Book Title: Jain_Satyaprakash 1952 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 & 2 છે. अखिल भारतवर्षी जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) વર્ષ : ૨૭ || વિક્રમ સં. ર૦૦૮: વીરનિ, સં ૨૪૭૮: ઈ. સ. ૧૯૫૨ ચં : ૭ || ચૈત્ર વદ ૫ મંગળવાર : ૧૫ એપ્રિલ क्रमांक १९८ કરી ''અ* 4 FILE -.. . :- = -: સન : રકમ ભગવાન મહાવીર [ જગતનાં રાષ્ટ્રો આજે શસ્ત્રીકરણની ઘોડદોડમાં હરિફાઈ કરતાં હોય એમ દિન-પ્રતિદિનને સમાન ચારથી જણાય છે. પરંતુ આ હરિફાઈનો અંત કયારે અને કેવી રીતે થશે એ કઈ જાણતું નથી. હા. પ્રસિદ્ધ અંગ્રેજી લેખક એચ. જી. વેસે એવી ભવિષ્યવાણી કરી છે કે આવનારી કેટલીક દેશાબ્દીઆમાં માનવજાતિ સ્વય નિમિત શાસ્ત્રથી જ પિતાનો સંપૂર્ણ સંહાર કરી નાખશે ... ત્યારે નોબલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ દાર્શનિક લેખક બટેન્ડ રસેલ આ સંહારમાંથી માનવજાતને ઉગારી લેવા કહે છે કે તે વિશ્વને અને તેની સાથે વેજ્ઞાનિક સમાજને જીવિત રહેવું હોય તે મનુષ્ય યુદ્ધલિપ્સાને સદા માટે સમાપ્ત કરી દેવી જોઈશે. આ માર્ગદર્શન વાંચતાં અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા એક મહાપુરુષનું જીવન અને તેમની સાધનામાંથી પ્રગટ થયેલું ઉદબોધન યાદ આવે છે. જાણે એ પુરાણું વાણીનું આ નવું રૂપાન્તર ને હોય ! ત્યારે એ મૂળ વાણી અને તેનું ઉદ્દબોધન કરનાર મહાપુરુષના જીવનની મહત્તાનું સ્વરૂપ આપણી આગળ વિરાટ રૂપે પ્રગટ થાય છે. - ચેત્રી શુક્લા ૧૩ ને દિવસ એ મહાપુરુષના જન્મ કલ્યાણકનો પવિત્ર પર્વ દિવસ છે. એ દિવસે એમનું જીવન અને બેધ સૌ કોઈને પ્રેરણા રૂપ થાઓ એવી આશા સાથે “ધર્મયુગ' સાપ્તાહિકના તા. ૧૩–૪-પરના અંકમાં એ મહાપુણ્ય ભગવાન મહાવીરના લેકિપણી જીવનનો ખ્યાલ આપતે લેખ પિંગટ થયું છે, તેને ગુજરાતી અનુવાદ “ધર્મયુગ” ના સૌજન્યથી અહીં આપવામાં આવે છે. –સંપાવ) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28