Book Title: Jain_Satyaprakash 1949 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * હું ] શ્રી જીરાવલા તી [ ૧૦૫ સ્વપ્નમાં અધિષ્ઠાયક દે શું, તમારા પાદશ!હ – સમ્રાટ અઢી" વીતે માથું મુંડાને તા સમ્રાટને અને પ્રજાને અંત થશે. દીવાનના કહેવાય ખૂદ પાદશાક પેાતે અહીં ૠષે તે દેવની માના મુજબ માથુ' મુડાળ્યુ. અને ૠષ્ણા જ ઉત્સવપૂર્વક શાસન પ્રભાવના કરી, જેથી તેને શાંત વ. રાજાનું અનુકરણ પ્રજાએ પશુ કર્યું. ત્યારથી ઘાવિધિ અહીં માથું સુઢાવવાની પ્રથા દેખાય છે, આ પ્રસંગ પહેાં પણ તીથૅનું મજ્ઞાત્મ્ય ખૂબજ વધતું જતું હતું. તેમાં આ પ્રશ્નગ થો ઉમેશ થયા. એક વાર અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી વ્યથા શ્વને જાગ્યુ કે “ ખંડિત મૂર્તિ મૂલનાયકજી તરીકે શાલતી નથી. માટે મારા નામથી જ ખોજી મૂર્તિને મૂલનાયક તરીકે સ્થાપા. તેથી શ્રી પાર્શ્વનાથજીની ખોજી મૂર્તિ સ્થાપિત કરી, જે અદ્યાપ્તિ આ લોક અને પર લેાકના કલાથી ભથ્ય જનેથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયજીની ઢાખી માજી પધરાવ્યાં છે, જે નાં પુન ાન નમસ્કાર થાય છે અને વદિ ચડે છે. આ પ્રતિમાજી પ્રાચીન હેાવાથો હા પાર્શ્વનાયજી ' ના નામે ઓળખાય છે. આજે પણ આ પ્રતિમાજી શ્રુક્ષ પ્રાયઃ બાળકાની શિરામુડનાદિ ક્રિયા થાય છે, તીયના વહીવટ ધાન્યલ શેઠના સંતાનમાં શ્રેષ્ઠી સીહા કરે છે, જે ત્યારે ધાંધલ શેઠની ચૌદમી પેઢી છે, એમ વૃદ્દો કહે છે. મા તીથૅનો સ્થાપના ૧૧૦૯ ( ૧૧૯૦) માં ચક છે.” ---(ઉપદેશસપ્તતિષ્ઠા ૩ ૩૫ ~૩૭, રચના ૫, ૧૫૦૨, શ્રી જૈન આત્માન’કે સભા.) ઉપરનું કથન ઉપદેશસપ્તતિકાના કર્તાના સમય સુધીનુ છે. પરંતુ અત્યારે તે! મૂલનાય૭ શ્રી નેમિનાથજી ભગવંત છે, જ્યારે અને જીરાવલા પાર્શ્વનાથજી તેા, જેમ મેં ભાગળ જણાવ્યુ તેમ, મૂલ ગભારાની બહાર શિખરની દીવાલમાં–ડાખી ખાજીના ગેાખલામાં અત્યારે બિરાજમાન છે. મા મહાન પરિવતન કયારે થયું તેને ચેાસ ઇતિહાસ ઉપલબ્ધ નથી એટલે તે સબધી કાંઇ પણ ચોકકસ લખી શાય તેમ નો. માત્ર હું મનના સમાધાન પૂરતી કલ્પના કરું છુ` કે મુસલમાની જમાનામાં આ પ્રાચોન અને ચમત્કારી મૂર્તિના સંરક્ષણુ માટે શ્રી સંધે બન્ને પ્રાચીન પાર્શ્વનાથજીની પ્રતિમાઓને મૂલ મંદિરના ગભારામાંથી વતમાન સ્થાને પધરાવી હોય તેમ સંભવત લાગે છે. આ થાન એવુ' સુરક્ષિત અનાય પ્રુરુ. એકદમ હુમલે કરનાર મૂત્ર 'હિરમાંની મૂર્તિને ખંડિત કરવા પ્રેરાય ખરા. પરંતુ આવી રીતે બાજુના ગેાખલામાં બિરાજમાન મૂર્તિને, મેં ખાવી ચમત્કારી મૂર્તિ હશે તેમ ન સમજવાથી, કશુ નુકશાન ન પમ્મુ કરે એમ પણ બને કે હુમલાની પહેલી ખબર પડે તેા આ ગાખલાને ઢાંકી દઈ શકાય અને ચારે ખાજુથી જૂતા કે પથ્થરનું પાટિયું ઢાંકી દીધાથી ક્રાઇ આ ણ્યાને કલ્પના સુદ્ધાં ન આાવે કે અહીં મૂર્તિઓ છે. એવું સુરક્ષિત આ સ્થાન છે. ભાકી સ્લામ થવામાં માં ચેકસ કારણા છે તે તે। જ્ઞાન અમ્ય જ છે. * ચ આ શ્રી જીવરાવવાજી પાર્શ્વનાથજીના ઇતિહાશ્ન માટે, શ્રી વીરવંશાવલીમાં આા પ્રમાણે ઉલ્લેખ મળે છે.~~~ “ તિવાર” ધિલઈ પ્રસાદ નીપજાવી મહેાત્સવે વિ. સ. ૧૫૯૧ વષે શ્રી પા નાથને પ્રસાદે થાપ્યાં શ્રોમજિતદેવસૂરિ પ્રતિયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28