Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
DOUTORED
सैन सत्य
www.kobatirth.org
[
તંત્રી ચીમનલાલ ગોકળદાસ ચાહ
प्रकाश
030000 છે
વર્ષ ૧૪ ૩ અક ૬] અમદાવાદ તા. ૧૫-૪-૪૯
विषय-दर्शन
: વી
પ્રાણના २ धमाल एवं फागु संज्ञक कतिपय और रचनाओंकी उपलब्धि
३ श्रीजयशेखरसूरिकृतं श्रजीरापल्लीपार्श्वनाथस्तवनम् :
૭. શ્રીરાજવિરચિત નેમિનાથ-કાગ ૮ ગુરુશિખરની પગથી પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ક્રમાંક : ૧૬૨
: ટાઇટલ પાનું
• શ્રી, અગરચંદની નાઢ્ય :
પૂ. મુ. મેં, શ્રીમળિ વિનયની :
૪ ગમ પાષાણુ અને એના પાંચાના ઉલ્લેખ : પ્રે. હીરાલ ૨, કાઠિયા ૫ શ્રીજીરાવલા તો પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
૬ કિવ શ્રી ભૈરવ’દિવચત શ્રીરાજનગર–ટ થાળસ્થિત શ્રીશ્રેયાંસજિનમંદિર–પ્રતિ-સ્તવન
૯ ચિત્રાવેલી, ચિત્રવલ્લી ચિત્ર()ધતા અને ચિત્ર લિકા :
79
९७
: 12
ઃ પૂ. માં. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી : ૧૦૮
પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી
: 11:
: શ્રી. મેઇનલાલ દીપચંદ ચાસી : ૧૧૭
પ્રા. હીરાલાલ ૨. કાઢિયા : ૧૧૮
લવાજમ-વાર્ષિક એ રૂપિયા આ અંકનું મૂલ્ય-ત્રણ આના
ACHARYA SRI KAIL-ARSAGARSURI GYANMANDIR SHREE YAHAVIR JAIN ARADHANA KENDRA Kota, Gandhinagar - 382 007. PH: (079) 23276252, 23276204-05
Fax : (079) 23276249
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७
८
९
પ્રાથ ના
મહાપ્રાભાવિક શ્રી કેશરિયાજી તીર્થ અંગે તપસ્વિની જવલ
બહેને ફરીથી ચેાવિહારા ઉપવાસ આયા છે. તેમના ઉપવાસને છે. તેમની તબિયત ચિંતાજનક
धमाल एवं फागु संज्ञक कतिपय और रचनाओंको उपलब्धि ले. श्रीयुन अगरचन्दजी नाहटा
" जैन सत्य प्रकाश " के क्रमांक १३२ में प्रो. हीरालाल कापडिया के लेख (क्रमांक (१२६-२७ में प्रकाशित ) की अनुपूर्तिरूप मेरा एक टिप्पण " दो और फागु काव्य " शीर्षक प्रकाशित हुआ है । उसके पश्चात् विगत २ ॥ वर्षों में नवीन अन्वेषण द्वारा कतिपय और फागु काव्य उपलब्ध हुए हैं, उनकी सूची नीचे दी जा रही है:
1
૨૫ દિવસ પૂરા થયા હેાવાના સમાચાર મળતાં સત્ર ચિંતાની તેઓ સત્વર સુખસાતા પૂર્વક પારણાં કરી જલઠ્ઠી ઉપસ્થિત થાય એવી અમે પ્રાથના કરીએ છીએ.
-तत्री
१. हेमरत्नसूर फाग, गाथा ११ विनयचूला (हमारे संघ में) ।
२ गुर्वावली फागु, गाथा १६ खेमकुशल, प्र. ऐ. जै. का. संग्रह । ३ रावण पार्श्वनाथ फागु, गाथा २१ हर्षकुंजर ( हमारे संग्रह में ) । ४. नेमि फाग, गाथा ३० कनकसोम ( रणथंभोर ) बीकानेर भंडार |
५ नेमि फाग गाथा ४२ जयनिधान, श्रीपूज्य गुटका ।
विजयदेव, पंजाब भंडार सूची ।
गाथा २६ डूगर (सं १५३५ लिखित) जै. गु. क. भा. ३. पृ. ४९२ । गाथा २२ कान्ह् (सं. १५४९ लि.) (हमारे संग्रहमें)
गाथः ५ समरा (सं. १५४९ लि. )
www.kobatirth.org
99
99
Acharya Shri Kailassagarsuri Gyanmandir
".
"
લાગણી ફેલાઈ છે. શકે એવી પરિસ્થિતિ
For Private And Personal Use Only
91
१०
१७.
गाथा ४२ गजसागरसूरिशिष्य. (१६६३) जै. गु. क. भा. १ पृ. ४८३ । ११ वायुज्य मनोरमफाग, कल्याण (१६९६ थराद) जै. गु. क. भा. १ पृ. ५७५ । १२ मि फाग गाथा २२ लब्धिविजय प्र. जैन युग, वर्ष ३, पृ. ३५९ । ટાઇટલનીજા પાનાથી ચલુ ]
[ત્રનુ ધ ન ટાઇટલતા શ્રી ન પતે
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
बर्ष १४
अंक
www.kobatirth.org
॥ॐ अर्हम् ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
जेशिंग भाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात ) विसं. २००५ : वीरनि. स. १४७५ : ४. स. १४५
I
I
ફાગણ વિદ ૧ : મગળવાર : १५ भी भार्य
श्री जयशेखरसूरिक तं
श्रीजीरापल्लीपार्श्वनाथ - स्तवनम् ।
सं० पूज्य मुनिमहाराज श्रीरमणिकविजयजी [ मन्दान्तावृत्तम् ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीवायं विधुमधुसुधासारसारस्वभाव,
न्यायापेतोद्धतमतिचमत्कारकारिप्रभावम् । नीरापल्लीपदमविपदं वारिदच्छायदे हं,
निःसन्देहं विमलकमलाकेलिगेहं स्तुवेऽहम् ॥ १ ॥ स्फाराकारा ननु जिनपते ! दृश्यते तेऽत्र मूर्त्तिः,
स्फूर्त्तिस्तस्याः पुनरनुपमा विश्वविश्वप्रसिद्धा । शौण्डीराणां न खलु महिमा मूर्त्तिमात्रानुयायी,
यद्बालोऽपि प्रबलकरटिध्वंसधीरो मृगारिः ॥ २ ॥ चौराचारप्रचुरचरटव्यालमालाकराले,
प्रायो यस्मिन्नलभत पुरा न प्रवेशं मनोऽपि ।
तं लङ्घन्ते गुरुगिरिपथं साम्प्रतं वीतशङ्का
ता हाङ्गणमिव भवद्भक्तिदक्षा मनुष्याः ॥ ३॥ येषां क्रीडा परधनपर प्राण संहाररूपा,
भूपाः सर्वेऽपि हि बहुबला येषु कुण्ठस्वरूपाः । जीरापल्याः पथि विचरतां सोदरन्त्येव तेऽपि,
स्तेना येनानुप मितिबलो रक्षकएवं जिनेश ! ॥ ४ ॥
For Private And Personal Use Only
क्रमांक १६२
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[१५ १४ सार्थः प्रार्यो न च न च बलं कापि कस्याप्यपेक्ष्यं, ___ भूयो भूयो गहनगहनो गाहनीयश्च पन्थाः । एकैकस्यापि च विचरतस्त्वत्प्रसादेन मार्ग,
जीरापल्याः परपरिभवो नैव भूतो न भावी ॥ ५॥ ये त्वद्ध्यानोपगतमतायो दूरदेशेऽपि तेषां,
स्वस्थानस्थः स्थगयसि रुजः प्राणिनां प्राणतोऽपि । नासम्भाव्यो भवति भवतो भावितोऽयं प्रभावः,
सूरो दूरोऽपि हि न सहते लोकमध्येऽन्धकारम् ॥ ६ ॥ मुक्ता वैद्यैरपि बहुविधैरौषधैरप्यसाध्या,
विध्याता ये चिरविरचितैर्नापि मन्त्रादियोगैः । तेऽप्यातङ्कागतभवभवन्नामधेयाविराम
ध्यानादेवाम्बुन इव दवा नामनिर्नाम नेशुः ॥७॥ कासश्वासज्वरकरशिर:कुक्षिचक्षुर्विकाराः,
शोषश्लेष्माक्षतमबलतावातपित्तप्रकोपाः । कण्डूकुष्टश्वयथुदवथुर्गुल्मुटुर्नामपामा,
रक्षादक्षे त्वयि विदधति व्याधयो नैव बाधाम् ॥ ८ ॥ रोगा भोगा गहनदहनव्यालदुर्मन्त्रयोगा
ध्याते तात त्वयि तनुमतां नो भवेयुः पुरोगाः । बाह्योऽप्येष श्रुतिपथगतः कस्य चित्ते विधत्ते,
नैवाश्चर्य जगति महिमा तावकीनो नवीनः ॥९॥ यस्मिन्नन्योऽजनिषत सुरा निष्प्रभा निष्प्रभावाः,
काले तस्मिन्नपि विलसति त्वत्प्रतापप्रभावः । यद्ग्रीष्मर्तुर्नयति सलिलोल्लासमस्तं समरतं,
तस्मिन् काले कलयति किल प्रत्युताम्भोधिऋद्धिम् ॥१०॥ विश्वाधारामतरलतरत्तारतारामुदारा,
मीश स्वीयां क्षिप मयि दृशं देव ते सेवकोऽस्मि । ॐ कुर्वाणे भवति भवति स्वार्थसिद्धिः समस्ता,
तन्मां स्वाहाशनपतिनतोपेक्षितुं ते न युक्तम् ॥ ११॥
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬] ચમપાષ ણ અને એના પર્યાયોના ઉકેલે છે કિં વાઃ ? જિમમરાવી ? જામવુમોપિ કિં વા?,
જો નિત્તામબિપિ ૨ ?િ િર ધન્વન્તરિ ? श्रीवामेय ! त्वयि विधुरितोद्धारधन्ये प्रसन्ने
ऽवश्यं वश्या भवति भविनां लीलया सर्वसिद्धिः॥१२॥ धोरा जीराउलिवरपुरीसारशृङ्गारभूतं,
ये श्रीपार्श्वप्रभुमभिनवप्रीतिभाजः स्तुवन्ति । दुःस्थावस्था खलु विफलतां याति तेषामशेषा,
સમ્પયન્ત દવયવયિતા gવ જમીવિરોષ ૧૨
॥ इति श्रीजयशेखरसूरिकृतं श्रीपार्श्वनाथस्तवनम् ॥ આ સ્તવન સુરતના શ્રી જૈન આનંદ પુસ્તકાલયની નં. ૭૬૩ની પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે.
ચમકપાષાણુ અને એના પર્યાના ઉલ્લેખો
(લે. છે. હીરાલાલ ૨. કાપડિયા.) પર્યાય--જેને સામાન્ય રીતે “લેહચુંબક કહેવામાં આવે છે તેને માટે ગુજરાતી ભાષામાં જાતજાતના શબ્દો છે જેમકે ચમક, ૧ ચમકપત્થર, ૨ ચમઢાણ, ૩ ચમકપાષાણ, ૪2માબાણ, અરમાન્ત, અમણિ, લોહાન ઇત્યાદિ. અકસ્મા, અમણિલેહકાન્ત,
હેપલ યાદિ સંસ્કૃત શબ્દનો અર્થ લેહચુંબક છે. પાઈય ભાષામાં મા અર્થમાં લોહાવલ શબ્દ વપરાયેલો જોવાય છે.
જૂના જમાનામાં દિશા જાણવા માટે દિશા સૂચક પત્થર વપરાતો હતો. પચીનાઓએ વહાણવટામાં ઈ. સ. ૭૦૦-૮૦૦ વર્ષ ઉપર સારી નામના મેળવી હતી અજાણ્યા સમદ્રમાં માર્ગ શોધવા માટે તેઓ દિશા-સૂચક પત્થર વાપરતા હતા. આ પત્થરને અંગ્રેજીમાં વલિંગ સ્ટોન (Leading stone) યાને લેડ સ્ટોન (Lode stone) કહે છે. આ પત્થરને લોખંડની રજકણમાં મૂકીએ તે એ રજકણે એના બંને છે પર એટલી જણાશે. જાણે કે એ પત્થરને મૂકે ફૂટી હેય એવો એને દેખાવ બનશે. આમ આ પત્થર લોહાને આણે છે એથી એને “લેહચુંબક” લોહચુંબકને પત્થર” કે “લોકાંત’ કહે છે, આ ઉપરથી લોહપલ' શબ્દનો અર્થ લોઢાને ખેંચનારો પત્થર એમ સમજી વાય છે. વળી આથી “ચમકપાષાણુ વગેરે શબ્દની સાર્થકતા પણ સમજાય છે. લોડાને ચહાનાર (Lower) તે “લોહાન્ત’ ‘અયસ્કાન્ત’ આને પર્યા છે.
૧-૪ મા ચારનો અર્થ “ચકમ' યાને એક જાતને પત્થર થાય છે. આ ચકમ સબ “તુકી છે.
