્લામાં રખ પરગણામાં) અને ગઢની પશ્ચિમ બાજુ બાવન પોખરના ઉત્તર ભાગ ઉપર એક નાનું હમણાંનું મંદિર છે. ત્યાં મધ્યકાળની વિષ્ણુ, હર, ગૌરી, ગણેશ, સપ્તમાતૃકા, બુદ્ધ, બોધિસત્વ, અને જૈનતીર્થકરોની ખંડિત મૂર્તિઓ પડેલી છે.
છેલ્લામાં છેલ્લું વૈશાલી કયા વખતમાં નાશ પામ્યું એ વિદ્વાનોને શૈધને વિષય છે.
વૈશાલી મુજફરપુર સ્ટેશનથી વીસ માઈલ કાચી સડક પર ગયા પછી ત્રણ માઈલ ગાડા રસ્તે જવું પડે છે. એની પાસે ચકદાસ, કહુઆ, વાસકુંડ, અને બીજાં ગામ છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦] શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ વૈશાલીની ભૂમિ કંઈક ભૂરા રંગની બરડ છે. ગ્રીષ્મ ઋતુ સિવાયના કાળમાં કમળનાં કે ખીલી નીકળતાં બહુ જ મનહર લાગે છે. આની આસપાસ નાની નાની નહેરો અને કેટલાક તળાવો છે અને જ્યાં ત્યાં કેટલાક ટેકરાઓ છે, જે પચીસ ફૂટ ઊંચા છે, તે ઘણું ખરું માટીને ઈટના છે. સંભવિત છે કે તે ટેકરાઓ ચેત્ય અને સ્વપના હેય.
વૈશાલી પાસેના વસુલુંડ ગામમાં હમણાં જ એક પદ્મપ્રભુની મૂર્તિ મળી છે. કેટલાક વિદ્યાનું માનવું છે કે વસુકુંગામ પ્રાચીન ક્ષત્રિયકુંડ મહાવીર પ્રભુની જન્મભૂમિ છે પણ એ વાત કઈ પણ સંયોગમાં સત્ય જણાતી નથી, વધારેમાં વધારે ધ્યાન આપવા જેવું તે એ છે કે ગામના નામનું પણ મળતાપણું નથી તેમ ભાષાની દ્રષ્ટિથી પણ મહાવીર અર્ધમાગધને ઉપયોગ કરતા એ સાફ જણાવે છે કે ક્ષત્રિયકુંડ મગધ સરહદનું ગામ હતું.
વૈશાલીમાં હાલ ઘણુંખરું મુસલમાન અને હિંદુઓની વસ્તી છે. તેમાં કેટલાંક એવાં પણ માણસો જોવામાં આવ્યા કે જેઓ જૈનધર્મ સાથે સહાનુભૂતિ ધરાવે છે. અહી ૨૦૦૧ માં વૈશાલી સંઘની સ્થાપના થઈ છે. પછી જે ઉત્સવ થાય છે તેથી અહીંના વતનીઓની એ તરફ વિશેષ પ્રીતિ ઉત્પન્ન થઈ છે.
આ ક્ષેત્રનું મુખ્ય સ્થાન વાસર ગામ છે. અહીં એક આઠ ફુટ ઊંચે માટીને ટેકરો છે, તેને અહીંના લોકો રાજા વિશાલને ગઢ કહે છે. અહીં આખા ટેકરા ઉપર ઈટાના ટુકડા પડેલા છે અને મહેશે પણ મળે છે.
આ ગામમાં એક ૨૩ ફૂટ ઊગે સ્તૂપ છે જેના ઉપર શેખ-મમ્મદ કાજીની દરગાહ છે. તેને મીરજીની દરગાહ કહે છે. - કોહુઆમાં એક સ્તૂપ છે, જેના ઉપર સિંહની પ્રતિમા છે. સ્ત્રી જ પાસે બાવીસ કુટ ઊંચો અને બાર ફુટ ઘેરાવાને એ સ્તૂપ છે તે ચુનાર પાસેથી મળતા પથ્થોને બનેલું છે,
ને પોલિશ કરેલું છે. તે જ્યાં ત્યાંથી તૂટી ગયું છે. રાજા અશોકની આકૃતિ છે એમ લોનું અનુમાન છે. અહી' લેકમાં એવી વાત ચાલે છે કે આ સ્તુપ કાશીમાં તૈયાર થયા પછી ગંગા, ગંડક ને નેવલીનાલાને રસ્તે અહી' લાવી તૈયાર કરેલ છે. એ નાળનાં નિશાને પણ સ્પષ્ટ દેખાય છે.
અહીં હાલ બે ત્રણ બીજા મંદિરમાં અશોકના સમય પછીની કેટલીક પથ્થર અને કેટલીક કાંસાની પરશુરામ, સૂર્ય, શંકર, ગૌરી, કાર્તિકેય, રામ, લક્ષ્મણ, સીતા વગેરે અન્ય દેવની મૂર્તિઓ પણ છે. તેમાં એક ગેમુખી મહાદેવની છે. આવી મતિ નેપાળમાં પશુપતિનાથમાં છે, જેને તાંત્રિક કહેવામાં આવે છે.
[અમૃતપત્રિકા વિશેષાંક ૧૯-૪-૧૯૫૭ શ્રી. આર. આર. દિવાકરના લેખ ઉપરથી ]
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શૃંગાર વેરાગ્ય તરંગિણી
[ પરિચય ]
લેખક :—પૂ. પં. શ્રીધુરધરવિજયજી ગણિ
આચાર્ય શ્રીસોમપ્રભાચાર્યનું નામ તેઓશ્રીની સૂકતમુકતાવલિ-સિન્દૂરપ્રકર ’ નામની કૃતિથી જૈન જગમાં સારી રીતે જાણીતું છે. તે કૃતિના ખીજા સૂકતમાં કરેલું કથન તેમની દરેક કૃતિમાં સવળી રીતે સાર્થક થયેલું' જોવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
તેઓ સતાને પ્રાર્થના કરે છે કે, સ ંતે પ્રસન્નમનવાળા થઈને મારા ગ્રન્થાને લાવે, પાણી કમળને જન્મ આપે છે પણ તેની સુગન્ધ તા પવન ફેલાવે છે. એ પ્રમાણે સાને પ્રાથના કરીને તેઓ પાછા વાતને ફેરવે છે કે—અથવા આવી પ્રાર્થના કરવાથી શું? જો કૃતિમાં ગુણુ-દૈવત હશે તો તે સ'તા પોતાની મેળે જ તેને ફેલાવા કરશે અને કૃતિમાં જ ક્રમ નિહ હોય તેા તેઓના ફેલાવાથી પણ શું? દમ વગરની કૃતિના ફેલાવાથી યશને બદલે અપયશના ફેલાવા થાય છે.
66
सन्तः सन्तु मम प्रसन्नमनसो वाचां विचारोयताः, सूतेऽम्भः कमलानि तत्परिमलं वाता वितन्वन्ति यत् । किं वाऽभ्यर्थनयाऽनया यदि गुणोऽस्त्यासां ततस्ते स्वयं, कर्तारः प्रथनं न चेदथ यशः प्रत्यर्थिना तेन किम् ॥ २ ॥ ગુણવાળી સમથ કૃતિ સર્જીતે તેઓશ્રીએ ઉત્તમ કવિએની પ્રથમ પંક્તિમાં પાતાનું નામ સ્થાપિત કર્યુ છે.
