________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ ]
શ્રી. જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ : ૧૮ શબ્દ ખજાને તેમની પાસે અખૂટ છે તે સાથે કલ્પનાની કુશળતાવાળી સુમધુર રચના શકિત પણ સુગ્ધ કરે એવી છે. આ સર્વેનું રમ્ય ને ઉદાત્ત દર્શન તેમની ૪૬ શ્લેક પ્રમાણુની લધુ છતાં અતિમહત્ત્વનું સ્થાન ધરાવતી “શંગારવૈરાગ્યતરંગિણુંમાં થાય છે.
આ ગ્રન્થના ૩૬ શ્વેમાં ૩૬ વિષ અને ૧૧ પ્રકારના છન્દો જાય છે તેને પરિચય આ પ્રમાણે છે.
(૧) ઉપજાતિ વૃત્તના ૧૨ સકો છે, તેમાં દશ સૂક્તો ઈન્દ્રવજી અને ઉપેન્દ્રવજીના મિશ્રણવાળા છે ને બે સૂક્તો ઇન્દ્રવંશાના મિશ્રણવાળા છે. (૨) વસંતતિલકા વૃત્તના ૧૦ સૂકતો છે. (૩) ૮ સૂક્તો શાર્દૂલવિક્રીડિત વૃત્તની છે. (૪) ૬ સૂકો શિખરિણી વૃત્તના છે. (૫) ૩ સૂક્તો માલિની વૃત્તના છે. (૬) ૨ સૂક્તો મંદાક્રાન્તા વૃત્તના છે. (૭ થી ૧૦ ) પૃથ્વી, અનુષ્યરૂ, ચિરા, વંશસ્થ અને ઉપેન્દ્રવજ વૃત્તનું એક એક સૂક્ત છે. એ પ્રમાણે સર્વ મળી ૪૬ સસ્તો છે.
૩૬ વિષયોમાં શબ્દ ચમત્કારની પ્રધાનતા હોવા છતાં ભાવનું ગૌરવ જરી પણ ઘટતું નથી એ વિશેષતા છે. (૧) શરૂઆતના ચાર શ્લોકમાં વાળનું વર્ણન છે. તેમાં –
(૨) શાસ્ત્ર-મિન-કથાજી. યમિત-ગૂંથેલા, ને ચાર-ચકારને પ્રાપ્ત થયેલા. (૨) શેર-શત-શે. લસિત-ચમકતી અને ૪-હા-લ'થી સંકળાયેલ. (૩) ઘર-વ-નર-નાર.
(૪) ડુત્તરમી-અઢંકા-કુનતમ.અલંકૃત-અલંકારયુક્ત, અલં-લકારથી રહિત. (૨) પાંચમા લેકમાં અલિક-લલાટનું વર્ણન છે.
જસ્ટિ-છો. ઈને દીર્ષ કરવાથી. (૩) છઠ્ઠા શ્લોકમાં ભ્રકુટિનું વર્ણન છે.
લ્હાપુતા-ગ્ન. સાધુતરા ને સાધુત-રા. (૪) દષ્ટિપાતનું વર્ણન સાતમા ક્ષેકમાં છે.
* પિત્ત-જાતપમારા-દguતા. કૃતપરમદ-નાશ અને કૃતપરમ–“દ” નાશ. (૫) આઠથી અગિયાર સુધી ચાર લેકમાં મુખનું વર્ણન છે. તેમાં–
(૨) આનન-પપ-નિન, કેપ-પદ, અને “ક” ઉપપદ (૨) મુa-air-બાપુવ. સાકાર અને સ-આકાર, (૨) scક્યત્સર્વ-વાય.
(૪) વન-સાપુત-વન સાધુ-રદ અને સાધુ-અ. (૬) બારમા બ્લેકમાં અધરનું વર્ણન છે.
ચાર-ચીન-શ્વર. અહીન--અને-અ ' હીન. (૭) તેરમાં બ્લેકમાં કુંડલ જોડીનું વર્ણન છે.
હશુ-તહાઇ-પશુધ૮. તરલતરલ - ને તરલતર-લ,
For Private And Personal Use Only