જ એન્સાઇકોપીડિયા બ્રિટાનિક પ્રમાણે ઈ. સ. પૂર્વે ૧૧૦૦ મ ચીનએ હાત્રથી વાકેફગાર હતો.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ ] જેને સત્ય પ્રકાશ
[[ વર્ષ ૧૪, ઉલેખે–ભીમરાવ ભો. દીવેટિયાએ નીચે મુજબની પંકિતમાં “અયરાન્ત' શબ્દ વાપર્યો છે:
“લીધી અયસ્કાન તણી સમાનતા”
નિષ્કુળાનંદ જ ચમક દેખીને લેહ મળે ” એ લીટીમાં લેહચુંબકના અર્થવાળા ચમક' શબ્દનો ઉપયોગ કર્યો છે. આમ અર્જન ગુજરાતી સાહિત્યમાં જેમ લોહચુંબકનો નિશ છે તેમ ન ગુજરાતી સાહિત્યમાં પણ છે. દા. ત. ઉપાધ્યાય યશોવિજયગણિએ ચમકપાષાણ સબ બહષભજનસ્તવનની નિમ્નલિખિત છ કડીમાં વાપર્યો છે--
ચમકપાષાણ જિમ લોહને ખેંચશે, મુકિતને સહજ તજ, લતિ રાગો”
બા ઉપાધ્યાયે રાજનગરમંડન મહાવીરજનસ્તવનની ચોથી કડીમાં પણ ચમક પાષાણુ” શબ્દ વાપર્યો છે.
પ્રસ્તુત પંકિત નીચે પ્રમાણે છે--
ચમકપાષાણ ખેંચયે સંચસે લેને રે કે સંચસે. તિમ તજ ભગતિ મુંગતિનિ ખંચસે મેહને ૨ કે મંચસે.”
આવાય ઉપર મલયગિરિચરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે. એના ૨૫ અ પત્રમાં એમણે અસાન્ત’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે
" यथा अयस्कान्तस्य, न खलु ऽयस्कान्तोड्यसोऽप्राप्यकर्षणे प्रवर्तमानः सर्वस्यापि अयसोजगद्वर्तिन आकर्षको भवति, किन्तु प्रतिनियतस्यैव । अथ मन्येथा अयस्कान्तोऽपि प्राप्यશારી....યાકુમાર કૂઈગ્ય તિ”
રનમંડનમણિએ સુકૃતસાગર (પત્ર ૧૮ ) માં “અયસ્કાન્ત’ શબ્દ વાપર્યો છે. ભાને લગતી પંક્તિ નીચે પ્રમાણે છે –
" तस्यादानाशय सोऽयस्कान्तो लोहमिवाग्रहीत् " અયસ્કાન્ત’ એ સંસ્કૃત શબ્દ કાલિદાસે રઘુવંશ (સં. ૧૭ શ્લોક ૬૦) માં તેમજ કુમારસંભવ (સ. ૨, શ્લે. ૫૮ ) માં વાપર્યો. આ રહા એ બે શ્લેકે–
"सर्पस्येव शिरोरत्नं नास्ति शक्तित्रयं परः।
स चकर्ष परस्मात् तदयस्कान्त इवायसम् ॥ १७-६३॥" “મારા તે ચૂર્વ સંમત્તિમિત મના.
शम्भोर्यतध्वमाक्रष्टुमयस्कान्तेन लोहवत् ॥ २-५९ ॥" ૧ આ રાનશેખરસૂરિના શિય થાય છે એમનો જન્મ વિ. સં. ૧૫૨ કે ૧૪૫૭ માં થયો હતો. એમણે ૧૪૬માં દીક્ષા લીધી, ૧૪૮૩માં પંડિત પક, ૧૪૯૭માં વાચક પદ અને ૧૫૨માં “સૂતિ પદ મેળવનાર આ સુરિ ૧૫૧૭માં વર્ગો સંચય,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચમકપાષાણ અને એના પર્યાયોના ઉલ્લેખ [ ૧૦૧ | મલિનાથે રઘવંશની સંસ્કવિની નામની ટીકામાં ઉપયુંકત પદની વ્યાખ્યામાં “કથા મિિવરો” એમ કહ્યું છે. આ ઉપરથી અયોમણિ' શબની સાકતા સમજી શકાય છે. ઈ. સ. સાતમા સૈકાના અંતમાં કે ઈ. સ. ના આઠમા સૈકાના પ્રારંભમાં થઈ ગયેલા ભવભૂતિત માલતીમાધવ (અંક ૧ &લેક ૨૨) ની પછીની નીચે મુજબની પંકિતમાં “અરકાન્ત-મણિ' એવો ઉલ્લેખ છે –
" अयस्कान्तमणिशलाकेव लोहधातुमन्तःकरणमाकृष्टवती सर्वथा" ભવભૂતિએ રચેલા ઉત્તરરામચરિત્ર (અંક ૪ લોક૨૧)માં પણ “અપસ્કાન્ત’ શબ્દ છે. આ રવો એ લે
" महिम्नामेतस्मिन् विनयशिशुतामौग्ध्यमसृणो विदग्धैर्निह्यिो न पुनरविदग्धैरतिशयः ॥ मनो मे सम्मोहस्थिरमपि हरत्येष बलवा
નયોવાતું વદ્વત્ પરિપુરથઋાતરાઇ: ૨૨ વિ. સં. ૦૫૭થી ૮૨૭ના ગાળામાં થઈ ગયેલા અને મતાંતર પ્રમાણે વિ. સં: ૫૮૫માં વિદ્યમાન હરિભસૂરિએ ધમસંગહણિની નીચે મુજબની ગાથામાં “લોહાવલ' શબ્દ વાપર્યો છે એટલું જ નહિ પણું લોહચુંબકની શક્તિ પણ વર્ણવી છે–
"लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेस पि ।
लोहं आगरिसंती दीसह इह कज्जपच्चक्खा ॥ ३७२॥" આ પ્રમાણે ચમક પાષાણુ માટેના ગુજરાતી, સરકૃત, પાઈપ અને અંગ્રેજી પર્યાય મેં સૂચવ્યા છે. સાથે સાથે એને લગતા કેટલાક ઉલેખો પણ આપ્યા છે. આમ માં લઇ લેખ હવે પૂર્ણ કરાય છે એટલે હવે જે પ્રશ્નો વિચારવા જેવા જણાય છે તે નીચે મુજબ રજુ કરું છું—
(૧) ગુજરાતી સાહિત્યમાં કઈ જૈન કે અજેને કૃતિમાં સૌથી પ્રથમ ચમા પાષાણુ ) એના પર્યાયનો ઉલ્લેખ છે.
(૨) ઉપકત મતલબને પ્રશ્ન સંસ્કૃત કૃતિને અંગે પણ પૂછી શકાય.
૩) હરિભદ્રસૂરિની પૂર્વે થઈ ગયેલા ઈ મંથકારે લોહાવલ' છે એના પર્યાયરૂપ કઈ પાઈય’ શબ્દ વાપર્યો છે? અને જો હોય તો તેણે અને કઈ કૃતિમાં?
(૪) અયસ્કાન્તને “મણુિં' કહેવાનું શું કારણ છે !
(૫) મણિ કે રત્નનાં નામો કેટલીક પ્રાચીન કૃતિમાં ગવાયાં છે તે એવો કાઈ. કૃતિમાં મણિ તરીકે અકસ્માતને ઉલેખ છે?
ગોપીપુરા, સુરત, તા. ૧૫-૧ર-૫૮
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જીરાવલા તીર્થ
[ મારવાડના એક પ્રાચીન તીર્થને ટૂંક પરિચય ]
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી)
અમદાવાદથી મહેસાણું થઈને દિલ્હી જતી લાઇનમાં આબુરેઠ સ્ટેશન (ખરેડી) થી મોટર રસ્ત, આબુની તલાટીથી ૧-૧ માઈલ દૂર આણદા ગામ આવેલ છે. આ અણાદરાથી ૮ થી ૯ ગાઉ દૂર રાવલા ગામ છે, જે સિહેર સ્ટેટના મંડાર ગામથી સાત ગાઉ દૂર થાય છે. આ જીરાવલી ગામની બહાર ગામથી બી ફર્લામ દૂર બાવન જિનાલયનું વિશાલ, ભવ્ય અને ગગનચુખ્ય મંદિર છે, જે શ્રીજીરાવાલા તીયના નામે જાણીતું છે. મંદિરની સામે વિશાલ ચેક છે, અને બાજુમાં જ સુંદર વિશાલ ધર્મશાળા નવી બની રહી છે. ધર્મશાળાને પાયો ખોદતાં એક પ્રાચીન સુંદર સફેદ જિતેંદ્રપ્રભુની મૂર્તિ પ્રગટ થઈ છે. આ મતિ અત્યારે તત્કાલ પૂરતી કર્મ શાળાના એક ઓરડામાં બિરાજમાન કરી છે.
હમણાં આ ભવ્ય પ્રાચીન તીર્થરૂપ મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. ગામમાં નાનો ઉપાશ્રય છે અને શ્રાવકનાં આઠ દસ પર છે.
મામની ચારે તરફ ફરતી પાડી છે; દૂર દૂર સુધી પહાડો સિવાય કાંઈ જ નજરે પડતું નથી. જીરાવલીજીની પહાડી ઠેઠ અણુદરા સુધી દેખાય છે, અને આબુ ઉપર ચઢતા પશુ જીરાલાજનો ટોરી દેખાય છે. આ આખે પ્રદેશ પહાડી હોવા છતાં ખૂબ ફળદ્રુપ છે. પહાડનાં ઝરણુની મહેરથી પ્રદેશ લીલાછમ છે, ખારેક, ખજૂરી અને માંજા ઘણી જ સારી સંખ્યામાં આ પ્રદેશમાં નજરે પડે છે, તેમજ ખેતરો પણ લીલાંછમ અને હર્યભર્યા લાગે છે. અમે વૈશાખની ગરમીમાં આ પ્રદેશમાંથી વિહાર કરી રહ્યા હતા, છતાંયે મધરની લૂવાતી ગરમી કે ઉકળાટનો અહીં અભાવ જણાતો હતો. યદ્યપિ ઋતુ ગરમ હતી એટલે ગરમી તે હતી જ, કિન્તુ ભયંકર લૂ અને ઉકળાટ અનુભવ નહોતો કરવો પડશે.
આ તીર્થસ્થાનનું મંદિર ૫૯ ડીના નીચાણમાં આવ્યું છે. જાણે પર્વતની તળેટીમાં જ વસ્યું હેબ એવાં અદ્દભુત દશ્યો નજરે પડે છે. આ સ્થાને વર્ષો ઋતુની અદ્દભુત કલ્પના કરે ! ચારે બાજુ લીલાછમ પર્વતેમાંથી ખળખળ વહેતા પાણીના ઝરણું, પ્રવાહો અને જોધો માર કરતા પડી રહ્યા હોય ! કલાપીના મધુર કેકાર થઈ રહ્યા હોય અને પાણીના તળાવમાં દેકા દકારા કરી રહ્યા હોય! આવા સમયે કોઈ ભય મુમુક્ષુ જીવાત્મા આ પવિત્ર તીર્થસ્થાનમાં જાય અને ભયભંજન દુઃખહર શ્રોજીરાવાલાજી પાર્શ્વનાથજીની પ્રતિમાનાં દર્શન કરે છે એના અંતરમાં સહજ રીતે આ ભાવના (કુરાયમાન થાય છે,
- “ અમીય ભરી મતિ રચી રે, ઉપમા ન ધટે કેય. ” હવે આપણે આ પ્રાચીન તીર્થના મંદિરમાં પ્રવેશ કરીએ. મૂલ મંદિરમાં પેસતાં જ મંદિરમાં બિરાજમાન પરમાત્માનાં દર્શન થાય છે. ભક્ત એમ જ સમજતા હોય છે કે હું તીર્થનાયક શ્રીજીરાવવા પાર્શ્વનાથ ભગવંતનાં જ દર્શન કરું છું પરંતુ બે મુમુક્ષ જક્તજન સૂલ ગભારા પાસે આવે છે, અને સાંભળે છે કે આ મૂયનાયકછ તો યદુકુલતિલક બાલબ્રહ્મ ચારી ઝીનેમનાથજી ભગવંત છે, ત્યારે તેને આશ્ચર્ય થયા વિના નથી રહેતું. તર્થ છે તે
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જીરાવાલા તીર્થ
[ ૧૦૩ જીરાવલા પાશ્વનાથનું, પણ મૂલનાયાજી છે તેમનાથ ભગવંત. મૂલનાયકની બન્ને બાજુમાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથજીની પ્રાચીન, ભાગ્ય અને સુંદર પ્રતિમાઓ છે. મૂળ ગભારામાં આ ઉપરાંત એક ધાતુની પંચતીથી છે અને બાજુનો બને દીવાલોમાં સુંદર ચિત્રો દોરવામાં આવેલાં છે.