તેઓશ્રીની રચેલી પાંચ કૃતિઓ વર્તમાનમાં મળે છે(૧) શ્રીસુસ્મૃતિનાથચરિત્ર (પ્રાકૃત)— (૨) જિનયમ પ્રતિમા ( કુમારપાલપ્રતિષેધ, (૩) :ક્ષતા કાવ્ય, (૪) શ્તસુતાવલિ ( સિન્દૂરપ્રકર ), (૫) શૃંગારવૈરાગ્યતર ગિણી.
આ પાંચ ગ્રન્થામાંથી શ્રીસુમતિનાથરિમ' સિવાયના બાકીના ચાર અત્યંત મુદ્રિત થઇ તે પ્રકાશિત થયા છે.
For Private And Personal Use Only
સ. ૧૨૪૧ માં તેઓશ્રીએ · જિનલમ પ્રતિધ (કુમારપાલપ્રતિષ) ની રચના કરી છે, તેથી તેઓશ્રીનેા સત્તાસમય ૧૩મી સદીના મધ્યકાળ હતા એ સુનિશ્ચિત છે,
પેાતાની માતૃભાષા ઉપરાંત સ'સ્કૃત અને પ્રાકૃત ઉપર તેથ્યાશ્રીનુ અદ્રિતીય પ્રભુત્વ હતું તે તેમના તે તે ગ્રન્થા ઉપરથી સ્પષ્ટ જણાય છે.
कल्याणसारसविता न हरे क्षमोह, कान्तारवारणसमान जयाचदेव; धर्मार्थ कामदमहोदय वीरधीर, सोमप्रभावपरमाममसिद्धरे ॥ १ ॥
આ એક જ શ્લાકના જુદા જુદા સે અથ સમજાવીને તેએાથીએ તાકિ એવુ અણુમાગ્યું" બિદ પ્રાપ્ત ક્યું" છે, એ થતા અન્ય વર્તમાનમાં પણ {વામાન છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ : ૧૮ શબ્દ ખજાને તેમની પાસે અખૂટ છે તે સાથે કલ્પનાની કુશળતાવાળી સુમધુર રચના શકિત પણ સુગ્ધ કરે એવી છે. આ સર્વેનું રમ્ય ને ઉદાત્ત દર્શન તેમની ૪૬ શ્લેક પ્રમાણુની લધુ છતાં અતિમહત્ત્વનું સ્થાન ધરાવતી “શંગારવૈરાગ્યતરંગિણુંમાં થાય છે.
આ ગ્રન્થના ૩૬ શ્વેમાં ૩૬ વિષ અને ૧૧ પ્રકારના છન્દો જાય છે તેને પરિચય આ પ્રમાણે છે.
(૧) ઉપજાતિ વૃત્તના ૧૨ સકો છે, તેમાં દશ સૂક્તો ઈન્દ્રવજી અને ઉપેન્દ્રવજીના મિશ્રણવાળા છે ને બે સૂક્તો ઇન્દ્રવંશાના મિશ્રણવાળા છે. (૨) વસંતતિલકા વૃત્તના ૧૦ સૂકતો છે. (૩) ૮ સૂક્તો શાર્દૂલવિક્રીડિત વૃત્તની છે. (૪) ૬ સૂકો શિખરિણી વૃત્તના છે. (૫) ૩ સૂક્તો માલિની વૃત્તના છે. (૬) ૨ સૂક્તો મંદાક્રાન્તા વૃત્તના છે. (૭ થી ૧૦ ) પૃથ્વી, અનુષ્યરૂ, ચિરા, વંશસ્થ અને ઉપેન્દ્રવજ વૃત્તનું એક એક સૂક્ત છે. એ પ્રમાણે સર્વ મળી ૪૬ સસ્તો છે.
૩૬ વિષયોમાં શબ્દ ચમત્કારની પ્રધાનતા હોવા છતાં ભાવનું ગૌરવ જરી પણ ઘટતું નથી એ વિશેષતા છે. (૧) શરૂઆતના ચાર શ્લોકમાં વાળનું વર્ણન છે. તેમાં –
(૨) શાસ્ત્ર-મિન-કથાજી. યમિત-ગૂંથેલા, ને ચાર-ચકારને પ્રાપ્ત થયેલા. (૨) શેર-શત-શે. લસિત-ચમકતી અને ૪-હા-લ'થી સંકળાયેલ. (૩) ઘર-વ-નર-નાર.
(૪) ડુત્તરમી-અઢંકા-કુનતમ.અલંકૃત-અલંકારયુક્ત, અલં-લકારથી રહિત. (૨) પાંચમા લેકમાં અલિક-લલાટનું વર્ણન છે.
જસ્ટિ-છો. ઈને દીર્ષ કરવાથી. (૩) છઠ્ઠા શ્લોકમાં ભ્રકુટિનું વર્ણન છે.
લ્હાપુતા-ગ્ન. સાધુતરા ને સાધુત-રા. (૪) દષ્ટિપાતનું વર્ણન સાતમા ક્ષેકમાં છે.
* પિત્ત-જાતપમારા-દguતા. કૃતપરમદ-નાશ અને કૃતપરમ–“દ” નાશ. (૫) આઠથી અગિયાર સુધી ચાર લેકમાં મુખનું વર્ણન છે. તેમાં–
(૨) આનન-પપ-નિન, કેપ-પદ, અને “ક” ઉપપદ (૨) મુa-air-બાપુવ. સાકાર અને સ-આકાર, (૨) scક્યત્સર્વ-વાય.
(૪) વન-સાપુત-વન સાધુ-રદ અને સાધુ-અ. (૬) બારમા બ્લેકમાં અધરનું વર્ણન છે.
ચાર-ચીન-શ્વર. અહીન--અને-અ ' હીન. (૭) તેરમાં બ્લેકમાં કુંડલ જોડીનું વર્ણન છે.
હશુ-તહાઇ-પશુધ૮. તરલતરલ - ને તરલતર-લ,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦]. શૃંગાર વૈરાગ્ય તરંગિણું
[ ૧૮૩ (૮) ચૌદમા ક્યાં તાક-કણુંભૂષણનું વર્ણન છે.
તાણા, સારું- (૯) પરમા શ્લોકમાં ગળાનું વર્ણન છે.
- સાદ- અઢ. સાર - ને સ - આર. (૧૦) સોળથી અઢાર સુધી ત્રણ લોકમાં સ્તન સંબંધી વર્ણન છે. તેમાં–
(૧) સ્તન સ્પશને અંગે– – અરું (અ) Wા (જાસુસ).
(૨) રતનતિર- અપૂર્વ - 7 - અ ત્તર. અપૂર્વ – એ – પૂર્વ. નરહિતન- રહિત,
(૩) દસ - કુચ પર સ્થાપન કરેલો હાથ એ સુકૃતની આડે હાથ છે. (૧૧) ઓગણીશથી એકવીસ સુધી ત્રણ કમાં હાથનું વર્ણન છે. તેમાં
(૧) મુક - અનિત - મુકો. ગરાજિત ને ગ – રાજિત.
(૨) વાહો, નવા (૩) રોવર - વોવ - અવઢ. (૧૨) બાવીશમાં લેકમાં અંગદનું વર્ણન છે.
પરમ્ ચં , મં- જયમ. (૧૩) વીશમા શ્લેકમાં વલયનું વર્ણન છે.
ઘટયમ - માર્ચ - કસ્ટમર અયં - ને અ - . (૧૪) વીશમા શ્લોકમાં કરનું વર્ણન છે.
