Book Title: Jain_Satyaprakash 1952 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ { વર્ષ : ૧૭ સમસ્ત અંગેપાંગાનુ તાદશ વર્ણન કરાયુ છે, હુમાયુ અને અકબરને પરિચય દેશમા સમાં કરાવાયા છે. આબુ, શત્રુજય વગેરે ગિરિરાજ વિષે વિસ્તારથી કથન કરાયું છે. www.kobatirth.org ચૌદમા સમાં દેવ, ગુરુ અને ધર્માં એ ત્રણ તત્ત્વોનું સ્વરૂપ નિરૂપાયુ છે. વિશેષમાં એમાં છ વ્રતાની સમજણ અપાઇ છે. ' 12 * ' રસપ્રદ સામગ્રી:-સામાન્ય વાચકને રસ ઉપજાવનાર વસ્તુ શી છે તે આનંદશકર ધ્રુવે “ ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય ' એ નામના લેખમાં નીચે મુજબ દર્શાવી છે:— હીરવિજયજીએ અકબર બાદશાહતી સભામાં મેળવેલુ' માન, એમના ઉપદેશથી ગુજરાતમાં જવા વેરાની કરવામાં આવેલી માફી, તથા એમની મુસાફરીમાં એમણે જોયેલાં શહેરા -- નદીઓ – ડુંગરાનાં વા તથા તે તે સ્થળાના સસ્કૃત નામ વગેરે છે. આ જૈન આચાર્ય ઉત્તરે દિલ્હી અને કંદહાર સુધી, દક્ષિણે ખાનદેશ અને વરાડ સુધી અને કાર્ડિયાવાડમાં દીવ અને ઊના સુધી ફર્યા હતા. ગુજરાતના વર્ણનમાં ........એમાં હું આનન્દપુર ’ બૃહન્નગર ’=વડનગર, તારંગાના ડુંગર, આદિથી માંડીને વર્ણન ચાલે છે. એક સ્થળે ઝૂઝવાડા 'ના સૂર્યદેવની પ્રતિમાને ઉલ્લેખ આવે છે. સાભ્રમતી અને ઍના કાંઠાની ભૂમિના ડુંગરા, ડાંગરના કારડા, અને એમાં ભતાં પક્ષીએ સારસા—ગાયે। વગેરેનાં બહુ સુન્દર વન છે. ગુર્જર દેશનું અહમદાબાદ ' તે મુખ અને હાટુ પાટણ અને ખંભાત (‘ ત ́ભતી' ') તે કુંડલ એમ ઉપમા કલ્પી છે. ‘ રાજનગર ’( અમદાવાદ )થી અર્ણાહલપુર પાટણુ જતાં રસ્તાની ‘કુંજભૂમિ ' વિવિધ છન્દોનાં નામ દ્વારા વર્ષોંધી છે.૨ * ', રસ્તાનાં ઝાડ ઉપર ઊડતાં પેટનાં ટાએ પણ કવિના લક્ષ બહાર ગયાં નથી. મિલ્લપલ્લી 'માં કિરાતાનુ` મદ્ય( કાદમ્બરી )પાન ભીલરાજા અર્જુનજીને કરેલુ જીવદયાનુ નિયમદાન વગેરેના વન પછી આખુ અને એનાં દહેરાં આવે છે....... “ પ્રાચીન ‘ તક્ષશિલા ' જેને આપણે પેશાવર પાસે હતું ધારે છે !— બાદ કરતાં આપણા વિ મકા કવિનાં 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતીમાં કહું તે— બરાબર જણાય છે. સુખાવાધ વૃત્તિ -આ વૃત્તિ (પૃ. ૬૮૧)માં નીચે મુજબનું સુક્ત છે :~ “વિતા નિતા નીતિ: સ્વયંમેવાતા વરમ્ । बलादाकृष्यमाणाऽपि सरसा विरसा भवेत् ॥ " ॥ એમ જાણીએ છીએ, તેને સંસ્કૃત નામાની યોજના કવિતા વનિતા ગીતિ, રુડી આવે સ્વયં યદિ, ખેચી આણી બળે જો એ, સરસા વિરસા થતી. 2. ઉન્નતનગર ( ઉના ), ખાન (ખાનદેશ), ગોપાલશૈલ (ગ્વાલિયર ) દ્વીપપુર (દીવબ દર ), પાદલિપ્તપુર ( પાલીતાણુ), મેદિનીપુર (મેડતા) વિક્રમનગર (બીકાનેર ), શ્રીરાહિણી ( શિરોહી ), k ૧. 'कुत्रचिद् वाणिनी स्रग्विणी शालिनी यत्र लोकपूणा कापि वातो मका | For Private And Personal Use Only हंसमाला क्वचित् क्वापि कन्या मृगी कुत्रचिन्मालती पुष्पिता या पुनः ॥ क्वापि शार्दूलविक्रीडितं दश्यते क्वापि दप्यद् भुजङ्गप्रयात पुनः । सूरिशीतयुतेः सर्पतः पद्धतौ छन्दसां जातिवत् कुजभूमिः स्म भूत् ॥ "

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28