મૂળ અરાવલા પાર્શ્વનાથની મૂર્તિ તો મંદિરના મૂલ ગભારાના બહારના ભાગી દીવાલમાં ડાબી બાજુના એક ખાંચામાં-મૂલ મંદિરની પ્રદક્ષિણમાં જતાં મંદિરની દીવાલના જ કાકા ભાગ તરફ બે નાની દેરીઓ બનાવી છે તેમાંની એક દેરીમાં. બાજ માન છે તદ્દન સમૂખની દેરીમાં આ મહાન ચમત્કા, શ્રીજીરાવ પાર્શ્વનાથજી બિરાજમાન છે. મૂલવાય છ રાવલ્લા પાનાથજીની મૂર્તિ નાની છે પરંતુ ભવ્ય અને પ્રાચીન છે. એને સુંદર લેપ કરેલો છે. બીજી દેરીમાં પણ શ્રીછાવલા પાર્શ્વનાથજીની મૂર્તિ હેવાનું કહેવાય છે. ગાદીમાં સુંદર ધર્મચક્ર છે. આ મૂર્તિ સફેદ આરસની છે અને અંદર દીવાલમાં જ ગોખલો કરી બિરાજમાન કરેલ છે. તેમજ બીજી દેરીમાં પદ્માવતી દેવીની અને શાસનાધિષ્ઠાયકની મૂર્તિ છે.
બાવન ડેરીઓમાં પણ પ્રાચીન મૂર્તિઓ છે. પરંતુ હમણું રુદ્ધ ૨ ચાલતું હોવાથી બધો દરીઓ ખાલી છે. દેરીઓમાંની બધી પ્રતિમાઓ બદાર બિરાજમાન કરી છે. બાવન દેરીઓમાં ઘણી દેરીઓ ઉપર તો છે, જે આ લેખની પાછળ આપ્યા છે. શિલાલેખો જોતા આ તીર્થ પંદરમી સોળમી સદી સુધી તે પૂર્ણ જાહેજપાલભર્યું હતું એમ લાગે છે.
આજે પણ પ્રતિષ્ઠા શાંતિસ્નાત્ર આદિ શુભ ક્રિયાઓની શરૂઆતમાં શ્રીગીરપાર્શ્વનાથ નમઃ વગેરે પવિત્ર મંત્રાક્ષ રૂપે તેનું સ્મરણ કરાય છે. આ મહાન તીર્થને ઇતિહાસ ઉપદેશસપ્તતિકામાં નીચે પ્રમાણે આપ્યો છેઃ
મારવાડમાં બ્રાહ્મણુપુર' નામનું શહેર હતું. તેમાં અનેક શ્રાવકે વસતા હતા, બીજી પણ ઘણી વરતી હતી. અહીં અનેક સુંદર જિનમંદિરો અને શિવમંદિર હતાં. આ નગરમાં અધલ નામે એક જનધમ શેઠ રહેતો હતો. શેઠની એક ગાય દરરોજ સેહલી' નદીની પાસે રહેલા પહાડની ગુફામાં જઈને દૂધ ઝરી જતી, તેથી ઘેર આવીને સાંજે દૂધ નહેાતી દેતી. છેદિવસો પછી ભરવાડણે આ સ્થાન જોયું. ભરવાડણે આ નજરે જોયેલી હકીકત ધાધલ શેઠ વગેરે મુખ્ય પુરુષને કહી. તેમણે પણ આ સ્થાન જાતે આવીને જોયું અને તેમને પણું આર્થાઇ થયું. પછી રાત્રે નમસ્કાર મંત્રનું સ્મરણ કરીને શેઠ સૂતા હતા ત્યારે લીલા ઘેલડા ઉપર બેઠેલા સ્વરૂપવાન પુરુષે રવપ્નમાં શેઠને કહ્યું કે જે જગ્યાએ તારી ગાય દૂધ કરે છે ત્યાં પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. હું તેમને અધિષ્ઠાયક દેવ છું. દેવાધિદેવનો મત પૂજા પ્રભાવના થાય એવું તું કર. આમ કહી દેવ અંતર્ધાન થા. પ્રાત:કાલે શેઠે ત્યાં જઈ જમીન ખોદાવી અને શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ બહાર કઢાવી, પછી રથમાં બેસારી એટલામાં જરાપલી ગામનાં માણસો આવ્યાં. ભગવંતની પ્રતિમાજી જોઈને તેઓ બોલ્યાં કે, અમારા સીમાડામાંથી નીકળેલી આ પ્રતિમાને કેમ લઈ જાએ છે? આ મતિ અમે લઈ જઈશું. આમ બન્ને પક્ષને વિવાદ થયો. પછી હું માણસોએ કહ્યું છે,
૧ બ્રાહ્મણપૂરને અત્યારે વર્માણ કહે છે, જેનો પરિચય હું આગળ આપવા ધારું છું.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ભાઈઓ, આમ વિવાદ શા માટે કરે છે? રથને એક બળદ આપણો જોડે અને એક બળદ જરાવલાને જોડો. એમ બે બળદ જોડે. એ બળદ એની મેળે રથ લઈને થઈ જાય ત્યાં મતિ જાય. પછી આ પ્રમાણે કરવામાં આવ્યું. બળદ રથને છરાપણી તરફ લઈ ગયા, છાવલાના મહાજને ઉત્સવ પૂર્વક પ્રભુનો નગરપ્રવેશ કરાખ્યા.
અહીં (છાપલી નગરમાં–જીરાવાલામાં) શ્રી મહાવીર પ્રભુનું સુંદર મંદિર હતું. શ્રી સંપે સર્વ સંઘની અનુમતી લઈ મૂળનાયક અને અન્યત્ર પધરાવી તે સ્થાને શ્રી પાર્શ્વનાથજી પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી. આ પ્રતિષ્ઠા શ્રી અજિતવિસરિજીએ ૧૧૯૧માં કરવી.
પ્રતિષ્ઠા પછી ટૂંક સમયમાં જ આ સ્થાન તીર્થ રૂપે પ્રસિદ્ધિ પામ્યું. તીર્થને મહિમા વધ્યો અને ઘણું લે કે ત્યાં આવતા અને વિવિધ પ્રકારના અભિપ્રહ રાખતા થયા. તેમના અભિગ્ર આધિષ્ઠાયક દેવ પૂર્ણ કરતા હતા, જેથી તીર્થનો મહિમા ચોતર દેલાવા માંડ, તીની વ્યવસ્થા (વહીવટ) ધાધૂલ શેઠ કરતા હતા.
એક વાર જાવાલીપુરથી મુસલમાની સેના ચઢી આવી. અધિષ્ઠાયક દેવે તીર્ષની રક્ષા કરી-સેના લઈ સામે જઈ યુદ્ધ કર્યું અને મુસલમાન સેનાને નસાડી મૂકી. સેના તો હાર ખાઈને ચાલી ગઈ પરંતુ તેમાં “સાત શેખ મોલવીઓ હતા. તેઓ જેન જાધુને વશ પહેરી ગુપ્ત રીતે મંદિરમાં રાત રહ્યા. તેઓ પોતાની સાથે ગુપ્ત રીતે લોહીના ભરેલા સીષા લાવ્યા હતા. તેમાંથી લેહી કાઢીને છાંટયું, મંદિર અપવિત્ર યુ અને મૂર્તિને ખંડિત કરી. લોહીના સ્પર્શથી દેવને પ્રભાવ ચાલ્યો જાય છે. આવાં શાસ્ત્રવચન છે. મૂર્તિને ખંડિત કર્યા પછી શેખેને પણ ચેન ન પડ્યું. તેઓ અસ્વસ્થ થયા. તેમને બહાર જવાનો, રસ્તો જ હાથ ન આવ્યું. સવારમાં લેકેએ આ ભીષણ દશ્ય જોયું અને ત્યાંના રાજાએ તેમને પકડયા, અને તરત જ મરાવી નાખ્યા. આવા ઘર પાપનું જલ તત્કાલ જ મળે છે.
મતિ ખંડિત થવાથી ધાજલ શેઠ વગેરે ભકતવર્ગને પારાવાર દુઃખ થયું છે અને ઉપવાસ કરીને રહ્યા. રાત્રે દેવે તેમને કહ્યું તમે ખેદ ન કરશે, ભાવિભાવ કેઈ મિથ્યા કરી શકતું નથી. હવે તમે મૂર્તિના જે નવ ટૂ થયા છે. તેને આધીને લાપસીમાં દબાવી રાખે. સાત દિવસ દરવાજા બંધ રાખજો સાત દિવસ પછી દરવાજા ઉઘાડશો તો મૂતિ' આખી સંધાઈ જશે. પરંતુ થયું એવું કે બરાબર સાતમે દિવસે જ એક સંધ આવ્યો. પ્રભુના દર્શન માટે સંઘને અતિ આમ થવાથી સાતમે દિવસે દરવાજા ઉઘાડયા અને મૂતિને બહાર કાઢી. યદ્યપિ મૂર્તિના બધા અંગો બંધાઈ ગયાં હતાં પરંતુ અંદર રેખાઓ દેખાતી હતી.
- હવે મુસલમાન સમ્રાટની જે સેના બચીને પોતાના નગરમાં ગઈ ત્યાં તેમને પિતાના ધરામાં વિવિધ ઉપદ્રવ થવા માંડયા. સમ્રાટે પણ આ સમાચાર સાંભળ્યા. એને પણ આ સાંભળીને કર લાગવા માંડે એટલે પોતાના દીવાનને જીરાવલા મક. દીવનને
૨ બીજે સ્થાને ઉલ્લેખ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નવું જિનમંદિર બનાવ્યું બને એ નવા મંદિરમાં પાર્શ્વનાથ ભગવાન સ્થાપિત કર્યા.
થી અતિદેવસૂરિજી બારમી શતાબ્દિના પ્રસિદ્ધ આચાર્યું છે. સુપ્રસિદ્ધ કલોથી તીર્થના સ્થાપક અને મહાન મંથકાર વાદી શ્રી દેવમૂરિજીના તે ગુરુ થાય છે,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* હું ]
શ્રી જીરાવલા તી
[ ૧૦૫
સ્વપ્નમાં અધિષ્ઠાયક દે શું, તમારા પાદશ!હ – સમ્રાટ અઢી" વીતે માથું મુંડાને તા સમ્રાટને અને પ્રજાને અંત થશે. દીવાનના કહેવાય ખૂદ પાદશાક પેાતે અહીં ૠષે તે દેવની માના મુજબ માથુ' મુડાળ્યુ. અને ૠષ્ણા જ ઉત્સવપૂર્વક શાસન પ્રભાવના કરી, જેથી તેને શાંત વ. રાજાનું અનુકરણ પ્રજાએ પશુ કર્યું. ત્યારથી ઘાવિધિ અહીં માથું સુઢાવવાની પ્રથા દેખાય છે,
આ પ્રસંગ પહેાં પણ તીથૅનું મજ્ઞાત્મ્ય ખૂબજ વધતું જતું હતું. તેમાં આ પ્રશ્નગ થો ઉમેશ થયા. એક વાર અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવી વ્યથા શ્વને જાગ્યુ કે “ ખંડિત મૂર્તિ મૂલનાયકજી તરીકે શાલતી નથી. માટે મારા નામથી જ ખોજી મૂર્તિને મૂલનાયક તરીકે સ્થાપા. તેથી શ્રી પાર્શ્વનાથજીની ખોજી મૂર્તિ સ્થાપિત કરી, જે અદ્યાપ્તિ આ લોક અને પર લેાકના કલાથી ભથ્ય જનેથી પૂજાય છે. પ્રાચીન પ્રતિમાજીને મૂલનાયજીની ઢાખી માજી પધરાવ્યાં છે, જે નાં પુન ાન નમસ્કાર થાય છે અને વદિ ચડે છે. આ પ્રતિમાજી પ્રાચીન હેાવાથો હા પાર્શ્વનાયજી ' ના નામે ઓળખાય છે.
આજે પણ આ પ્રતિમાજી શ્રુક્ષ પ્રાયઃ બાળકાની શિરામુડનાદિ ક્રિયા થાય છે, તીયના વહીવટ ધાન્યલ શેઠના સંતાનમાં શ્રેષ્ઠી સીહા કરે છે, જે ત્યારે ધાંધલ શેઠની ચૌદમી પેઢી છે, એમ વૃદ્દો કહે છે. મા તીથૅનો સ્થાપના ૧૧૦૯ ( ૧૧૯૦) માં ચક છે.”