- ajરત- પા.કાન્ત અને ક – અન્ત. (૧૫) પચીશમાં લેકમાં હારનું વર્ણન છે.
ઘર- નીચા- નાનથી - શત ની - થાણ. (૧૬) છવીસમા શ્લોકમાં ઉદરનું વર્ણન છે.
આ નોર - અ! - . (૧૭) સત્તાવીશમાં લેકમાં નાભિનું વર્ણન છે.
નામી - નામીણથ. ન – અભીમય. (૧૮) અઠ્ઠાવીશમાં લેકમાં જઘનનું વર્ણન છે.
ઉધન-સોપશુ- ધન
જડપયુક્ત અને જ-લેપયુક્ત. (૧૯) ઓગણત્રીશમાં ક્રમાં નિતંબનું વર્ણન છે.
નિતંગ-ઉજwતતાપોર- નિં. ઉલલાસિ- તાપ -નોદને ઉલ્લાસિ - ત–અપનેદ (૨૦) ત્રીશમા લેકમાં નૂપુરનું વર્ણન છે.
નપુર-નૂન -પુન ગૂર્વ-7- જનમ્ (૨૧) જી-મા- ફરી. શમ – આતો – શમ – આદૌ. . ૩૧ (૨૨) વધૂ- અણસિતા-પૂ અવસિતાને અનવસિતા ક્ષે. ૩૨
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ (૨૩) તરણું - અનલાસ - દશ – અનિલ - સદશ છે. શ્લો. ૩૩ (૨) વિષયભોગ – પુણ્યકર્માયશન્ય – વિષગ છે. પુણ્યાને આય તેથી થી અને પુણ્યકર્મ ય- શુન્ય. . ૩૪. (૨૫) વિષયસુખ હે નર! કાન્ત નથી પણ નરકાન્ત છે અર્થાત નરક છે અંત એટલે
પરિણામ જેનું એવું છે. કો. ૩૫ (૨૬) વદન કમળના અધર દલનું પાન કરતાં ભોગી ભ્રમરે આખરે બંધનમાં પડે છે. લે. ૩૬ (૨૭) હે થિત હરિણ? શમારામને છેડી નિતંબ સ્થલ ભૂમિમાં ન વિહર. . ૩૭ (૨૮) શાશ્વત સુખના પ્રવાસીને શ્યામ અને કુટિલ કેશની શ્રેણું એ અપશકુન કરનારી
ભુજંગી છે. . ૩૮ (૨૯) નિતબસ્થલી એ કામનું ક્રીડા સ્થળ છે પણ શિવ માર્ગમાં પ્રયાણ કરનારને અધી
કરણ છે. લે. ૩૯ (૩૦) કામિની એ યામિની છે. સ્પે. ૪૦ (૩૧) મૃગેક્ષણ એ ભયંકર અટવી છે. . ૪૧ (૩૨) ભ્રચક્ર એ સંસારીને લેબેડી છે. લે. ૪૨ (૩૩) હાર એ નાભિરૂપી દરમાંથી નીકળેલા કામરૂપી સર્વે મૂકેલી કાંચળ છે. લે. ૪૭ (૩૪) કામ એ કામલ-કમળે છે. . ૪૪ (૩૫) મેક્ષમાર્ગના પ્રવાસીને વિષય વિષવૃક્ષની છાયા લેવી પણ હિતકર નથી. (૩૬) ઉપસંહારના ૪૬ માં શ્લેકમાં ગ્રન્થકાર પોતાના નામને શ્લેષથી સુન્દર રીતે ગૂથે છે
એટલું જ નહિ પણ સાથોસાથ આ ગ્રન્થનું ગૌરવ વધે એવું વર્ણન કરે છે –
सोमप्रभाचार्यमभा च यन्न, पुंसां तमःपङ्कमपाकरोति ।
तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥४६॥ સોમપ્રભા-ચાંદની ચ-અને અમભા-સૂર્યતેજ પુરુષોના જે અજ્ઞાન અંધકારને દૂર નથી કરી શકતા તે અંધકાર પણ આ ઉપદેશલેશ સાંભળવાથી શાંત થઈ જાય છે.
આ ટ્રક પરિચયથી પ્રસ્તુત ગ્રન્થની આછી ખૂબી વાચકના ખ્યાલમાં આવશે બાકી ખરી ખૂબી તે તે ગ્રન્થ મનનપૂર્વક વાંચવાથી આવે.
આ નામને એક ગ્રન્ય બીજે પણ છે. તેના કર્તા શ્રીદિવાકર મુનિ છે. તે બાવન શ્લોક પ્રમાણ છે. તેમાં તે તે અંગપ્રત્યંગનું વર્ણન અહીં છે તે પ્રમાણે એષથી નથી કાં પણ એક બ્રેકમાં શંગાર તો બીજા શ્લોકમાં વૈરાગ્ય એ પ્રમાણે છે. શૃંગારવૈરાગની કેટલીક ઝળક ભર્તુહરિના શતકામાં પણ મળે છે. આ પ્રકારના ગ્રાનો પ્રધાન દેશ માહથી મુંઝાતા છોને શુદ્ધ માર્ગદશન કરાવવાને હેય છે.
આ પરિચય વાંચીને એ હિત–ઉદ્દેશ સિદ્ધ થાય એ રીતે યાનશીલ થવું એ જ શ્રેયસ્કર છે,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈમ કૃતિઓમાં હારિભદ્રીય ઉલ્લેખો
અને અવતરણો લેખ – શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિની પૂર્વે જે સમર્થ જૈન ગ્રંથકાર થયા છે તેમાં હરિભદ્રસુરિનું સ્થાન જેવું તેવું નથી. આ હરિભદ્રસૂરિએ વિપુલ અને વિવિધ સાહિત્યનું સર્જન કર્યું છે અને કેટલીક બાબતો પરત્વે તે એમણે ન ચીલો સ્પષ્ટપણે જણાઈ આવે એ પાળ્યો છે. આને લઈને એમના પછી થયેલા અનેક મુનિવરેએ એમની પુષ્કળ પ્રશંસા કરી છે અને એમની કૃતિઓને યશેષ લામ ઉઠાવ્યો છે. એમાં “ ન્યાયાચાર્ય' યશવિજયગણિનું નામ તે સુપ્રસિદ્ધ છે. એમને “લઘુ હરિભદ્ર ' કહેવામાં આવે છે. | ગુજરાતને જ્ઞાનની વિવિધ શાળાના અભ્યાસ માટે પગભર બનાવવાની તીવ્ર અભિલાષા સેવનાર અને એને સક્રિય બનાવનાર હેમચન્દ્રસૂરિએ કેવળ જૈનોના જ કામની કૃતિઓ ન રચતાં જાતજાતની સાર્વજનીન કૃતિઓ પણ રચી છે. આને લઈને એમની કૃતિઓમાં હરિભદ્રસુરિને નામનિદેશ, એમની કૃતિને ઉલ્લેખ તેમજ એ કૃતિઓમાંથી અવતરણા મળી આવે એવી સહેજે આશા રખાય, પરંતુ સમય અને સાધન અનુસાર આ બાબત અંગે જે તપાસ હું કરી શક્યો છું તે તે આશાને જાણે ઊગતી જ કરમાવી દેતી હોય એમ લાગે છે. આથી કરીને વિશેષ આ સંબંધમાં પોતાનાં મંતવ્યો સપ્રમાણ રજુ કરે એવા ઈશ દાથી હું આ લેખ લખવા પ્રવૃત્ત થયો છું.
