________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦ ] પુરાતન વૈશાલી અને તેનાં અવશેષ [ ૧૭૭
ત્રીજી જાતના સિક્કાઓ આ પ્રમાણે છે:(१) श्रेष्ठि सार्थवाह-कुलिक निगम (२) श्रेष्ठि कुलिक निगम (३) श्रेष्ठि निगम.
શ્રેણી-એ સમગ્ર પ્રજાને અગ્રગણ્ય રાજવંશો ઉચ્ચકુલીન નગરશેઠ છે; જેને રાજસભામાં બીજે નંબરે બેસવાને અધિકાર હોય છે. જેમકે વિનુ છોટા (૨) શ્રેષ્ઠિ પ્રસાર
સાવા –એ જુદા જુદા કુળને એક યુથાધિપતિ, જે માટી વણઝારે લઈ વિદેશ જતે અને સૈનિકે રાખવાને તેને અધિકાર હતા. (જુઓ– જૈનસાહિત્યની અનેક પુરાણકથાઓ) એની મુદ્રામાં આવી છે – (૨) સાર્થવાદ લી""
—િએ જુદા જુદા કુલના નિયુક્ત આગેવાન હતા, જેનું પંચ ગણાતું અને તેને મતદાનને અધિકાર હોવાથી હાલના મલાજો ના જેવા હતા. પાછલા કાળમાં આ વ્યવસ્થા તૂટેલી દેખાય છે. ઘણી જગ્યાએ ગુજરાતમાં પાટિલરે જ મતાદાર છે, આવા મતદારોના નામથી પણ મહેરે મળી છે; જે તેમના નામ સાથે છે –
(8) છિ માસ્ત્ર (ર) કુરિ બોરિવારજી (૨) વૃશિવ ટચ (૪) જિજ હરિઃ (૧) કુરિઝ શોમમદા
આવા કુલિકે પાછલા કાળના દસ્તાવેજોમાં થયેલી સહીઓને આધારે પ્રજાની જુદી જુદી જાતિના અગ્રગણ્ય હતા, જેનું પંચ બનતું એમ જણાય છે. કલિકામાં પ્રથમ, દ્વિતીય એ પણ વ્યવહાર હતું, જેમકે (૧) કથન શુટિકા (૨) પ્રથમ કોહિત તેમ મા તૈયાર—એ વ્યાપારી મહાજન વર્ગ હતો, જેને નિયુક્ત અસર નૈગમ કહેવાતે,
ડૉપૂનરને બાર કુટથી નીચેના ખેદકામમાંથી જે મહોર મળી તેમાં લખ્યું છે કે-વૈતરી અનુસાર સાનિકા. આ અપૂર્ણ અક્ષરવાળી હેવાથી તેને સાચા અર્થ કરો કઠણ છે. આ સિક્કો પુરાણો હવાને પૂરે સંભવ છે. કારણ કે એને છેલ્લે સાનક એ કૌશાંબિપતિ શતાનિકના નામ સૂચક છે. આ ઉપરથી એ પણ અર્થ થાય કે કૌશાંબીનું રાજ્ય ગણતત્રમાં ગણાતું હતું અને સગાઈ સંબંધ તો હતો જ. શતાનિકની રાણ-મૃગાવતી વૈશાલીના રાજા ચેત્તદેવની પટરાણુની સાત દીકરીઓ પૈકીની એક હતી, ડો. ફિલ, છૂટા પડેલા શબ્દોને જોડીને અનુસાર ને વહીવટકર્તા અર્થ કરે છે પણ તે વ્યાજબી નથી. આ મહારને સમય વિક્રમ પૂર્વે પાંચમી સદીને છે.*
ક્ષત્રપોના રાજ્યકાળનાં જે વર્ષો ગણાય છે તે જૈન કાળગણના સાથે મળતા હતા. નથી; એ સંબંધી વિચાર હાલ બાજુ ઉપર રાખી વિદ્વાનોએ ધારેલા સમય મુજબ ઈ. સ. ની ત્રીજી શતાબ્દીની ક્ષત્રપમુદ્રાઓ પણ અહીંથી મળી છે. તેના ઉપર આ પ્રમાણે લેખ --- __ "राज्ञो महाक्षत्रपस्य स्वामीरुद्रसिंहस्य दुहितु राज्ञो महाक्षत्रपस्य स्वामी रुइसेनस्य भगिन्या महादेव्या प्रभुदमाया।"
શ્રીયુત રાખાલદાસ બેનર્જીએ લખેલા “પ્રાચીનમુદ્રા' નામે પુસ્તકના કેટલાક નં. ૧૧માં જોતાં વાલીના સિક્કા પર બે પરિચારક સાથે ભગવાન પાર્શ્વનાથ અંક્તિ જણાય છે. ઉપર જે સિકાઓન વ્યાખ્યા કરવામાં આવી છે તે આ પુસ્તકમાં સમાવેશિત નથી.
For Private And Personal Use Only