---(ઉપદેશસપ્તતિષ્ઠા ૩ ૩૫ ~૩૭, રચના ૫, ૧૫૦૨, શ્રી જૈન આત્માન’કે સભા.) ઉપરનું કથન ઉપદેશસપ્તતિકાના કર્તાના સમય સુધીનુ છે. પરંતુ અત્યારે તે! મૂલનાય૭ શ્રી નેમિનાથજી ભગવંત છે, જ્યારે અને જીરાવલા પાર્શ્વનાથજી તેા, જેમ મેં ભાગળ જણાવ્યુ તેમ, મૂલ ગભારાની બહાર શિખરની દીવાલમાં–ડાખી ખાજીના ગેાખલામાં અત્યારે બિરાજમાન છે. મા મહાન પરિવતન કયારે થયું તેને ચેાસ ઇતિહાસ ઉપલબ્ધ નથી એટલે તે સબધી કાંઇ પણ ચોકકસ લખી શાય તેમ નો. માત્ર હું મનના સમાધાન પૂરતી કલ્પના કરું છુ` કે મુસલમાની જમાનામાં આ પ્રાચોન અને ચમત્કારી મૂર્તિના સંરક્ષણુ માટે શ્રી સંધે બન્ને પ્રાચીન પાર્શ્વનાથજીની પ્રતિમાઓને મૂલ મંદિરના ગભારામાંથી વતમાન સ્થાને પધરાવી હોય તેમ સંભવત લાગે છે. આ થાન એવુ' સુરક્ષિત અનાય પ્રુરુ. એકદમ હુમલે કરનાર મૂત્ર 'હિરમાંની મૂર્તિને ખંડિત કરવા પ્રેરાય ખરા. પરંતુ આવી રીતે બાજુના ગેાખલામાં બિરાજમાન મૂર્તિને, મેં ખાવી ચમત્કારી મૂર્તિ હશે તેમ ન સમજવાથી, કશુ નુકશાન ન પમ્મુ કરે એમ પણ બને કે હુમલાની પહેલી ખબર પડે તેા આ ગાખલાને ઢાંકી દઈ શકાય અને ચારે ખાજુથી જૂતા કે પથ્થરનું પાટિયું ઢાંકી દીધાથી ક્રાઇ આ ણ્યાને કલ્પના સુદ્ધાં ન આાવે કે અહીં મૂર્તિઓ છે. એવું સુરક્ષિત આ સ્થાન છે. ભાકી સ્લામ થવામાં માં ચેકસ કારણા છે તે તે। જ્ઞાન અમ્ય જ છે.
* ચ
આ શ્રી જીવરાવવાજી પાર્શ્વનાથજીના ઇતિહાશ્ન માટે, શ્રી વીરવંશાવલીમાં આા પ્રમાણે ઉલ્લેખ મળે છે.~~~
“ તિવાર” ધિલઈ પ્રસાદ નીપજાવી મહેાત્સવે વિ. સ. ૧૫૯૧ વષે શ્રી પા નાથને પ્રસાદે થાપ્યાં શ્રોમજિતદેવસૂરિ પ્રતિયા.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
lat ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪
વીરવ ચાવળીમાં ઉપયુ ત પ્રસંગ જીરાવલામાં બન્યાનું લખ્યુ છે. આ તીર્થના મુદ્ધિમા જોઇને જ કહેવાયું છે કે—
प्रबलेऽपि कलिकाले, स्मृतमपि यनाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउला पार्श्वः ॥ ભર એવા લિકાલમાં જેમના નાનુ સ્મરણુ માત્ર પશુ પાપાના નવ કરે છે અને ઇચ્છિત પક્ષને આપે છે તે જીરાવલા પદ્મનાભગવત જય પાર
એટલે આજે પણ નવીન બંધાતા જિનમંદિરની પ્રતિષ્ઠા સમયે, પ્રતિષ્ઠા પહેલાં, શ્રીમોરારજાપાર્શ્વનાથાય નમો નમ: તેમજ દરેક ધાર્મિક શુભ કાર્ડીની શરૂઆતમાં મોલી -જાપાર્શ્વનાથાય નમો નમઃ લખાય છે.
R
જીરાવલામાં દર વર્ષે ભાદરવા સુદી ા મેળા ભરાય છે. ભાદરવા સુદી ાથે ?રાસરજી ઉપર ધજા ચડે છે અને પેષ ગ્રુમોના પશુ મેટા ઉત્સવ થય છે. આજીખાનુ થી અને દૂર દૂરથી પશુ ભવિ। અહીં આવી યાત્રાને લાભ ઉઠાવે છે.
આ સિવાયનાં નીચેનાં થામાં પણ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ભગવત ની મૂર્તિઓ હાવાનુ મનાય છે——
૧. એરીસામાં આવેલ સુપ્રદ્ધિ તીથ જગન્નાથપુરીમાં ત્યાંના રાજ્યએ પ્રાચીન કાલમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર ધાયુ હતુ. અને મા તીયના મહિમા – પ્રભાવ હુ જ પ્રસિંહ હતા. પરંતુ શકરાચાર્ય'જીના સમયમાં અહીં તી'પરાવર્તન થયું અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઇ. પર ંતુ ત્યાં જઈને નજરે જોઈ આવનાર મહાનુભાવા તા કહે છે કે, ત્યાં પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. જ્યારે કેટલાક કહે છેકે શ્રી દિનાથ ભગવંતની મૂર્તિ છે. અને કેટલાક શ્રોપાનાથજી ભગવંતની મૂર્તિ હાવાનુ જણાવે છે, પરંતુ જૈન મૂર્તિ છે એમ તેા ચેકસ કહે છે. અમે અહીંને એક પ્રાચોન ક્રેટા જોયા છે કે જેમાં જૈનમૂર્તિ હાવાની સાફ સાફ પ્રતીતિ થતી હતી.
૨. મારવાડમાં સારી ધાણેરાવમાં પણ જીરાવલાપાશ્વનાથજીની મૂર્તિ પ્રભાવશાલી છે. ૭. નાડલાઈમાં ડુંગરી ઉપર પણ ચમાર શ્રીજીરાવલા પાર્શ્વનાથજી છે; ૪. નાલ, ખલેાલ, ધાટાપુર વગેરે સ્થાનમાં પશુ શ્રીજીરાવલા પાર્શ્વનાથજીની ચમત્કારિક મૂતિએ વિરાજમાન છે.
વમાન જીરાવલા તે। તદ્દન નાનુ ગામડુ' છે. જૈનેાના આઠ શ ધર છે. બાકી રાજપુતા, બ્રાહ્મા અને ખીછ ામનાં ચેડાં લગ્ન છે. જીરાવલા ગામ જાગીરદારનું છે. સિરાહી સ્ટેટમાં આવેલું છે. કેટલીક વાર જાગીરદારી ત્રાસ ભગવવા પડયા છે. પરન્તુ માં દ્રા સિરાહી સ્ટેટ મુંબઇ ઇલાકા સાથે જોડાયાનું જાહેર થયું છે. તેમ ક્ષુ' નગીરી ગામ પણ સાથે જ જોડાયું હરશે. મા સ્થાનને હવે સારી જાહેરાત અપાય અને તીના વિકાસ થાય તે પણ જરૂરી છે. ગામની ચારે ભાજી ટીંબા પણ છે. અવારનવાર જમીન-ટીખા ખાદતાં જૈનમૂર્તિ એ વગેરે પણ નીકળે છે. એટલે હવે અવસર મેળવી જો યેાગ્ય ખાદાણુ કામ થાય તે। પ્રાચીન જૈનમૂર્તિ । વગેરે પ્રગટ થવાના સ ંભવ છે. એટલે આ ઋધું જોતાં આ તીથ પ્રાચીન છે એમાં તા સદેહ જ નથી. પ્રાચીન ાલમાં આ તીર્થની યાત્રા કરવા દૂર દૂરથી મેાટા મેટા સા આવતા, જીર્ણોદ્ધાર પણ અવારનવાર ચતા. તેના ઉલ્લેખા પશુ ઉપલબ્ધ થાય છે, જેમાંના થેડા નીચે આપું છુઃ—
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ ]
શ્રી જીરાવલા તી.
[ ૧૦૭
સુપ્રસિદ્ધ ધોત્સા, દાનેશ્વરી અને સધપતિ, તીથોદ્ધારક માંડવગઢના મહામ'ત્રીશ્વર પેથઢકુમાર, ઝાંઝØકુમાર, તેમના પુત્ર ચાડ વગેરેએ જીરાવલ જીતી ની યાત્રા-મધ દ્વૈિત કરી હતી. માત્ર માત્રા જ કરી એટલુ જ નહિ કિન્તુ અહી` મંદિર પણ બંધાવ્યુ હતું. તેમણે બધાવેલાં મદિરાની સંખ્યામાં “નીપુરે શ્રૌપાર્શ્વ' એવા ઉલ્લેખ મલે છે.
ત્યાર પછી સિરે હીના રાણુા લાખા (લલ્લ). અને તેમના મત્સ્યેને લઇને શ્રા શત્રુ ંજય ગિરિરાજની યાત્રાએ ઢોંધ લઈને જનાર પ્રા૦ ૪૦ ઉજસ અને ઢાજાએ પસુ શ્રો સે.મદેવસૂરિપુંગવનો સાથે સાત દિવસ સુધી આ તીર્થની યાત્રા કરી હતી.
માંડવગઢના સંધવી વેલાએ આ, શ્રી સુમતિસૂરિના ઉપદેશથી મોટા સંધ કાઢયા હતા, તે પણુ અહી જીરાવલા પાર્શ્વનાથજીનો યાત્રાએ આવ્યા હતા.
સં. રત્ના, મેશ્વા અને જેચ ંગે પશુ શ્રીજીરાવલા પા'નાચજીને સંધ કાઢી યાત્રા કરો છે, ૧૫૧૨માં શ્રોજિનભદ્રસૂરિષ્ટએ અહી રહી મત્રસાધના કરી હતી અને શ્રીપાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદ્દીન શાહની સભામાં વાદ કરી વિજય મેળવ્યેક હતા, ત્યાર પછી ૧૮૯૧માં જેસલમેરના સુપ્રસિદ્ધ દાનવીર ખાણા ગુમાનદ ખારમલે ત્રુ ંજય ગિરિરાજને મોટા સંધ ાઢયા હતા. જેમાં તેવીસ લાખ રૂપિયાના ખરૂં કર્યાં હતા. તે સંધ પણ જીરાવલાની યાત્રાએ આવેલ હતા. છેલ્લે વીસમી સદીમાં પણ અવારનવાર નાના મોટા સધે અદ્દો આવે છે, તે તીર્થયાત્રા કરી શાસનપ્રભાવના કરે છે અર્થાત્ તીયની સ્થાપના થઈ ત્યારથી અવાવધિય તીથ'મહિમા જીવંત છે અને મુમુક્ષુ ભાવિક મહાનુભાવ તીથયાત્રા કરી મનેાછિત ફળ મેળવે છે.
છેલ્લે સ. ૧૮૫૧માં શ્રોજીરાવલાના શ્રોધે ૩૦૧૧૧ રૂપિયા ખચી જીર્ણોદ્ધાર કરાવ્યાના પશુ લેખ છે. એટલે કે લગભગ દેઢસા વર્ષ પહેલાં તે। આ તીયના અણીદાર થયા છે. જે પછી હવે હુમાં કરી જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. ગૃહ-૨ મજબૂત અને સારા થાય છે. બધા શિલાલેખ, જર્ણોદ્ધાર સમયે, બરાબર જળવાય એ માટે અમે ઘટતો સનર્જ–સૂચના આપી છે. ત્યાંના વહીવટદાર મહાનુભવે। આખરી આ સૂચનાઓના જરૂર અમલ કરશે એવી ઉમેદ છે,
જિનમંદિરની પાસે નવી ધર્મશાળાનું કામ ચાલો રહ્યું છે. ચારેબાજુ ફરતે મજબૂત કાટ તૈયાર થયા છે. અહીં એકાદ સરુ વિશ્ર્વનું ધામ- ગુરુકુલ અને જ્ઞાનમંદિર થશે, એવી પદ્ધતિથી કામ ાલી રહ્યું છે.
ગામમાં નાના સરખે ઉશ્રય હોવા છતાં ઉપ કહ્યું તેમ શ્રાવકોનાં ધર ધણાં માછો રાવાથી સાધનાની ઘણી જરૂર અહીંથી ત્રણ ગાઉં દૂર આવેલ સીદર ગામના શ્રાવક જ મુખ્યત્વે આ તીથનું કામ સંભાળે છે. જર્ણોદ્ધારનુ અને ધર્મશાળાનું કામ ચ લી રહ્યું છે તે પણ તેમની લાગણી અને શ્રદ્ધાનું મૂળ છે,
યાત્રા કરવા ચે.ગ્ય આ તીમાં જાત્રાળુએ વધુ પ્રમાઝુમાં આવતા ચાય તો આ તીય જરૂર વધુ જાહે।જલાલીળુ ખતે.
આ તીર્થોમાંથી જે શિલાલેખા મળ્યા છે તે ધણુા ઉપદેશી અને અ િસિ માહિતીથી ભરેલા છે, જેનું અવલાકન આપણે એ પછી ( ચાલુ )
શુ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ શ્રીભરવચંદવિરચિત
શ્રી રાજનગર-કશાળસ્થિત શ્રીશ્રેયાંસજિનમંદિર–પ્રતિષ્ઠા–સ્તવન
પ્રેષક – શેઠ શ્રી પનાલાલ ઉમાભાઈ સંશોધક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસરિજી.