અત્યાર સુધીમાં તે મને એકે હૈમ કૃતિમાં હરિભદ્રસૂરિનું નામ જેવા જાણવા મળ્યું નથી. અલબત્ત, મેં પ્રત્યેક કૃતિનાં પાને પાનાં તપાસ્યાં નથી.
હરિભદ્રસૂરિએ વ્યાકરણ, કેશ, છંદ અને અલંકારને અંગે કોઈ કૃતિ રચી હોય એમ જણાતું નથી. હેમચન્દ્રસૂરિએ તે આ ચારે વિષયોનું મનનીય નિરૂપણ કર્યું છે. એમણે કાવ્યાનુશાસનની અલંકાર ચૂડામણિ અને વિવેક સહિત રચના કરી છે.
આ કાવ્યાનુશાસન (અ. ૮, સ. ૮) માં જાતજાતની કથા સમજાવવાનો પ્રસંગ ઉપસ્થિત થતાં અલંકાર ચૂડામણિ, (૫. ૪૬૫ ) માં એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
__ " समस्तफलान्तेतिवृत्तवर्णना समरादित्यादिवत् सकलकथा " વિવેક (પ. ૩૬૫) માં આ અંગે નીચે મુજબ પક્તિ છે –
“જતિ રિમિક્ષ્ય ” આમ આ બંને સ્થળામાંથી એક સ્થળમાં સમરાદિત્યના ચરિત્રથી શું સમજવું તેને હેમચંદ્રસૂરિએ નિદેશ કર્યો નથી, પરંતુ વિદ્વાનોનું માનવું છે કે આ ચરિત્ર તે હરિભદ્રસરિત સમરાઈચચરિય જ છે, કેમકે એનાથી કોઈ વિશેષ પ્રાચીન ચરિત્ર હેમચન્દ્રસૂરિને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬]
શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ મળ્યું હોય એમ લાગતું નથી. વિશેષમાં હરિભદ્રસૂરિની પછી અને હેમચન્દ્રસૂરિની પૂર્વ થયેલા કોઈએ સમાદિયચરિત્ર રચ્યું હોય એમ જણાતું નથી. આ ઉપરાંત ધનપાલે તેમજ ઉદ્દઘોતનસૂરિએ જે સમરાઈચચરિયની પ્રશંસા કરી છે. તે હારિભદ્રીય જ છે. આવી પરિસ્થિતિમાં હું અત્યારે તે એ મત ધરાવું છું કે આ ઉલલેખ હારિભદ્રીય કૃતિને જ લક્ષ્યમાં રાખીને હેમચન્દ્રસૂરિએ કર્યો છે.
હેમચન્દ્રસૂરિએ ન્યાયને અંગે પ્રમાણમીમાંસા રચી છે અને એને સ્વપજ્ઞવૃત્તિથી વિભૂષિત કરી છે. આ એમની રચના પૂરેપૂરી હજી સુધી તે મળી આવી નથી એટલે અનેકાંતવાદના મહાનિબંધરૂપ અનેકાંત જયપતાકા સ્વપત્તવૃત્તિપૂર્વક હરિભદ્રસૂરિએ રચી છે તેનો ઉપયોગ હેમચન્દ્રસૂરિએ આગળ જતાં કર્યો છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
પ્રમાણુમીમાંસા (સં. ૧, આ. ૨, સે. ૧૨ )ની પત્તવૃત્તિ (પૃ. ૪૩)માં વહુ” એવા ઉલ્લેખપૂર્વક નિમ્નલિખિત બે પદ્યો અપાયાં છે – " गम्भीरगर्जितारम्भनिर्भिन्नगिरिगह्वराः । त्वङ्गत्तडिल्लतासङ्गपिशङ्गगोत्तुङ्गविग्रहाः।
रोलम्बगवलयालतमालमलिनत्विषः। वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः॥"
આ બંને પડ્યો હેમચનરિથી પૂર્વકાલીન જયન્ત ભટ્ટની ન્યાયમંજરી (પૃ. ૧૨૯)માં નજરે પડે છે. બંને પદ્યોને અંગે ભેગો “યવાદુ:” જેવો ઉલ્લેખ છે એ જોતાં તે એ બંને પક્ષે એક જ કૃતિનાં હોવાનું અનુમનાય. આવી પરિસ્થિતિમાં હરિભદ્રરિફત પદનસમુચ્ચયને વીસમા શ્લોક જે તટથી શરૂ થાય છે તે અત્ર ઉદ્દધૃત કરાયાનું કેમ મનાય વળી, કેટલાક આધુનિક વિદ્વાને તે પદ્દનસમુચ્ચયમને આ વીસમે શ્લેક હરિભદ્રસુરિએ ન્યાયમંજરીમાંથી લીધાનું માને છે તેનું કેમ? આ સંબંધમાં મેં થોડીક ચર્ચા અનેકાંતજયપતાકા (ખંડ ૨)ના મારા અંગ્રેજી ઉપદૂધાત (પૃ. ૪ર)માં કરી છે.
હરિભદ્રસૂરિની પૂર્વે કઈ એ પ્રમાણમીમાંસા નામની કૃતિ રચી છે એમ અનેકાંતજ્યપતાકા (ખંડ ૨, પૃ. ૬૮) ઉપરથી જણાય છે. શું આ હારિભદ્રીય ઉલ્લેખ હેમચન્દ્રસૂરિને પિતાની કૃતિનું નામ પ્રમાણમીમાંસા રાખવામાં પ્રેરક બન્યું હશે ?
હેમચન્દ્રસૂરિએ ભેગશાસ્ત્ર રચ્યું છે એટલું જ નહિ પણ એના ઉપર પડ વિવરણ પણુ રચ્યું છે. આ વિવરણમાં અનેક અવતરણો એમણે આપ્યાં છે એથી આના મહત્ત્વમાં વૃદ્ધિ થાય છે. આ વિવરણ સહિત મૂળનું સંપાદન કરનારે અવતરણેનાં મૂળ સ્થાને નિર્દેશ કર્યો નથી એટલું જ નહિ પણ આ અવતરણોની અકારાદિ ક્રમે સૂચી પણ આપી નથી. આ તેમજ અન્ય કેટલીક બાબતે વિચારતાં એમ જણાય છે કે આ વિવરણનું સમીક્ષાત્મક પદ્ધતિએ સંસ્કરણ થવું ઘટે. તેમ થાય તે આમાં કયાં કયાં હરિભદ્રસૂરિની કૃતિઓને પ્રભાવ પડે છે તે સહેજે ખ્યાલમાં આવે. અત્યારે તે આ સંબંધમાં હું થ્યાછવાયા વિચારો જ રજુ કરું છું –
યોગશાસ્ત્ર(પ્ર. ૧)માં . ૪૭–૫૬માં પત્ર ૫૦ અ. આમાં ગૃહિધર્મ તરીકે ન્યાયસંપન્ન વૈભવ ઇત્યાદિને ઉલ્લેખ છે. એ હારિભદ્રીય ધર્મબિન્દુનું સ્મરણ કરાવે છે.
