________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभासपाटणना शिलालेखो
संग्राहक : पू, मनिराज श्रीचंदनसागरजी (१) "सं० १३३० वैशाखसुदि"शनौ......पल्लीवालजातीय अंबड ठ० आसवालाभ्यां मा० जा० श्रेयोर्थ श्रीमल्लीनाथबिंब ठ० प्रासप्रांतेन करितं प्रतिष्ठित श्रीपूर्णभद्रसूरिभिः।"
(२) "सं १५२१ वर्षे वैशाखसुदि १० खौ ओसवालजातीय य० शा हरवा भार्या दासलदे सुत शा भीम भार्या तरवदे श्रेय......"चन्द्रप्रभस्वामीबिंब कारित प्रतिष्ठित श्रीसीहरत्नसूरिभिः "
પંચધાતુનું વિશાલ બિંબ છે. આવું બીજું પણ વિશાલ બિંબ છે તેના ઉપરના संपूर्ण सेप २५४रीत यात नथा परन्तु सं. १५२१ वर्षे वैशाख सुदि १० रवी એટલું તે સ્પષ્ટ વંચાય છે.
(3) मे भारसपापानी सरस्वती देवानी भूति छ, तना ५२ वि. सं. १०३० ની સાલ સ્પષ્ટ વંચાય છે બાકીના લખાણ ઉપર ઘસારે વધુ લાગેલ હેવાથી વંચાતું નથી.
(૪) શ્રીમહાવીરસ્વામીજીના દેરાસરજીમાં મૂળનામ શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ લગભગ ચાર ફુટ ઊંચી સફેદ આરસપાષાણની છે. તેના ઉપર લેખ નીચે પ્રમાણે છે:
संवत् १६६६ वर्षे पौषमासे कृष्णपक्षे अष्टभ्यां तिथौ शनि' 'वडगोत्रे वर्द्धमानशाखायां उकेशज्ञातीय वृद्धशाखीय देवपत्तनवास्तव्यः सा राधव भार्या रमणीदे सुत सा० जीवा "सो ही सुत सा० श्रीमहावीरबिंबं कारितं प्रतिष्ठापितं च प्रतिष्ठितं च तपागच्छे शिथिलाचारोद्धारक""ति"वैरागादिगुणधारक सुविहितं.......श्रीअकबरपृथिवीपतिसंप्राप्तबहुमान जीजिआ शत्रुजय.........
(આની પછીનું વાંચી શકાતું નથી. આસપાસ બીજી ઘણી મૂર્તિઓ વિદ્યમાન છે તે ઘણી પ્રાચીન હોવાથી શિલાલેખ વિનાની જ છે આથી જેના ઉપર લેખ મલ્યા તેટલા
अतार्या ७.) . (૫) પ્રભુની પ્રતિમાઓની પાટલીઓ અને પરિકરો જે છૂટા પડી ગયેલા તેમ જીર્ણ અવસ્થામાં કેઈક તૂટેલા તે કઈક આખા છે, તેમાં નીચે પ્રમાણે લેખે છે –
(६) संवत् १३४३ वर्षे माघ वदि १ शनावोह श्रीसोमेश्वरपत्तनदेव श्रीनेमिनाथक्ये श्रीआगमिकसंघेन श्रीमुनिसुव्रतस्वामिबिंबं समलीयाविहारचरित्रसहितं आत्मश्रेयो) देवकुलिकासहितं कारपितं प्रतिष्ठितं श्रीचन्द्रगच्छे श्रीपृथ्वीचन्द्रसूरिशिष्यैः श्रीजयचन्द्रसूरिभिः ।
(७) संवत् १२८९ वर्षे वैशाख वदि १२ शुक्रे ती० आसदेव तद्भार्या ता... अणुपमादेविभ्यामात्मश्रेयोर्थ श्रीमहावीरबिंब कारितं प्रतिष्ठितं । श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीविजयसेनसूरिभिः।
For Private And Personal Use Only