(તાંકથી પૂર્ણ) હાલ ૬ (દધિસત વિનતી સણ રે, શ્રી યુમમંધરને કહેવો–એ દેશી) એહથી મીટ આવાગમણાં, ભવિ સુણો પ્રભુની ઠવણ ઠવણું ભવજલ નિસ્તરણ, જિન ઠવણું દુઃખી હરણાં રે,
ભવિ સૂણ (આંકણું) ૧ પ્રભુને પુંખે મનને રંગે, જલ લૂણ ઉતારે દિલ ચંગે,
પ્રધાન વહુ સખીયાં સંગે રે, ભવિ. ૨ શ્રાવણ સુદ્ધ સપ્તમી દિવસે, ચઉવિધિ સંઘ મિ ઉલસે;
ચહું હિશિ નરવુંદ દીસે રે, ભવિ. સૂર્યોદયથી ઘી બાર વીતે, પાંત્રીશ પલ દહાડે ચઢતે,
વાતિ નક્ષત્રે સુમુહુર્ત રે, ભવિ કન્યા લગન કલ્યાણકારી, ચંદ્ર જેમ આ મનુહારી;
મંગલ ગાવે નર નારી રે, ભવિ. ૫ બેઈ ઉંમાભાઈ થઈ ભેલાં, તખત ઠ૦માં પ્રભુ તિણિ વેલા;
નરવ જામ થવાં સસલાં રે, ભવિ. ૬ પ્રભુ પધરાયા બડ ભાગી, પુરા પુનની દશા જાગી;
- કુમતી થતા કંપી ભાગી રે, ભવિ. ૭ શ્રીયંશ મૂળનાયક છાજે, કાંતિયે ઇદ્ધ અરક લાજે,
પાખંતિ ચ8 પઢિમા રાજે રે, ભવિ. ૮ પંચમી ગતિ દાયક પાંચે, સેવ ભવિ મન કરી સાચા
મણિ તજી કાચે કયાં રાચે રે, ભવિ. ૯ અાદથ અભિષેક કરીયા, નેતન નવપક યંત્ર ભરીયા;
શેષ પૂજામાં બસો ત્રણ ધરીયા રે, ભવિ૦ ૧૦ શ્રાવણ સુદ તેરસ ભલી, ભણે નાવ અઢુત્તરી નિર્મલી;
કરી પર ફરતી ધારાવલી રે, ભવિ. ૧૧ 'પાશક તેમાંએ ગવાણ, પાંચ પર્ણિ પુજ ઉદ્ઘટ અણી;
અમદાવાદ ગુણખાણી રે, ભવિ. ૧૨
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
સી.
અંક ૬ ] શ્રીશ્રેયાંસજિનમદિર-પ્રતિષ્ઠા-શાન ભયાં ગણ્યાં સહુ પુન્યવતા, પમિા રાગી જયવંતા;
ધર્મના શુરા મતિ મંદા રે, ભવિ. ૧૩ ઠવણ કીધા વિષિોતી, વિધિ બહુ કિધુ કહું કેતી;
અ૫ કથી કીધી જેહથી રે, ભવિ. ૧૪ સહુ ઈમ કો ઉત્તમ કરણી, એ છે શુદ્ધિ શિવની શ્રેણી
ચઉગતિ દુઃખની કાતરણું રે, ભવિ. ૧૫ જિનપડિમા વિધિ ઠવણી, તિઅણુ નાયક પિણ પભણ;
( નિચે લડે તે શિવરમણી રે, ભર્વિ. ૧૬ સાંહામવિચછલ સાંમીની ભક્ત, કરી પ્રભાવનાં બહુ ચુકતે;
પિણ કવિયણ દેવી તે રે, ભવિ. કર્યો તેહનાં નામ રેસ્પે, પર ભવ સુરનાં સુખ લેગ્યે;
ભેરવચંદ ભણે એ રે, ભવિ. ૧૮
- દૂધા. સોરઠા. વિધિ સહિત મન રંગ, ઈમ પ્રભુની ઠવણું કરી; આઠો જામ ઉમંગ, હર્ષ હિયે માવે નહીં. દેઈ માન સનમાન, સજજન સહુ સૂતેષાયા; દીધે વંછિત દાન, જાચકને જુગતે ભલે. શેઠાણીને ખંત, ઈમ કરતાં મન ઉપની, એટણ ભવ ભય બૃત્ય, તપ માંડું કે રૂઅડે. હાલઃ ૭ (ઈવસાની દેશી, તથા ગૂઢ ની દેશ )
શેઠાણી રે, મનમાં વિચાર ઈકયું કરે ભવિ પ્રાણી , દાન કયા દિલમાં ઘરે; ઉમાભાઈને રે, તેડી ભણે મધુરે સ્વરે, તપ માહે રે, અક્ષયનિધિ હેમા શિરે રે,
કૂટકનો ચાલ સિર સમાં અક્ષયનિધિ તપ, અક્ષયપદ લેવા ભણી, અદરે બહુ માન શેતી, હિયમાં ઉલ્લસ ઘણી; સાચવે વિધિ સહિત તપ નિજ, કરે નિત્ય એકાસણું અક્ષય નિધિ ૫હ અક્ષય દાતા, હું જઉ તસ ભામણુ. તપની વિધિ ૨, નિસણી નયરમાં ઘરઘરે; કઈ નાર્યો , તપ કરવા મનશા કરે, નિજ ઘરમાં ૨, પૂછી પૂછીને ટેલે મહી; ઈમ કરતાં છે. ત્રણ વશ થઈ લેલી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૪
૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ – ભલી તપની કરણહારી, ધર્મતત્તવની જાણ એક મુખ્ય શેઠાણી સબિમાં, કયું તાસ પ્રમાણ એ ભોમીશા બ્રહ્મ પાલે, દોષ ટાળે અણુવ્રત્ત ઉભય કાલે પ્રતિકમવા, પાપ શમાવા તીવ્રતા કાઉસગ્ગય વલી રે, દીયે પ્રમાણ ખમાસણ ત્રિહું કાલે રે, દેવાધિદેવને વાંદણાં; ભલી પૂજા રે, નવ અંગી પ્રભુની કરે; જિન આણે રે, પક્ષ એક લગી શિર ધરે. ગૂ. ધરે પ્રભુની આણ શિશે, ભણે વિવિપે પૂજએ, ઇત્યાદિ તપ વિધિ સહિત કરતાં, કર્મ નાશે ધુજએ; વહી શ્રાવણ ચોથથી, સંવત્સરી લગી રાખીએ; સકલ સાવજ કામ તજીને, સત્ય મુખ તે ભાસીએ. ઈણ વિધિર્યું છે, એકણ પક્ષ અતિકમ્યાં; પણુઈદ રે (૧૫), દિવસ ભલિ પરે નિગમ્યાં તપ પૂરણ રે, વિધિ સહિતે કરીને રહ્યાં તપકારક રે, સહુનાં મન બહુ ઉમટયાં. –. ઉમટયાં સહુના મન સુગંગા, ભકિત ગુણહદયે ભર્યા,
જાણીએ જિનરાજને વચને, તપ કરી કેઈ નિસ્તયે, હિવે મહિમા કરણ કાજે, સજે વરગેડે શિરે કલસ ત્રણ શત વશ ઉજજવલ અખય અક્ષત લઈ ભરે; કંકમાદિક થકી . પંછ, પૂગી ફલ માંહિ ધરે, તે ઉપ૨ ઠવી શ્રીલ, વશ આચ્છાદન કરે. નિલાં પીલાં ૨, રાતાં વસ્ત્ર હીરાલી; કુંભ કુંભ પ્રતે છે, જાણે એકેક મન રેલી, ગ્રવાસૂત્રની રે, કલાસને બાંધી રાખી,
હાસણી રે, ચતુરા કલસ શીશે ધરી. –. ધર્યા શિશે કુંભ એટલે, સજન જન સકે મિલ્યાં;
બાલ પુન ગોપાલ બાલા, નિસૂણી જેવા ખલભલ્યાં નરથક મંગલ તૂર વાજે, ભેરી ભૂંગલ નાલ એ, મરદંગ માંદલ ઝાંઝ અલરી, તાલ પુન કંથાલ એ. વાજી પર રે, ધંશ નિશાની છેપના વહિ વાજિંત્ર છે, કેહિક દેશ વિલાયતના; ઈરજી રે કરી દરવેશ તે નવ નવા તે વખતે ૨, વાત્ર થઈને એકમના.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૧
૧૨
અંક ૨ ] શ્રી શ્રેયાંસજિનમદિર પ્રતિષ્ઠા સ્તવન – ઈકમનાં થઈને સહુ વાવે, સાલ જન હરખીત ;
સજિજત ભૂષણે હય ગયાદિક, રૂખ્ય કનકાદિક મ; ભટ સુભટ થટ ધન ધરટ જેષા, પ્રબલ સામંત સૂર એક ગાદી સૂકી અશ્વપાલા, ચઢયાં ચહિં પૂર એ, વલી દૌતલ ૨, હય થઈ થઈ કરી ચાલતાં; વારૂ ગયવર રે, સુંડ પ્રચંડ ઉદલાલતા જરકશનાં રે, કશિત પહેલા સેહામણાં ગાવે ગૌરી રે, મંગલ હર્ષ વધામણાં 2. વધામણાં ગાયતી ગેરી, જડિત કનકાભૂષણ
તે પહેરી બાલા અતિ વિશાલા, હેમ મંઠિત કંકણું; નયરના શેઠયા મોટા મોટા, અમર સૂત શમ બની કરી, કંમર મરી રથે બેસે, કેઈક ચઢિયા ગજ તુરી. માંના પાલખી રે, રથ બગીચ્ચાર સેહતા; છબીવંત રે, વરડે મન મેહતા; ચઢી જોવે છે, જાલી ગોખ ઝરોખથી; લટકાલી રે, કેઈ નર નેવે મોજથી, –. મન મોજ સેંતી કિ ઉછવ, ગયણ ગર્જારવ થયે; તેહ ઉચ્છવ પખવાને, મેઘ પિણ ચઢી આવી; મેઘ તવ આદેશ દીધો, શ્રમ શમન છાયા કરે; ઘન ઘટારૂપે છ અંબર, વરસી સુખ જaધરી. તે દેખી રે, સુર સહ અનમેખિક થયાં સુરનાં સુખ રે, દુઃખ કરીને તિણે લેખવ્યા વર નર ભવ રે, ધન્ય કરી' માં સ્વરે
નવ ભવની રે, દેખી દેવ ઈરછા કરે ગૂ કરે ઈરછા અન્ય જણ પિણ મહા મહોત્સવ દેખીને; - ધન ધન શ્રાવક ધમ એહવે, અપરથી કહ કિમ બને; ઈબી છબીથી નયરમાં ફિરી, ગયા માણેકમાં; એમ ઉત્સવ કર્યો માટે, સુજ સ વાગ્યે લેકમાં. ઘેર આવી રે, વારુ :કીધ પ્રભવના; શ્રીફલની રે, શુદ્ધ પત્તામાં સહામણાં સાહામીવત્સલ રે, ભાવ થકી કીધો વલી; ખીનખાપની રે, દીધી • ઉભય ભલી કેથલી.
