Book Title: Jain_Satyaprakash 1949 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ] જેને સત્ય પ્રકાશ [[ વર્ષ ૧૪, ઉલેખે–ભીમરાવ ભો. દીવેટિયાએ નીચે મુજબની પંકિતમાં “અયરાન્ત' શબ્દ વાપર્યો છે: “લીધી અયસ્કાન તણી સમાનતા” નિષ્કુળાનંદ જ ચમક દેખીને લેહ મળે ” એ લીટીમાં લેહચુંબકના અર્થવાળા ચમક' શબ્દનો ઉપયોગ કર્યો છે. આમ અર્જન ગુજરાતી સાહિત્યમાં જેમ લોહચુંબકનો નિશ છે તેમ ન ગુજરાતી સાહિત્યમાં પણ છે. દા. ત. ઉપાધ્યાય યશોવિજયગણિએ ચમકપાષાણ સબ બહષભજનસ્તવનની નિમ્નલિખિત છ કડીમાં વાપર્યો છે-- ચમકપાષાણ જિમ લોહને ખેંચશે, મુકિતને સહજ તજ, લતિ રાગો” બા ઉપાધ્યાયે રાજનગરમંડન મહાવીરજનસ્તવનની ચોથી કડીમાં પણ ચમક પાષાણુ” શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંકિત નીચે પ્રમાણે છે-- ચમકપાષાણ ખેંચયે સંચસે લેને રે કે સંચસે. તિમ તજ ભગતિ મુંગતિનિ ખંચસે મેહને ૨ કે મંચસે.” આવાય ઉપર મલયગિરિચરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એના ૨૫ અ પત્રમાં એમણે અસાન્ત’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે " यथा अयस्कान्तस्य, न खलु ऽयस्कान्तोड्यसोऽप्राप्यकर्षणे प्रवर्तमानः सर्वस्यापि अयसोजगद्वर्तिन आकर्षको भवति, किन्तु प्रतिनियतस्यैव । अथ मन्येथा अयस्कान्तोऽपि प्राप्यશારી....યાકુમાર કૂઈગ્ય તિ” રનમંડનમણિએ સુકૃતસાગર (પત્ર ૧૮ ) માં “અયસ્કાન્ત’ શબ્દ વાપર્યો છે. ભાને લગતી પંક્તિ નીચે પ્રમાણે છે – " तस्यादानाशय सोऽयस्कान्तो लोहमिवाग्रहीत् " અયસ્કાન્ત’ એ સંસ્કૃત શબ્દ કાલિદાસે રઘુવંશ (સં. ૧૭ શ્લોક ૬૦) માં તેમજ કુમારસંભવ (સ. ૨, શ્લે. ૫૮ ) માં વાપર્યો. આ રહા એ બે શ્લેકે– "सर्पस्येव शिरोरत्नं नास्ति शक्तित्रयं परः। स चकर्ष परस्मात् तदयस्कान्त इवायसम् ॥ १७-६३॥" “મારા તે ચૂર્વ સંમત્તિમિત મના. शम्भोर्यतध्वमाक्रष्टुमयस्कान्तेन लोहवत् ॥ २-५९ ॥" ૧ આ રાનશેખરસૂરિના શિય થાય છે એમનો જન્મ વિ. સં. ૧૫૨ કે ૧૪૫૭ માં થયો હતો. એમણે ૧૪૬માં દીક્ષા લીધી, ૧૪૮૩માં પંડિત પક, ૧૪૯૭માં વાચક પદ અને ૧૫૨માં “સૂતિ પદ મેળવનાર આ સુરિ ૧૫૧૭માં વર્ગો સંચય, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28