Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 & 2 છે. अखिल भारतवर्षी जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૭ || વિક્રમ સં. ર૦૦૮: વીરનિ, સં ૨૪૭૮: ઈ. સ. ૧૯૫૨ ચં : ૭ || ચૈત્ર વદ ૫ મંગળવાર : ૧૫ એપ્રિલ क्रमांक १९८ કરી ''અ* 4 FILE -.. . :- = -: સન : રકમ ભગવાન મહાવીર [ જગતનાં રાષ્ટ્રો આજે શસ્ત્રીકરણની ઘોડદોડમાં હરિફાઈ કરતાં હોય એમ દિન-પ્રતિદિનને સમાન ચારથી જણાય છે. પરંતુ આ હરિફાઈનો અંત કયારે અને કેવી રીતે થશે એ કઈ જાણતું નથી. હા. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક એચ. જી. વેસે એવી ભવિષ્યવાણી કરી છે કે આવનારી કેટલીક દેશાબ્દીઆમાં માનવજાતિ સ્વય નિમિત શાસ્ત્રથી જ પિતાનો સંપૂર્ણ સંહાર કરી નાખશે ... ત્યારે નોબલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ દાર્શનિક લેખક બટેન્ડ રસેલ આ સંહારમાંથી માનવજાતને ઉગારી લેવા કહે છે કે તે વિશ્વને અને તેની સાથે વેજ્ઞાનિક સમાજને જીવિત રહેવું હોય તે મનુષ્ય યુદ્ધલિપ્સાને સદા માટે સમાપ્ત કરી દેવી જોઈશે. આ માર્ગદર્શન વાંચતાં અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એક મહાપુરુષનું જીવન અને તેમની સાધનામાંથી પ્રગટ થયેલું ઉદબોધન યાદ આવે છે. જાણે એ પુરાણું વાણીનું આ નવું રૂપાન્તર ને હોય ! ત્યારે એ મૂળ વાણી અને તેનું ઉદ્દબોધન કરનાર મહાપુરુષના જીવનની મહત્તાનું સ્વરૂપ આપણી આગળ વિરાટ રૂપે પ્રગટ થાય છે. - ચેત્રી શુક્લા ૧૩ ને દિવસ એ મહાપુરુષના જન્મ કલ્યાણકનો પવિત્ર પર્વ દિવસ છે. એ દિવસે એમનું જીવન અને બેધ સૌ કોઈને પ્રેરણા રૂપ થાઓ એવી આશા સાથે “ધર્મયુગ' સાપ્તાહિકના તા. ૧૩–૪-પરના અંકમાં એ મહાપુણ્ય ભગવાન મહાવીરના લેકિપણી જીવનનો ખ્યાલ આપતે લેખ પિંગટ થયું છે, તેને ગુજરાતી અનુવાદ “ધર્મયુગ” ના સૌજન્યથી અહીં આપવામાં આવે છે. –સંપાવ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28