૧૭
૧૯
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
( વર્ષ ૧૪ –. કોથો કીધી શોભ લીધી, ચિનાઈ ખાતાં ફિરિ;
રત્નત્રયી શુદ્ધિને કાજે, ત્રિણ પ્રભાવનાં કરી; તિરું સમે તપગચ્છ તણું મંડાણ, શ્રી દેવેન્દ્રસૂરીશ્વ; ચઉ માલ ઠાથે રાજન, પંડિતાં અલવશ તિહાં રાખ્યાં રે, સંઘ બહુ આગ્રહ કરી, ઠવણામાં રે, શેઠાણ હર્ષે કરી; તેને તેડયાં રે, ઢેલ નિશાણુ સૂવાજતે; વાસએપને રે, મંત્ર સહિત કરી છાજતે. –. છાજતે શ્રી સંઘ ચવિધિ, સવિ દેશ વિદેશમાં કરો એહવા કામ ઉત્તમ, ન પડે સકશમાં; શ્રી જિન પ્રતિષ્ઠા તપગચ્છ-વિધિ કરી હંસે ઘણો; વરણતાં તો પાર ન આવે, લેશ ભેરવચંદ ભણી. ૨૨
હાલ ૮ (લાલ ગુલાલ અગી બની રે- એ દેશી) સરકા–નિસ પૂર્વ સંબંધ, તેથી શેઠાણી કર્યો
સુકૃત કમાઈ ભવિ કીજીયે રે, તેહમાં તપ દઢ રંગે લાલ, સંદરીની પરી પામ રે, શ્રી જિનપમ અભંગો લાલ,
સુકૃત કમાઈ ભવિ કીજીયે છે. એ આંટણી ૧ રાજગૃહી પુર જાણીએ રે, માગધ દેશ મઝારો લાલ શંવર શેઠ વસે તિહાં રે, તેહની પુત્રી ઉદારો લાલ સુ. ૨ સુંદરી નામ સેહામણે રે, જિન મત તવની જાણે લાલ; પૂર્વ સુતપનાં પ્રભાવથી રે, પ્રગટયાં અક્ષય નિહાણે લાલ સુક શ્રી નાણી ગુરુજીને પૂછી રે, પ્રગટ નિહાણ સ્વભાવ લાલ, ગુરુજી બતાવે જ્ઞાને કરી રે, અતીત અનાગત ભાવો લ:લ સુ ગત ત્રિણ ભવનાં બતાવિયાં રે, સુખ દુઃખ પુન્યને પાપ લાલ; અક્ષયનિધિ તપથી થયો રે, પ્રગટ નિહાણ પ્રતાપ લાલ સુ. અપર કથા એહની ઘણો, ધર્મ વિનોદ વિલાસો લાલ; તેહ થકી તપ વિધિયું કી રે, પુરવા મનહાની આશ લાલ સુક વલી જિનશલા માંડી ભલી રે, જ્ઞાન આરાધન કાજે લાલ; ફત્તાશાહની પોલમાં છે. બાંધી પુન્યની પાજે લાલ માટે બીજા દેરા તણે રે, ચાલે કામ અપારો લાલ; જેહની હંશ અને ઘણી રે, તેહનાં હિયડાં મઝારે લાલ જાત્રા નવાણું કરવા તાણી રે, વળી મન મટી છે અંત્યે લાલ, ફરી પણચાર (૪૫) આગમ તહાં રે, ઉજમણાની અત્યંત લાલ સુ૯
સુલ
૭
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશ્રેયાંસ જિનમંદિર પ્રતિષ્ઠા સ્તવન
* } } એ સવિ તેહનાં પૂરસ્યું રે, વછિત શાસનદેવે લાલ; પિણ તેહને એહિ જ આવીયો ?, ઉદયે ધર્મના મેવે! લાલ; આજ ને કાઢે છે સલમાં રે, દ્વીપક માન સે લાલ, સેવચંદ જૈને અક્કે રે, પ્રગટ અખંડ ૫રકાશ લાલ ઢાલ ઃ ક્લસની (શ્રમ ક્રમ ખેતી તાં ગુણુ પૂર્ણાં-એ દેશી; રાગ ધન્ય,સિર) સેવા શ્રી જિન ધર્મજ્ઞેશભાગી રે, છાંડા સકલ પ્રાદેોજી, આપા સહિત કરે! શુદ્ધ કરણી, જિમ ગુઠાણું લાધે છ. સેવા શ્રી જિનષમ સેભાગી ( એ માંકણી )
મુ
For Private And Personal Use Only
સુ
[ ૧૧૩
નાહિંજી. સે. ૪
ધ સાધના સજ્જન કરીયે તેમાં હું નહિ મલા હૈ દિન
ફાઈ;
७
કર મેરી કહું ધરમી સજનાં, સૂણીયા અરજ ચિત્ત થાય; તે લપમે ગુણવંત સુજ્ઞાની, કાલ વ્યતીતે જાયજી સે. ટ્ર્ છીજત છીન છીન આયુ સદાહિ, અંજલિ જલ જિમ મિતજી; કાલચક્ર તારે શીશ ભમત હૈ, સૌવત કહાં તું અભીતજી.સે 3 સમયમાત્ર પરમાદ નિતરે, માંહીજી; અસ્થિર રૂપ સંસાર લખીને, મેરા મેરા મકરા વલ્રભ, ભ્રાતાજી પરિવાર તણાં એ, તન ધન જોમન અસ્થીર કાશ્માં, સધ્યા રંગ સમાનાજી; સકલ પદારથ છે સંસારિક, સ્વપ્ન રૂપ ચિત્ત બાજી, સે. એસા ભવ નિહારીને નિત્ય, ક્રીજે જ્ઞાન વિચારજી; ન મીટે જ્ઞાન વિચાર વિના ફ્લુ, અંતર ભાવ વિકારજી. સે. ભવ પરિભ્રમણ કરતાં તુજને, મુશકીલ મિલિયેા છે. વેતજી; હિયે થમ જ છું... હા તુમારે તે, ચેત શકે તે ધન ધન શેઠ હઠીસી'હું સધમાં, ધન મૅન જમ્મૂ ઘર નારીજી; ધન ધન રાજનયરના શ્રાવક, શાસનનાં . હિતકારીજી. શેઠ પ્રેમાભાઈ તિક્ષક તે પુરના, ઉભય ઉમાભાઇ જાશેજી; સિંઘભાઈ પુન: શેઠ શ્રીમાલી, મગનભાઈ પરિમાણેાછ. સે સૂત્ર સિદ્ધાંતનાં જાણુ સુબુદ્ધિ, શ્રીજિનપઢિમાના રાગીજી; નિવડ નિપુણુ ધારી જિનમતનાં, દૃઢ રંગી બડભાગીજી. સે. ૧૧ સકલ સ‚ જયવત પ્રવત, રાજનચરના વિશેષાજી; આજ ને કાલે શાસન દીપાવે, મન ધરી અધિક જગીÀાજી. સે, ૧ર મેં પણ સજસ સુછ્યા એ પુરના, શર્કર પય મિશ્રિતથી અધિકા,
ચેતજી.કે.
સે.
૧૦
તેહવુ લાગેા મુજને
પરતીક્ષ દીઠું છ;
ડાયજી, સે.
૫
.
મીઠું છું. સે, ૧૭
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" માં જે સત્ય પ્રકાશ
વર્ષ ૧૪ ધર્મઘોષસૂરીનાં મચ્છમાંથી, નિસી સાખા સુરાજી;
લતચંદ શીશ મતીચંદ, શીષ્ય લેવચંદ જાણેજી સે ૧૪ સંવત ન શશી પણ ઈંદુ ૧૯૧૫, ભાદ્રવ કૃષ્ણ સુમાશેજી; તિથી એકાદશમી ગુરૂવારે, વો સઘ વિદ્યા છે. સે. મમતી કલીકાલ તણે હું, અ૯પબુદ્ધિ ગુણહીણ; તેહથી ભૂલ ચૂક કહ્યું હે યે તે, શુદ્ધ કી પરવણજી. એ. ૧૬ હીનાષિક કથના કહું યામે, કજિયણપણથી કીધીજી; તાસ મિચ્છામી દુક્કડે મુજને, થાજે પ્રસિદ્ધ પ્રસિદ્ધજી. સે. જે એ ભયે ગુણુયે ભવિ, લેધે તે રંગ રસાલા; સંવ સહિત શ્રી જિન ગુણ ગાતાં, નીત નીત મંગલમાલાજી સે. ૧૮ | ઇતિ શ્રી રાજનાવરપુર, કાલ મરે શ્રી શ્રેયાંસનાથ ચેત્ય શેઠ ઉમાભાઇ કરાપિત, તસ્ય સંબંધ સંપૂર્ણ-સમાપ્ત છે. છેદૂહો ગાથા સર્વ ગાથા સંપણ શ્રી કસ્તુ મંગલં ભાવતુ
સંવત ૧૯૧૯ના વર્ષે કાર્તિક માસે કૃષ્ણ પક્ષે રથો ત્રાસ્યાં ભોમવારે લિપી સમાપ્ત લિપીકૃત બાવાગરજી. લેખકપાકરિ જીયાત છે
શ્રીરાજહર્ષવિરચિત
નેમિનાથ-ફાગ -પૂજ્ય મુનિ મહારાજ શ્રી નવિજયજી. ત્રિપુટી ભોગી રે મન ભાવી છે, આ માસ વસતે ૨ કે, નરનારી બહુ પ્રેમસુ, કેત કરે ગુણવતે રે,
ફાગ રમો મિલ જાદવા (એ ટેક) (૧) ગિરધર નેમ કુમાર રે કે, ઉધવજી મહસેનજી; મિલિયા દશ દશારે ૨, ફાગ રમો મિલ જાદવા. બલભદ્રજી બોલે તહાં રે, સાંભવ સારંગપાણી રે કે ચાલો રે નંદનવન જાઈએ, કેલ કરાં મન માની રે કે. ફાગ. (૩) માર્યા આંબા આંબલી, મોરી દાડિમ દાખે છે કે, કોયલ કરઈ ટહુકા, બેઠી સરલે સા રે કે. ફાગ() નારી નીંબુ ઘણું રે, નહી નારંગ) પારે છે કે, પાડલ પરમલ મહમહે, તિહાં ભમર કરે ગુંજરો રે કે. ફાગ. (૫)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
* }
નેમિનાથ ફાગ
સરૂએ દમણેા માલતી ૐ, જખુ જૂહી
કુલી
પુલેલપુ,
પિહિર અરધજા (?) મહેકતા હૈ, ફાગ તણા ર્ષિ કુટરા,
વાર વેસ વિરાજતા ૨,સીસ સુરંગી પગા ૨ કે, ચપેલી
યલ છીલા
સારેગ (?) સ`ખ
જાયે રે કે; ચપે કેતકી, સહૂ ફુલી વનરાયે રે કે. ફાગ૦ (૬)
રાજવી કે, પ્રજ્જૂન્નસુ',
ખાસ ખાસ તિહાં ઘણા રે, માખતિયા દશા રહેર્યું,
ગૃહિર વિચ જે યાદવા રે, તેમનગીના જાણુઈ,
સાવ સહસ ચેપી મિલી રે, ઘુમર ઘાલે ચિહું ક્રિસષ્ઠ,
રામગરી
ગાવે
તાન સહિત સ્વર ચાલવે ?, માધવજી મન માહિયા,
www.kobatirth.org
હિર એલી હાંસે કરે કે, પુષ્ઠિ ૨હી પહું
પાછલી,
કૃષિજી ખેલઇ રાષકા રે, જ જીવતી
સામાવતી,
શોલે ભૂલી ભામની રે, ગાઢ દીયા ગેપી નણી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કકુસુમરી ગાવે ગીત
સુધઈ ભીને વાઘઈ ૨ કે. ફાગ (૭)
મૃગા ? કે;
વાજે વીણાં વાંસગ્રી ૨, વાજે તાલ ચંગવાજૈવે ચાલવે, ડફ
વાઐ
ઉછરંગા ૨ કે. ગ૦ (૧૩)
શુશુમાત્રા ૨ કે;
ગાંન કરે વાજઇ વેણુકાના ર કે ફાગ૦ (૧૪) રિસેના હરિસાલી રે કે;
મલયાંગરી ૐ, ગીત સુહામણા, દે તાલી મુખ વાડી રે કે. ફાગ૦ (૧૫)
ઋઇ સેના તિહાં વારઇ ? કે;
નાઇ
[ ૧૧૫
માદા ૨ કે;
રસાàા ૨ કે. ફ્રાગ૰ (૮)
માનીતા
મછરાલા હું કે;
ખેલે માલા ગોપાલા ૨ કે ફાગ॰ (૯)
સીરસેાનારા જામા રે કે; ઢાથ પાનાશઢામા રે કે, ફ્રાગ॰ (૧૦) તિક્ષ્ણમ્' માધવ માજી રે કે; સજે
કીરત ઝાઝી ૨ કે. ફાગ૦ (૧૧) મનહન મદમાતી ૨ કે; નૃત્ય કરઈ ગુણ ગાતી ૨ કે. ફાગ૦ (૧૨)
કાજર સારે ૨ કે. ફાગ૦ (૧૬)
હસિત મુખી હિyાંખી રે કે; ર્'ગમે
રસ રાખી ૨ કે. ફાગ૦ (૧૭)
ખૠભદ્રપુ ખાલઈ ૨ કે; કટિય ટકા તિત્ક્રાં ખેલે ૨ કે. ફાગ૦ (૧૮)
નાખઈ અજા(ડાંગર કુમકુમા રે, નાખે ગુલામ અબીર ૨ કે; ભીજે ભાગીરા ચેતા,
For Private And Personal Use Only
ભીજૈ ગેરીરા ચીરા ૨ કે. ફાગ (૧૯)
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - 1 1 વર્ષ ૧૪
૧૧ ]
શ્રી જેને અન્ય પ્રકાશ કેસર ઘાલ કપુરસું રે, ભામણિ ભરિ ભરિ લોટ શેકે; થયેલ પુરૂષ છાંટાઈ તિહાં ૨, હસિ હસિ હૈ તા ૨ કેફાગ (૨૦) છલ દેખી વાણી કહે છે, સાંભલ કંત મુરારો છે કે, વણા દિવસ જાતા તુહે રે, આજ અમારી વારી કે. ફાગ. (૨) નાખઈ પિચકા પ્રેમમાં છે, અબીર ગુલાલ ઉડાવે છે કે રૂખીમણી ને ચંદ્રાવલી રે, હરિને ઘણું હસાવે રે કે. ફાગ(૨૨) દેખી દેવર દૂરથી રે, હરિ ભામની ત્યાં આવે છે કે, નેમકુંવર ઉભે તીહાં, જંબુવતી બોલાવી રે કે. ફાગ. (૨) લાજ માં ભરે લોકમેં ર, દેવર અતહું કુંવરે છે કે, વિણ પરફયા હિ નેમજી, નહી યોગ નીરધાર ૨ કે. ફાગ(૨૪) કુડ કપટ ભરાં કેવી રે, નેમ વીવાહ મનાયો છે કે, રાજમતી પરયાવહાં, મોરલીધર મન ભાવ્યું છે કેફાગ(૨૫) રાજવીએ મીલી રાજવી રે, કુંવર કુંવર વસીલા રે કે, ભામીનીસું મીલી ભામણી, ખેલે ફાગ રસાલો છે કે, કાગ (૨૬)
રે રે જાદવા રે, જલપર વરણી દેહ રે કે, ગોપી વચે વીજળી રે, સેહે અધીક સને ૨ કે. ફાગ (૨૭) ફાગ રમી ઘરી આવીયા રે, સુખ વિકસે અસમાને છે કે, પહાડ કરે કોણ એહની રે, દિન દિન ચઢતે વાને રે કે ફાગ(૨૮) રાજ કરે રણુજી રે, સબ જન મનહ સહાયે રે કે, કીરત અનુરતી (2) તેહને, જેને રામ સખા ૨ કે. ફાગ(૨૯) સમુદ્રવિજય સુત નેમજી રે, જે કી સ ય લ પ્રતિપાલો રેકે, રાજહરખ બહું પ્રેમસું, ગાયો ફાગ રસાલો રે કે. ફાગ(૩૦)
છે ઈતિ ફાગ સંપૂર્ણ | સંવત ૧૮૩૭ ચૈત્ર વદી ૦)) નાગપુર મળે છે
-આ સ્તવન કયા સંવતમાં બન્યું, કયા ગામમાં રચાયું વગેર કશી હકીકત સ્તવનમાંથી મળતી નથી. ભાષા જૂની છે. ફાગનું પરું વર્ણન આ રતવનમાં દેખાય છે. નાગપુર મળે ૧૮૦૭ ના ચિત્ર વદી અમાસે લખેલ હોય તેમ લાગે છે. પછી સ્તવનકારે પોતે જ લખ્યું કે બીજા કેાઈ મહાત્માએ એ કાંઈ જાણી શકાતું નથી. આ સ્તવન રાધનપુર ખખડેસો પળના ભંડારમાંની હસ્તપ્રત ઉ૫થી ઉતારી અહીં આપ્યું છે. વિશેષ જિજ્ઞાસએ તે ભંડારા તપાસ કરવી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂશિખરની પરથી પર લેખકઃ– શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી.