[ જુઓ: અનુસંધાન પૂ૪ : ૧૯૦ ]
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
खेडका जैन शिलालेख लेखक :-श्रीयुत अगरचंदजी और भंवरलालजी नाहटा आठवीं शतीसे राजस्थानमें जैनधर्मका प्रचार उत्तरोत्तर बढा है। अद्यावधि राजस्थानमें प्रात जैन मूर्तियोंमें संवतोल्लेखवाली पिंडवाड़ास्थित धातुमय विशाल कायोत्सर्ग-प्रतिमाएं सबसे प्राचीन हैं । ' कुवलयमाला की प्रशस्तिके अनुसार इसी शताब्दीसे श्रीमालमगर आदिका प्रदेश जैन मन्दिरोंसे व्याप्त हो गया था । श्रीमाल, पोरवाड़, ओसवाल जातियां भी इसी समयके आसपास प्रकाशमें आयीं। ___ राजस्थानमें मारवाड़का प्रदेश जैनधर्मके प्रचारकी दृष्टि से सविशेष उल्लेख योग्य रहा। इस प्रदेशके गांव गांवमें जैन विद्वानोंने पहुंचकर अहिंसाधर्मका सन्देश सर्वत्र प्रसारित किया । लाखों क्षत्रियादि लोगोंको मांसभक्षण और बलिप्रथासे विरत कर जैनधर्मानुयायी बनाये । यहांके राजा महाराजाओंसे भी जैन विद्वानोंका सम्बन्ध बहुत अच्छा रहा है। करे महाराजा तो उन्हें अपना गुरु ही मानते थे। यहांके जैनोंका शासन-संचालनमें भी बहुत बड़ा हाथ रहा है । शताब्दियों तक मंत्रित्वका भार कुशल जैनोंके कंधों पर रहा और उन्होंने अपनी अप्रतिम प्रतिभा और व्यवहार-कौशल्यका परिचय देते हुए इस देशकी सर्वांगीण उन्नतिमें हाथ बटाया।
इस प्रदेशके गांव गांवमें जैनौका निवास होने एवं उनके समृद्धिशाली होनेके कारण जैन मंदिर व मूर्तियोंका निर्माण भी उल्लेखनीय रहा है । मुसलमानी शासनकालमें राजपूत लोग अपनी मातृभूमिकी रक्षाके लिये बराबर कटिबद्ध रहे, फलतः अन्य प्रदेशोंकी अपेक्षा इस प्रदेशको सुरक्षा भी मुसलमानी साम्राज्यके क्रूर, अत्याचारी शासनमें भी ठीक रही; पर मरुप्रदेशमें जलाभाव होनेके कारण अकालादिके उपद्रव रहे हैं। आपसी लड़ाइयोंमें भी राजपूतोंने पर्याप्त हानि उठाई । इस लड़ाइयों और अकालादिके कारण बहुतसे प्रदेश उजड़ गये । छोटे छोटे गांवोंकी अधिवासी जनता निकटवर्ती नगरोंमें जा वसी, फलतः बहुतसे स्थानोंके जैन मंदिर व मूर्तियां पूर्णतः सुरक्षित नहीं रह सकी । ग्यारहवींसे सतरहवीं शतीके बीचमें इस प्रदेशमें बहुतसे बड़े बड़े जिनालय, जो कला एवं शिल्प-स्थापत्यकी दृष्टि से अत्यन्त महत्त्वपूर्ण हैं, निर्मित हुए । सोलहवीं शतीमें मूर्तिपूजाके विरोधी लोकामतका प्रचार इधर भी बढा और परिणाम स्वरूप सतरहवीं शतीके बाद पूर्ववत् अटल श्रद्धा और एकमान्यता न रह सकी। अठारहवीं शतीसे तो स्थानकवासी और उन्नीसवीं शतीमें तेरापंथका प्रचार होने के बाद स्थान स्थान पर जैनसंघ दो भागोंमें विभक्त दग्गोचर होने लगा। बहुतसे
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१८८] श्री. मेन सत्य
[वर्ष:१८ स्थानोंमें मूर्तिपूजकोंके घर नगण्य रह गये, या सभी अमूर्तिपूजक बन गये; इससे जैन मंदिर रहते हुए भी उनकी पूजा-प्रतिष्ठा और जीर्णोद्धारादिकी व्यवस्था अड़बड़ा गयी। मेवाड़ और बीकानेरके स्थली प्रान्तमें अनेक स्थानोंमें जैन मंदिर विद्यमान हैं पर उनके माननेवाले न रहनेसे बड़ी आशातना हो रही है।
मारवाड़ प्रदेशमें तेरहवीं शतीमें एक बड़ा परिवर्तन आया। पूर्ववर्ती शासन समाप्त होकर राठौड़ साम्राज्यका उदय हुआ । यद्यपि जैनोंके लिए वह अनुकूल ही रहा । राठोड़ोंकी प्राचीन राजधानी खेड़ों थी जो स्थान पहले गुहिल राजपूतोंक अधिकारमें था । गोहिलोके डांभी मंत्रियोंने उनसे असंतुष्ट हो राठौड़ोंको बुलाया और उन्होंने गोहिलोको हटाकर अपना साम्राज्य स्थापित किया । इस समय यहां जैनोंका भी अच्छा निवास और प्रभाव पाया जाता है । यद्यपि अब वहां कोई जैन मंदिर विद्यमान नहीं है फिर भी कुछ वर्ष पूर्व जलाशय खोदते हुए एक परिकर व एक खडित जैन प्रतिमा मिली थी। मूर्ति मस्तकविहीन होनेसे वापस गाड़ दी पर परिकरको तत्रस्थ श्रीरणछोड़जीके मन्दिरकी सामनेवाली दिवालीमें लगा दिया गया था । इस पुण्यकार्यमें हमारे पुस्तकाध्यक्ष श्रीयुत बद्रीप्रसादजी साकरियाका विशेष हाथ रहा है । इस परिकर पर जो लेख है उसका फोटो भी हमें श्रीसाकरियाजीसे प्राप्त हुआ है । यह शिलालेख सं. १२३७ का है और ८ पंक्तियोंमें खुदा हुआ हैं, जिसकी प्रतिलिपि इस प्रकार है
१ ॐ॥ श्रीखेटे श्रीभावहि]डाचार्यगच्छे श्रीऋषभदेव २ चैत्ये वैद्यमनोरथ आभू माणिक थेहर आंबड़ ३ पुत्र वीरचंद्र देसल पुत्र पाल्हण आभू पुत्र २ महंद्र ४ नागदेव नारायण मनोरथ पुत्र ऊदिग माणि५ क पुत्र जिणचंद्र नेमिचंद्र थेहरपुत्र पउंदेव जग ६ देव सोभनादिभिः वैद्य जसपाल सिंधलश्रेयार्थ ७ श्रीरिषभदेवचैत्ये तोरणं कारापित । प्रतिष्ठितं श्री ८ विजयसिंहसूरिभिः ॥ संवत् १२३७ आषाढ़ वदि ७
खेड़के जैन इतिहासकी गवेषणा करते हुए कतिपय उल्लेखनीय बातें ज्ञात हुई जिनका निर्देश कर देना भी यहां अनुचित नहीं ।