( ક્રમાંક ૧૫૭ શરૂઃ ગતાંકથી ચાલુઃ આ અંકે પૂર્ણ ) મહાવીરવિના કાળે ચાર મતો અને જાણીતા છ પંથપ્રવર્તક હતા તે નીચે પ્રમાણે –
(૧) અજ્ઞાનવાદી (પેટા ભેદ ૬૭),(૨) ક્રિયાવાદી:(૧૮૦), (૩) અક્રિયાવાદી (૮૪), (૪) વિનયવાદી (૩૨). કુલ ૩૩.
(૧) અલિયાવાદ, નાયક પૂર્ણ કાશ્યપ, (૨) નિયતિવાદ, નાયક મંખલી ગૌસાલક, (૩) ઉચ્છેદવાદ, નાયક અજિત કેશકલ (૪) અન્યોન્યવાદ, નાયક પધકયાયન. (૫) ક્ષણિકવાદ, નાયક ગૌતમ બુદ્ધ. (૬) વિક્ષેપવાદ, નાયક સંજય વેલક્રીપુત્ત. કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઉપરના મતો એ ભિબ વિચારસરણી આશ્રયી હતા. બાકી જૈન દર્શનમાં એકધારું સામ્રાજ્ય પ્રવર્તતું હતું, કેમકે શાની ભગવંત હતા અને સ્વાદ્દવાદ રૂપી વિચારપદ્ધતિ હતી. ભગવંત મહાવીરની અનેકાંત દૃષ્ટિની વિચારણાવી ભારતવર્ષના મોટા ભાગમાં જેના દર્શનની વિજયપતાકા ફરકી રહી હતી. અતિહાસિક નેધથી સાબિત થયેલ છે કે
લિચકવીઓ કુલીન ક્ષત્રિય હતા એટલું જ નહીં પણ તેઓ આચાર-વિચારે જૈન છે, ભગવાન મહાવીરના માતાપિતા શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતાં, એ જ એમ પુરવાર કરે છે કે લિવીઓ વૈદિક ક્રિયાકાંડથી વિમુખ હતા અને એ જ કારણે મનુ વગેરેએ તેમને વાત્ય (આર્ય છતાં વૈદિક આચારને નહીં માનનારા) કહ્યા છે.” ચેટક મહારાજ આદિ એ કાળના સંખ્યાબંધ રાજવીઓને ધર્મ જૈન હતો. “યથા જા તથા પ્રજા એ જનવાયકા મુજબ સહજ અનુમાની શકાય કે એ કાળે “જેન જયતિ શાસનમ” પૂર્ણ રૂપે અમલી બન્યું હતું.
સુમતિચંદ્ર, આટલા જુદા જુદા ઉલ્લેખો પછી પૂર્ણાહુતિ કરતાં મારે ભાર મૂકીને કહેવું જોઈએ કે અન્ય મતની ટીકા કર્યા વગર, આજના યુગના તમારા સરખા ઊંચી કેળવણી લેનારા પૂરી ખંતથી વીતરાગ ધર્મને અભ્યાસ કરે, એમાં ઊંડા ઊતરે જુદા જુદા પ્રસંગે કહેવામાં આવેલી બાબતેની અપેક્ષાને કામે રાખી તાળો મેળવે તે આજના વિજ્ઞાન યુગમાં અન્ય કોઈ દર્શન કરતાં વિશ્વમાં શાંતિ પાથરનાર અને સાચી આઝાદી સમજાવનાર જૈનદર્શન વધારે હકદાર છે. એનો એક જ વાત અને તે એ કે આત્મા, પ્રગતિ સાધતા “મહાત્મા’ અને પૂર્ણતા મેળવી “પરમાત્મા’ યાને ઈશ્વર થઈ શકે છે. આ હક્ક પ્રત્યેક જીવ માટે સ્વીકારાયા છે. ભાઈ, તારે પણ જિનક્તિ નિમ્ન ક્રમ ધ્યાનમાં રાખી, કષાયને ઓછા કરતા, દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપ ત્રણ વિષયમાં પ્રગતિ સાધતા આગળ વધવું. પંચ સમવાયના ગે મુક્તિધાર એથી ઊઘડશે જ,
ભવિતવ્યતા વેગે અકામ નિર્જરાએ કર્મ અપાવતાં બે પુગળપરાવર્ત કાળ સંસાર બાકી રહે ત્યારે જવ આસ્તિકપણે જિનમાર્ગ સન્મુખ થાય. પછી જીવ ઊગે આવતો ત્યારે દેહ પુદ્ગલપરાવર્ત સંસાર રહે ત્યારે જિનેન્દ્ર માર્ગમાં રુચિવંત થાય. જ્યારે એક પુદગલપરોવત સંસાર રહે મારે જીવ માનુષારીપણું પામે, મિઓ દષ્ટિ
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ પ્રગટે અને ન્યાયસંપન્ન વિવાદિ પાંત્રીસ ગુણ યુક્ત થાય. પછી અનુક્રમે મિથ્યાત્વ મેહનીયની મંદતા કરતો જીવ અર્ધસદ્દગલપરાવર્ત કાળમાં આવે ત્યારે આર્યદેશ, ઉત્તમ જૈનકુળ સંપન્ન થઈ સદ્દગુરુના ઉપદેશથી અથવા સહજ સ્વભાવે કઈ નિમિત્ત પામી યયાપ્રવૃત્તિકરણ કરી ઉજજવળ એવા પિતાના અત્યવીલ્લારાયથી બીજું અપૂર્વકરણ કરે, અર્થાત રાગ દ્વેષ રૂપી ગ્રંથીનો ભેદ કરે. આ ભૂમિકા મહત્ત્વની ગણાય છે. - મિથ્યાત્વમોહનીય કર્મની સાત પ્રકૃતિને ઉપશમાવતાં અનિવૃત્તિકરણમાં પ્રવેશી, અંતકરણ કરી સન્ દષ્ટિ પ્રાપ્ત કરે, એનું નામ જ માર્ગ પ્રાપ્તિ.
સાત પ્રકૃતિમાં અનંતાનુબંધી ક્રોધ, માન, મામા અને લોલારૂપ ચાર કષાય અને મિથ્યાત, મિશ્ર અને સમ્યકત્વ રૂપ ત્રણ મહિની ગણાય છે.
નાની ભગવતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાં મોહનીય કર્મને રાજા તરીકે દર્શાવ્યું છે. એની સ્થિતિ પણ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની કહી છે, જે બાકીના સાત કરતાં અતિ મોટી છે. જ્યાં જીવ એના ઉપર વિજય મેળવતો આગળ વધવા માંડે અને સાચી શ્રદ્ધા અને પૂર્ણ ખંતથી એ પાછળ મંડ રહે ત્યાં એ પગલિક કર્મની તાકાત ઘટવી શરૂ થાય. એના પરની જીત એટલે બાકીના સાતની ઊપાડી શરણાગતિ સમજી લેવી.
ગુરુદેવ, થોડા સમયમાં આપે મને મુદ્દાની વાત સમજાય એવી રીતે કહી દેખાડી છે. જૈનધર્મ અંગે ઊગતી પ્રજામાં જે કેટલીક ઉપેક્ષાવૃત્તિ દષ્ટિગોચર થાય છે એમાં એક કારણ રૂપે, સમજાવનાર યાને ચાલુ દેશકાળની પદ્ધતિથી એ ગહન વાતોને સરળતાથી ગળે ઉતારનારનો અભાવ છે. આપ સાહેબ, શરૂઆતમાં વાત થઈ તે મુજબ. લેખમાળા . શરૂ કરશે તો અમારા જેવાને ઘણે લાભ થશે.
ભાઈ ! જ્ઞાનીએ દીઠું હશે તે બન. અભિલાષા તો છે જ, આજે તો સાથે જ આ શાશ્વતગિરિની પરથી વટાવી શ્રી યુગાદિ જિનેશને ભેટીશું. ચિત્રાવેલી, ચિત્રવલ્લી, ચિત્ર(ક)લતા અને ચિત્રકુંડલિકા
(લેખક–પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) આ વિશ્વમાં ચમત્કારી વસ્તુઓને અને વાતોને કંઈ તોટો નથી. માત્મા જેવા સચેતન પદાર્થની અશ્રયં જનક શાક્તઓ–લબ્ધઓની વાત બાજુ પર રાખીએ તો પણ પદગલની શકિતયે જેવી તેવી નથી. તેમનસૂરી' જેવો ધૂળને પણ જો પ્રભાવ હે તો વનસ્પતિઓના-ઓષધિઓ વગેરેના પ્રભાવના–તે વાત જ શી કરવી ? સમાચાર (ભ૧ ૬, પત્ર પ૦૨) માં હરિભદ્રસૂ એ કહ્યું છે કે “જત હિ મામંતtaro vમાવો.” આ જ હકીકત હર્ષદેવકૃત લિ (અંક ૨, પૃ. ૯) માં ની એ મુજબ દર્શાવેલ છે -
“વત્યો હિ કનિમંત્રૌવધન કમાવઃ 5 ' આમ માં, મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ ચિંતવી ન શકાય એવો છે.
આ પૃથ્વી ઉપર જાત જાતની વનસ્પતિઓ જોવાય છે. અર્જુન, કશ, પ્રખ્યા , ગ્રામણ, નલ, મુંજા, મુસ્તા, પોષિ, તંબ ઇત્યાદિ એમ ઘાસ પણ કેટલાયે પ્રકારનું ઊગે છે વેલો પણ વિવિધ શેવાળો નજરે પડે છે. અહીં હું એક વેલનો-લવાની વાત
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬ 1 ત્રિવેલી, ચિત્રવરી, ચિત્ર(ક)શતા અને ચિત્રલિકા [ ૧૮ વિચારું છું. આ વેલને ગુજરાતી લો “ચિત્રાવલી' કહે છે, સંસ્કૃતમાં એને ચહલી તેમ જ ‘ચિત્રતા' કહે છે.
શુનવિજયના શિષ્ય પતિ વી.વિગે વિ. સં. ૧૮૮૭માં દિવાળીને દિવસે દ્વારાવતા રચી છે એમાં પાંચમા વ્રતની પૂજાને અંગેની હાલની અતિમ કડીમાં ચિત્રા ઉલેખ છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે –
ધન શેઠ કરી વનયાન, પિત્રાવેલી પરિકરી રે,
શુભવીર પ્રભુને ધ્યાન, તે છે શિવસુન્દરી રે.... " વિવિજયણિને પજવણક૫ ઉપર સંસ્કૃતમાં સુકેધિકા નામની ટીકા વિ. સં. ૧૬૯૬ માં રહી છે. એમાં એમણે નેમિનાથના અધિકરમાં (ત્ર ૩૫ આમાં) કાળી અને મૂઢ શાળી ચીજો ગણાવતાં ચિત્રવલ્લી તૈધ લીધી છે. વિશ્વમાં એ હકીકત એમણે નિમ્નલિખિ જાય અવતાર દ્વારા રેજુ કરી છે.