खरतरगच्छकी " युगप्रधानाचार्य-गुर्वावली" के अनुसार यहां सं. १२४३ में श्रीजिनपतिसूरिजीका चतुर्मास हुआ था। श्रीजिनेश्वरसूरि 'संयमश्रीविवाहवर्णन-रास'के अनुसार सं. १२५८ चैत्र कृष्णा २ को यहांके श्रीशांतिनाथ जिनालयमें श्रीजिनपतिसूरिजीने 'षष्टिशतक'
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A' : १०] ખેડકા જૈન શિલાલેખ
[१८ निर्माता भंडारी नेमिचन्द्रके नन्दन अंबड़कुमारको, दीक्षित किया था । आपका दीक्षानाम वीरप्रभ और आचार्यपट्टानन्तर श्रीजिनेश्वरसूरि प्रसिद्ध हुआ। संयमश्रीके विवाहका. वर्णन बड़ा सुन्दर होनेसे यहां खेड़से संबंधित कतिपय पंक्तियां उद्धृत कर दी जाती हैं :
"कुसलिहिं खेलिहिं जानउत्र पहुतिय खेड मझारि । उच्छवु इयउ अइपवरु नाचइ फर फर नारि ॥ २० ॥ जिणवइसूरिण मुणिपवरो देसण अमियरसेण । कारिय जीमणवारि तहि जानह हरिसभरेण ॥ २१॥ संति जिणेसर वर भुवणि मांडिउ नंदि सुवेहि ।। वरिसइ भाविय दानजलि जिम गयगंगणा मेह ॥ २२ ।। तहि अगयारिय नीपजइ झाणानलि पजलंति । तउ संवेगहिं निम्मियउ हथलेवउ सुमुहुत्ति ॥ २३ ॥ इणि परि अंबड वर कुमरु परणइ संजम नारि ।
वाजइ नंदिय तूर घण गूड़िय घर घर वारि ।। २४॥ हमारी “ दादा जिनकुशलसूरि" पुस्तकके परिशिष्ट 'क' के विवरणानुसार यहांका छाजहड़ उद्धरण साह सं. १२४५ में खरतरगच्छानुयायी हुआ । उसने यहां पर महाउत्तुंग तोरणप्रासाद बनाया था जिसकी प्रतिष्ठा श्रीजिनपतिसूरिने.. की थी। विशेष संभव है कि वह उपर्युक्त शान्तिनाथ प्रासाद ही हो। उद्धरण और उसकी पत्नी दोनों बड़े धर्मिष्ठ थे। जिनकी प्रशंसा श्रीजिनपतिसूरिजी द्वारा किये जाने पर अंतिम हिन्दू सम्राट पृथ्वीराज चौहाणके मान्य सेठ रामदेव उद्धरणकी विशेषता जाननेके लिए खेड़नगर पहुंचे और वहां जानेसे सूरिजीके कथनकी विशेष प्रतीति प्राप्त कर आनंदित हुए।
उद्धरणशाहके सुपुत्र मंत्री कुलधरने श्रीजिनेश्वरसूरिजीके समय बाहड़मेरमें उत्तुंग तोरणमय प्रासाद बनाया। इसी छाजहड़ वंशमें आचार्य श्रीजिनचंद्रसूरि, उनके पट्टधरः श्रीजिनकुशलसूरि, श्रीजिनपद्मसूरि और श्रीजिनभद्रसूरि आदि प्रभावक आचार्य हुए। खरतरगच्छकी वेगड़शाखाके अधिकांश आचार्य इसी शाखाके हुए। आज भी छाजहड़गोत्रीय श्रावक खरतरगच्छके अनुयायी हैं ।
'युगप्रधानाचार्य-गुर्वावली' के अनुसार संवत् १३८३ में आचार्य श्रीजिनकुशलसूरिजी जालोरसे विहार कर समियाणा होते हुए यहां पधारे थे। - खेड़में अभी रणछोड़सयजीके मन्दिरके अतिरिक्त वस्तीका सर्वथा अभाव है। वर्षाकालमें कृषिकार्य निमित्त कुछ लोग अवश्य ही आ जाते हैं। यह स्थान बालोतरा और महेवानगर,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૮
1
( श्रीनाकोड़ाजी ) से ५ मील दूरी पर लूणी नदीके तट पर है। बालोतरासे बाहड़मेर जाती हुई रेलगाडी “ खेड़ टेम्पल हाल्ट ,, स्थान पर ठहरती है । यहांके जैनेतर मन्दिर भी १२वीं शतीके लगभग हैं जिनके संबन्धमें हमारी सम्पादित 'राजस्थान भारती' मे हालही में एक सचित्र लेख प्रकाशित हुआ है ।
यहां प्रति पूर्णिमा छोटा मेला और भाद्रवा सुदि ८ का मेला लगता है ।
खेड़की भांति मारवाड प्रदेशमें और भी अनेक प्राचीन स्थान जैन इतिवृत्त से संबंधित हैं जिनकी शोध अवश्य होनी चाहिए। जैन मुनिराज प्रायः इस प्रदेशमें विचरते रहते हैं, उनके लिए यह कार्य सुगम है कि जहां पधारें वहांके प्राचीन इतिहास मन्दिरों व प्रतिमालेखों आदिको शोधकर प्रकाशमें लावें । बहुत से स्थान जहां जैनोंकी वस्ती नहीं हैं, प्राचीन कालमें वहां जैनोंका प्रभुत्व रहा है—आसपासके व्यक्तियोंसे उनकी जानकारी प्राप्त करके वहांके जैन इतिहासको प्रकाशमें लानेके लिये कष्ट उठा कर भी प्रयत्नशील होना चाहिए । जैनेतर मन्दिरों व घरोंमें भी कहीं कहीं जैन स्थापत्यका उपयोग हुआ है, कहीं कहीं गंभारें व थेड़ोमें जैन अवशेष हैं जिनकी की खोजकी और भी ध्यान देना आवश्यक है । [ અનુસ ંધાન પૃષ્ઠ : ૧૮૬ થી ચાલુ ]
ઉપર્યુ′ક્ત વિવરણ ( પત્ર ૫૩)માં ધનની વ્યવસ્થા કેમ કરવી એ બાબતનાં અવતરણા પ’ચમુત્તગતી હારિદ્રીય વ્યાખ્યા (પત્ર ૧૧ અ )માં પણ અવતરણુરૂપે જોવાય છે. પ્ર. ૨, લેા. ૧૬ના વિવરણુ ( પત્ર ૬૫ આ)માં જે આઠ પ્રભાવકાના અંગે અવતરણુ છે એ સમ્યક્ત્વ-સપ્તતિના નામે ઓળખાવાતી અને કેટલાકના મતે હારિભદ્રીય કૃતિ ગણાતી અને સમ્યક્ત્વ-સપ્તતિ તરીકે નિર્દેશાતી દ‘સસત્તત્તરતુ' બત્રીસમુ' પદ્ય છે.
લેાકવિરુદ્ધ ત્યાગના સ્પષ્ટીકરણરૂપે પ્ર. ના સ્વાપન વિવરણુ (પત્ર ૨૩૭ આ)માં વલ્સ એક નિથી શરૂ થતાં જે ત્રણુ અવતરણ છે તે ત્રણે હારિભદ્રીય પ'ચાસગ (૫', ૨)ની ગાથા ૮-૧૦ રૂપે જોવાય છે. આ ગાથા હરભદ્રસૂરિની પૂર્વે રચાયેલી કાઈ કૃતિમાં વાંચ્યાનું મને ર૪રતું નથી. જો એ અન્યત્ર ન જ હોય તા હેમચન્દ્રસૂરિએ પચાસગમાંથી ઉષ્કૃત કરેલ છે એમ મનાય.
લલિતવિસ્તરા એ આગમ દ્ધારકના કથન મુજબ ચૈત્યવદન સૂત્રની સૌથી પ્રથમ વ્રુત્તિરૂપ છે. આ વિષય ચાગશાસ્ત્ર (પ્ર. ૭)ના વિવરણમાં પણ છે એટલે આ બંનેનેા સાંગાપગ અભ્યાસ તુલનાત્મક દૃષ્ટિએ કરતાં અનેક બાબતો જાણવા જેવી મળી આવે એમ સહેજે મનાય. આથી જેમણે આ જાતના અભ્યાસ કર્યો હોય તે હેમચન્દ્રસૂરિ આ સંબંધમાં હરભસૂરિના કેટલે અંશે ૠણી છે તે સપ્રમાણ સૂચવવા કૃપા કરે એમ હું ઈચ્છુ છું. હારિભદ્રીય અષ્ટક પ્રકરણનું એક પક્ષ એના ટીકાકાર જિનેશ્વરસૂરિના મતે મહાભારતમાંનું છે. આ પદ્ય યોગશામાં જોવાય છે તે શું હેમચન્દ્રસૂરિએ આ પદ્મ અષ્ટકપ્રકરણમાંથી ઉદ્ધૃત ક" છે કે મહાભારતમાંથી કે અન્ય કાઈ કૃતિમાંથી એ પરભારી` લીધું છે ?
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभासपाटणना शिलालेखो
संग्राहक : पू, मनिराज श्रीचंदनसागरजी (१) "सं० १३३० वैशाखसुदि"शनौ......पल्लीवालजातीय अंबड ठ० आसवालाभ्यां मा० जा० श्रेयोर्थ श्रीमल्लीनाथबिंब ठ० प्रासप्रांतेन करितं प्रतिष्ठित श्रीपूर्णभद्रसूरिभिः।"
(२) "सं १५२१ वर्षे वैशाखसुदि १० खौ ओसवालजातीय य० शा हरवा भार्या दासलदे सुत शा भीम भार्या तरवदे श्रेय......"चन्द्रप्रभस्वामीबिंब कारित प्रतिष्ठित श्रीसीहरत्नसूरिभिः "
પંચધાતુનું વિશાલ બિંબ છે. આવું બીજું પણ વિશાલ બિંબ છે તેના ઉપરના संपूर्ण सेप २५४रीत यात नथा परन्तु सं. १५२१ वर्षे वैशाख सुदि १० रवी એટલું તે સ્પષ્ટ વંચાય છે.
(3) मे भारसपापानी सरस्वती देवानी भूति छ, तना ५२ वि. सं. १०३० ની સાલ સ્પષ્ટ વંચાય છે બાકીના લખાણ ઉપર ઘસારે વધુ લાગેલ હેવાથી વંચાતું નથી.
(૪) શ્રીમહાવીરસ્વામીજીના દેરાસરજીમાં મૂળનામ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ લગભગ ચાર ફુટ ઊંચી સફેદ આરસપાષાણની છે. તેના ઉપર લેખ નીચે પ્રમાણે છે:
संवत् १६६६ वर्षे पौषमासे कृष्णपक्षे अष्टभ्यां तिथौ शनि' 'वडगोत्रे वर्द्धमानशाखायां उकेशज्ञातीय वृद्धशाखीय देवपत्तनवास्तव्यः सा राधव भार्या रमणीदे सुत सा० जीवा "सो ही सुत सा० श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठापितं च प्रतिष्ठितं च तपागच्छे शिथिलाचारोद्धारक""ति"वैरागादिगुणधारक सुविहितं.......श्रीअकबरपृथिवीपतिसंप्राप्तबहुमान जीजिआ शत्रुजय.........
(આની પછીનું વાંચી શકાતું નથી. આસપાસ બીજી ઘણી મૂર્તિઓ વિદ્યમાન છે તે ઘણી પ્રાચીન હોવાથી શિલાલેખ વિનાની જ છે આથી જેના ઉપર લેખ મલ્યા તેટલા
अतार्या ७.) . (૫) પ્રભુની પ્રતિમાઓની પાટલીઓ અને પરિકરો જે છૂટા પડી ગયેલા તેમ જીર્ણ અવસ્થામાં કેઈક તૂટેલા તે કઈક આખા છે, તેમાં નીચે પ્રમાણે લેખે છે –
(६) संवत् १३४३ वर्षे माघ वदि १ शनावोह श्रीसोमेश्वरपत्तनदेव श्रीनेमिनाथक्ये श्रीआगमिकसंघेन श्रीमुनिसुव्रतस्वामिबिंबं समलीयाविहारचरित्रसहितं आत्मश्रेयो) देवकुलिकासहितं कारपितं प्रतिष्ठितं श्रीचन्द्रगच्छे श्रीपृथ्वीचन्द्रसूरिशिष्यैः श्रीजयचन्द्रसूरिभिः ।
(७) संवत् १२८९ वर्षे वैशाख वदि १२ शुक्रे ती० आसदेव तद्भार्या ता... अणुपमादेविभ्यामात्मश्रेयोर्थ श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं । श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः।
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१६२ ] श्री. मेन सत्य A
[१:१८ (८) संवत् १६९९ वर्षे फाल्गुनसितद्वादशी सोमवासरे श्री। द्वीपबंदिरवास्तव्य वृद्धशाखीय० उकेशज्ञातीय सा० सुजणसी भार्या सप्तराइ सुत स० शिवराजनाम्ना श्रीकुंकुमरोलपार्श्वबिंबं सपरिकर कारित प्रतिष्ठापितं च स्वप्रतिष्ठा....."ष्ठितं च तपागच्छाधिराज भधारक श्री १९ श्रीहीरविजयसूरीश्वर...... पट्टप्रभाकर श्री १९ श्रीविजयंसेनसूरीश्वरपट्टप्रभाकर भट्टारकप्रभुश्रीविजयदेवसूरिभिः "स्वपदप्रतिष्ठितार्य श्री ५ श्रीविजयसिंहसूरिभिः... ध्याय श्री ५ लावण्यविजयगणिप्रमुखपरिवारपरिकरितैः ॥ शुभं भवतुं । __यापी रीत से वि० सं० १३४२ वैशाख वदि ५नो अने मान वि० १४५१॥ वैशाख सुदि ६ना भवाणी मेम में परि। अस्पष्ट अक्षरावा॥ छे. વિદ્યમાન પ્રભુની આરસપાષાણુની મૂર્તિઓ ઉપરના કેટલાક લેખ (९) श्रीषमप्रभप्रभुनी मूर्ति परनो लेख___ संवत् १६६६ वर्षे पौषमासे कृष्णपक्षे पंचम्यां तिथौ गुरुदिने....."वर्द्धमानशाँखायां ऊकेशज्ञातीय वृद्धशाखीय देवपत्तनवास्तव्य सा० राघव भार्या ......"पु० सा० श्रीवंत भा० अकुपुत्र सा० सिंघदत्त भा० धरमादे पुत्र सा० उदयकरण लघुभ्रातृ सा० अमरदत्तनाम्ना भा० मरघादे पु० सा० धर्मदत्तभ्रातृव्य सा० रुषभदासप्रमुखसमस्तकुटुंबयुतेन श्रेयसे श्रीपद्मप्रभबिंब का......"पितं""न श्रीतपागच्छे पातसाहि श्रीअकबरसुरत्राणप्रदत्तपुस्तकभांडागारदानषाण्मासिकसर्वजंतुजाताभयदानप्रवर्तनजीजिआशत्रुजयादिकरमोचनस्फुरन्मानप्रदानप्रभृति बहुमान सकलभट्टारकशिरोवतंसायमानभट्टारकीहीरविजयसूरिप.... पूर्वाचल...."ही..." सहस्रकिरणानुकारिभिः श्रीअकबरधराधिपतिसभासंभूतप्रभूतवादिवृंदजयकारसाहिपार्श्व प्राप्त वृषभ वृष भा० महिष महिषी चतुष्काभयदानस्फुर"..... ....."प्रवर्द्धमानप्रधान यशोराशि......."भट्टारक श्रीविजयसेनसूरिभिः । (१०) श्रीवासुपूज्यनी प्रतिमा विषेनो लेख
संवत् १६६६ वर्षे पौषमासे कृष्णपक्षे तिथौ गुरुदन""रेखहव""गोत्रे वर्द्धमानशाखायां ऊकेशज्ञातीय वृद्धशाखीय देवपत्तनवास्तव्य सा० राघव भार्या रमाई पुत्र सा० श्रीवंत भा० अकुपुत्रु सा० सिंघदत्त भा०""यकरण अमरदत्त लघुभ्रातृ सा० अमीदासनाम्ना स्वश्रेयसे श्रीवासुपूज्यबिंब कारितं प्रतिष्ठापितं च प्रतिष्ठितं च श्रीतपागच्छे पातसाहिश्रीअकबरसुरत्राणप्रदत्तपुस्तकभांडागारदानषाण्मासिक सर्वजंतुजाताभयदानप्रवर्तनसर्व .......श्रीशत्रुजयादिकरमोचनस्फुरम्मानप्रदानप्रभृतिबहुमानसकलभट्टारकशिरोवतंसायमान भट्टारकश्रीहरिविजयसूरिपट्टपूर्वाचलभटीसहस्रकिरणानुकारिभिः पातसाहिश्रीअकबरधसंधिपतिसभासंभूतप्रभूत.. ....."भयदानस्फुरन्भानोदार सर्वतः सकल हीरभट्टारकश्रीविजयसमसूरिभिः ।
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજઘાટથી મળી આવેલી
શ્રી પાર્શ્વનાથ-મૂર્તિ
લેખક :-શ્રીયુત કાત્ત વાજપેચી
એમ. એ. પીએચ. ડી. પુરાતત્ત્વ અધિકારી, ઉત્તર પ્રદેશ.
- કાશીના પૂર્વ બાજુના ગંગા તટ ઉપર રહેલ રાજધાટ પ્રાચીન નગરીનાં વંસાવશેષ છુપાવી રહ્યો છે. હમણાં અહીથી ઈતિહાસ અને કળાની જે પ્રભૂત સામગ્રી–પથ્થર અને માટીની બહુ સંખ્યક મૂતિઓ, સિકકાઓ, મૃણમુદ્રાઓ તથા અભિલેખાના રૂપમાં પ્રાપ્ત થયેલ છે; જેથી એ સ્થાનનું મહત્ત્વ સ્પષ્ટ થઈ ચૂકયું છે. અહીંથી પ્રાપ્ત અધિકાંશ સામગ્રી કાશીના ભારત કલાભવનમાં સંગ્રહીત છે. માટીનાં કેટલાંક રમકડાં તે પાતાની રીતમાં અદ્વિતીય છે..
હાલમાં જ અહી’ અગિયાર મહત્વપૂર્ણ જૈન મૂતિઓના એક સંગ્રહ પણ મળી આવ્યા છે, જેને રાજકીય સંગ્રહાલય -લખનૌને માટે મેળવી લેવામાં આવ્યા છે. આ પ્રતિમાઓ દ્વારા ઉત્તર ગુપ્ત તેમજ મધ્યકાલીન જૈન મૂતિવિજ્ઞાન ઉપર ઉલ્લેખનીય પ્રકાશ પાડ્યો છે. આનું સમ્યક અધ્યયન કર્યા પછી એક વિસ્તૃત વિવેચન યથાસમય પ્રસ્તુત કરવામાં આવશે. અહીં તેમાંની કેવળ એક મૂર્તિના ઉલ્લેખ કરવામાં આવે છે. કાર્યોત્સર્ગ મુદ્રામાં ઊભા રહેલા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે, તેના પ્રશાંત ભાવને કળાકારે અત્યંત સુંદર રીતે વ્યક્ત કર્યો છે. તેના અનમીલિત નેત્રા, કુંચિતકેશ, સપ્તફણાચ્છાદિત મંડળ તેમજ તેના ઉપરનું છત્ર વિશેષરૂપે દર્શનીય છે, તીથ કરની ડાબી અને જમણી બાજુ એ તેમના યક્ષયક્ષિણીને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યાં છે. એ બંનેની એકાવલી, કળાપૂર્ણ" કેશપાશ તેમજ પરિધાન દ્રષ્ટગ્યું છે. ડાબી બાજુએ યક્ષિણીની નીચે પૂજાભાવમાં નતમસ્તક બેઠેલી એક સ્ત્રી બતાવેલી છે. મૂર્તિના મધ્યભાગમાં ભગવાન પાર્શ્વનાથની બંને બાજુએ એકેક તીર્થકરની કૃતિ ધ્યાન મુદ્રામાં કમલાસન પર બેઠેલી છે. ઉપર “તેના ઉપર પુષ્પમાલ સાથે ગગનચારી દેવાને અંકિત કરવામાં આવ્યા છે.
મૃતિની ચોકી ઉપર મધ્યમાં ચક્ર તથા તેની આજુબાજુએ સિહ ઉત્કીર્ણિત છે.
કળાની દષ્ટિએ આ મૂર્તિના નિર્માણકાળ લગભગ ૬ ૦ ૦ ઈસ્વીસન છે. અગાના વિન્યાસ, અલ'કરણ તથા ભાવપ્રદર્શનબધું પ્રસ્તુત કૃતિમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ઉત્તરભારતની મથુરાકળામાં જૈનધર્મનુ' જે બહુમુખી મૂતિરૂપ શુંગ તેમજ કુષાણુકાળમાં મળે છે, તેના વિકાસ બરાબર જારી રહ્યો છે. ગુપ્તકાળમાં તે અધિક પરિષ્કૃત તેમજ ભાવેમુ ખ બનીને મધ્યકાળમાં અલંકૃત તેમજ વ્યાપક બન્યા. કલાકારો, ધર્મગુરુઓ, તથા જન સાધારણ યુગ યુગમાં પોતાની ધામિક સાધનાની જે અભિવ્યક્તિ કરી તે આ કલાવશેષોમાં અમર છે. ‘અહિંસાવાણી માંથી ]
[ અનુવાદિત
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી નૈન તત્વ કવારિા શ્રી જૈન સત્ય પ્રકારો - અંગે સૂચના ચાજના | 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ | ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 17 વર્ષ | 15 | 3, માસિક વી. પી. થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે. - જમના રૂા. 3] મનીઑર્ડ રદ્વારા મોકલો આપ- 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીક | વાથી અનુકૂળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 200] આ૦ સદસ્ય તરીકે રુ. 1010 રાખવામાં આવેલા 4, આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને માસિક કાયમને | શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માટે મોકલવામાં આવે છે. બની શકાય. - વિનતિ - પ. ગ્રાહકોને એક મેકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુમસનું | ચેતી રાખવા છતાં અંક ન મળે તે સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા | પોસ્ટ ઑફિસમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય | સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકે | - 6. સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. | | ઓછા 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. | 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષે કે ઐતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય છે. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખો | તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે | 2. લેખે ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ.. ગ્રાહકોને સૂચના 3. લેખ પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક | પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાને અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. | હક તંત્રી આધીન છે. મુદ્રક : ગાવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી સૌરદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી. સૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal use only