"भू १ चित्तवलि २ गुरु ३ काथूरी ४ घण ५ कणीणिगा ६ केसा ७।
कसवट्ट ८ मसी ९ रयणो १० कसिणा एए अगरबकला॥"
અર્થાત (1) પૃથ્વો, (૨) ચિત્રવેદી, (૩) ગુરુ યાને એર, (૪) તૂરી, (પ) ઘણ, (૬) અખની કીકી, (૭) કેર, (૮) સેટી, દ) શાહી અને (૮) રાત્રી એ કાળાં અને અન્ય ફરવળ છે.'
ઉપર્યુક્ત અવત છે કાનું છે તે જાવું બાકી રહે છે. એ ગમે તે કૃતિનું તે પણ એ પદ વિ. સં. ૧૬૯ કરતાં એક બે સદી જેટલી જ જૂની કૃતિ હશે જ એમ લાગે છે,
અર્થદીપિકા ૨નશેખરસૂરિએ વિ. સ. ૧૪૯માં રચી છે. એમાં પરિમહરિમણ વતને અંગે શ્રેષ્ઠી ધનની કથા . એમાં બાર વર્ષના દુકાળની અને વસ્તુઓના ભાવ વધતા જતાની વાત આવે છે. એ વેળા કે ઇક પક્ષીના મુખમાંથી ધનની આગળ કાળ - ચિત્રલતા પડે છે. એને ઓળખીને ધાન્ય વગેરેમાં શેઠે એના ટુકડા નાખ્યા, એથી એ ધાન્યાદિ અક્ષય નાં-કેમે કર્યો ખૂટે નહિ એવા બન્યાં.
કૃણ ચિત્રકલતા-નમંડનમણુએ સુકૃતસાગર નામનું કાવ્ય રચેલું છે. એના ત્રીજા તરંગમાંના પડની ભા: પરીક્ષાને લગતા પ્રબંધમાં અનેક દુર્લભ વસ્તુઓ ગણાવતાં કૃષ્ણ ચિત્રકલતા પણ ગણાવાઈ છે કે જે “ચિવેલી જ છે. પ્રસ્તુત પા નીચે મુજબ છે -
“ સુwat કૃપ! વિતા-gig affa– रत्न-स्वर्णनु-कुत्रिकापण मरुत्कुम्भा गिरा भूरुहः । धेनु : कामधुग बुकान्त-युगलीमुक्ताफलांम्भस्तर
व्याधामध्वनि वेधकारि रसयुगूठियात्रिरेखादयः॥१०४॥ ચિત્તલયા (ચિત્રકલતા-જયસિંએિ વિ. સં. ૧૧૭; પછી પરંતુ ૧૨૮૬૧ની પૂર્વે રચેલા હમીરમંદમન નામના નાટકના ત્રીજા અંકમાં પૃ. ૨૮ માં નીચે મુજબનું પદ્ય છે--
को तुह विणु सुसमत्था इत्थं हम्मीरअधिमुद्दे। फुरई ?। त्रिणु कालचित्तयलयं को जलपूरस्स संमुहं चडइ ? ॥"
અમ અહી કાળી ગૌત્રકલતા'નો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ જળને પૂરની સામે એ ચડી શકે છે એમ એની વિશિષ્ઠ શક્તિનો પણ નિર્દેશ છે.
૧. હમ્મીરમદમદનની એક તાડપત્ર પ્રત સં. ૧૨૮૬માં લખાયેલી છે,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ રનમંડનગએ વિ. સં. ૧૫પહેલાં રચેલી ઉપદેશતરંગિણીના લગભગ અંતિમ ભાવ (પત્ર ૨૭૦) માં કૃષ્ણ ચિત્રક્વલ્લીને ઉલેખ છે. પ્રસ્તુત પણ નીચે મુજબ છે
“gif-girળા–રક્ષિrinતાણાવત્ !
कृष्णचित्रकलोव लाभदं जिनशासनम् ॥
આ પ્રમાણેના ઉલેખો ઉપરથી ફલિત થાય છે કે ગુજરાતી ચિત્રાવલી, સંસ્કૃત ચિત્રકલતા અને પ ઇવ ચિત્તવલી તેમજ ચિત્તલયા એ એક જ વસ્તુનાં વિવિધ નાખે છે. વળી આ ચિત્રાવેલીને કર્ણ કાળે છે.
હવે હું યત્રાલિકા વિશે કેટલે જ ઉલ્લેખ કરું છું, જેથી એને જ ચિત્રાવેલો માનવી છે કેમ તે વિચારી શકાય.
ચિત્રલિજિનમંડનએ શ્રાદ્ધગુજ શ્રેણિક માને શ્રાવણવિવરણ ના નો ગ્રન્ય કિ. મં ૪૯થી ૧૪૯૮ના ગાળામાં રો છે. એના પત્ર ૫ આ.અાં રંક શેઠની કથ છે. એ શેઠ ઘી વેચનારીની પાસેથી જાતે થી તળતો. તેમ છતાં ઘી ખૂટતું ન હતું. એ જોઈ ઘીના વાસણની નીચે કુણચિત્રકુલિકા હોવાને નિર્ણય કરી એણે એ લઈ લીધી આ જ હકીકત રંક શેઠના પ્રબંધમાં પ્રબચિતામણિમાં ના કર્તા મેરૂતુંગરિએ આપી છે. આ કૃતિ વિ. સં. ૧૭૬૧માં રચાઇ છે. ભાષાંતર દુર્ગાશંકર શાસ્ત્રીએ ગુજરાતીમાં કર્યું છે, સાથે સાથે એમણે ટિપણે પણ આપ્યાં છે, ૫ ૨૬-૭ માં ત્રિપ દ્વારા એમણે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે –
ચિત્રક તો એક વનસ્પતિ (ગુ. ચિત્રો)નું નામ છે. કાળાં ફુલવાળી એની જાતને Beણચિત્રક કહી શકાય પણ કૃષ્ણ ચિત્રક કુલિકા શું? ગુજરાતી કુંડળી' ઉપરથી આ આ શબ્દ કઈ જતષની આકૃતિ ( Astrological Diagram) ને વાચક છે એમ ની કહે છે.
ચિત્રકુલિકા પણ ચિત્રાવલીની જેમ કાળી છે. આ બંનેના નામમાં પણ ‘ચિત્ર છે એ પૂરતું સામ્ય છે. એ ઉપરથી એ બંને એક માનવા આપણે પ્રેરાઈએ તો કેમ?
ચિત્રાવેલી જે અક્ષયતા ઉદ્દભવે છે એ વાત વિચારતા સૂર્ય પાસેથી યુધિષ્ઠિરને અક્ષય પાત્ર મળ્યું હોવાની હકીકત યાદ આવે છે. આ હકીકત મહાભારતના વનપ અધ્યાય છે પ૩–૫૪ માં છે. વિષેશમાં અહીં કહ્યું છે કે આ પાત્ર તાંબાનું છે, અને દ્રૌપદી ભોજન કરી રહે એટલે પછી અન્ન રહેતું નથી.
અંતમાં આ લેખ પર જે પ્રશ્નોના ઉત્તર બાકી રહે છે તે પ્રશ્ન રજુ કરી આ બધુ લેખ હું પૂર્ણ કરું છું.
(૧) ચિત્રાવલી કે એના પર્યાયરૂપ કેઈ શખ કઈ અજૈન કૃતિમાં છે? એ કૃતિ કેટલી પ્રાચીન છે?
(૨) ચિત્રવેલીના સ્વરૂપ ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડનારા ઉલ્લેખ મળે છે ! જે હેય તો તે શા છે ?
(8) ચિત્રકલતા તે જ ચિત્રાવેલી છે એમ માનીએ તે વિ. સં. ૧૨૮૬ પહેલાની કઇ કૃતિમાં એને વિશે ઉલ્લેખ છે?
(૪) ચિત્રકુલિકા વિષેને ઉલ્લેખ વિ. સં. ૧૭૬૧ પહેલાંની કઈ કૃતિમાં મળે છે ખરો અને હોય તો એ કઈ? ગોપીપુરા, સુરત, તા. ૧૪-૧૨-૪૮
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३ आदीश्वर फाग दि. ज्ञानभूषण (अनेकान्त वर्ष ४) १४ नेमि वसंत फाग दि. विद्याभूषण (दि, पंचायतो मंदिर, दिल्ली)
इनके अतिरिक्त कहीं कहीं धमालकी भी फागु संज्ञा पाई जाती है। धमाल अब। भी होली में सर्वत्र गाई जाती है। राजस्थानी एवं हिन्दी में कई जैनेतर धमाले प्राप्त हैं। राजस्थानमें धमाल डफके साथ भी गाई जाति हैं। जैन धमालो में। निम्नोक्त ज्ञात हुई हैं
११ नेमिनाथ धमाल गाथा ४९ ज्ञानतिलक (हमारे संप्रहमें) २ स्थूलिभद्र धमाल-फाग (गाथा १०७) माल ( ) ३ नेमिनाथ धमाल, गाथा ६५ माल जै. गु. क. भा. ३ पृ. ४१६ ।। ४ असाढभूति घमाल कनकसोम (सं. १६३८) (हमारे संग्रहमें) ५ आर्द्रकुमार धमाल (सं. १६४४) ६ चेतनपुद्गल धमाल बूचा जैसलमेर भंडार ७ ढमाल (दि०) (अनेकान्तमें)
उपयुक्त सूचीसे एक नयी बात का पता चलता है कि श्वे. समाज की भांति दि, साहित्य में भी फागं और धमाल संज्ञावाली र बनायें प्राप्त होती है।
यहां यह स्पष्टीकरण कर देना आवश्यक है कि कई रचनाओं की संज्ञा प्रतिलेखकोंने अपनी सूचिके अनुसार दे दी है, जैसे आर्द्रकुमार धमाल को कहीं धमाल लिखा है तो कहीं। धवल । कभी कभी एक हो रचनाका विभिन्न प्रतियों में धवल, धमाल, फाग, विवाहला, सन्धि आदि मनमानी संज्ञा पाई जाती है। इसी प्रकार उन्हींको कहाँ रास, चौपइ, सज्झाय आदि भी लिखा है । बहुतसी रचनाओंमें ग्रन्थकारों ने उसकी संज्ञा सूचित नहीं की और न ऐसी रचनाओंका कोई खास लसण व एकरूपता पाई जाती है अतः रचनाओंको वास्तविक । मैज्ञाओं के सम्बन्ध में निश्चिततया कुछ कहा नहीं जा सकता।
कतिपय फागु काव्यों का अध्ययन कर पं. अंबालाल प्रेमचन्द शाहने उनका जो लक्षण बतलाया है वह फागु संज्ञक बहुतसी रचनाओं में घटित नहीं होता; यद्यपि उनकी संज्ञा "फागु" स्वयं ग्रन्थकारकी हींदी हुई मिलती है । वास्तव में प्रत्येक संज्ञावाली जितनी रचनायें उपलब्ध हा उनका संग्रह कर स्वतंत्र रूपमें प्रकाशित किया जाय तभी विशेष वि वार किया जा सकना संभव है।
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir nri Jaina Itya Prahasha, Rનાd. No. 5. 880 1 ના જેન 01 મા-2 | દર વસાવવા ચાગ્યા મી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન મા બધી અનેક ગાથી વાયુહ અંક : મૂલ્ય છ આના (ટપાલા ખર્ચની એક માના વધુ). (2) દીપોત્સવી અંક , ભગવાન મહાવીર સ્વામી પછીના 10 07 વર્ષ પછીનાં સાત વર્ષ ના ન ઇતિહાયાને વાગતા લેખાથી અમૃહ સચિત્ર અંકે મૂલ ભલા રૂપિયા. (8) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક ઝાટ વિક્રમાદિત્ય શા'બધી ઐતિહાસિક ભિન્નભિન્ન ક્ષેખાથી લપરા 24 પાનનિા દળદાર સચિત્ર એ કે 4 મૂસહ ફપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકો [J કમાંક ૪૩-નદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂ૫ હોમાથી ચમ્ હ અજ: મૂલ્ય ચાર આપનો.. [2] ક્રમાંક 45-4. સ. શ્રી હેમચંદ્રાચાર્ય" ના જીવન અબખી દાન થશાથી સમુહે કે : " @ય વ્રજી મના - કારમી તથા પાણી મારવો * હતી ન હત્યા પ્રકા 'ની ત્રીજા, પાંચમ, ગાઠશા, દશ મા, દગિળારમાં બારમા તથા તેર મા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે મૂખ્ય ને હાથીના શ રૂપિયા, પાણીના અઢી રૂપિયા નો -- શ્રી જેનાથમ અપામાકાસાહ સબિલિશ જશિશભાઈની વાડી, પીકોટા, અમદાવા.૪ ધો:મગનભાઈ ઍટાભાઈ દેસાઈ, શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ કોચરાડ, પૈ. . ન. 6 શ્રી લક્ષકિતમાર્ગ કાર્યાલય-અમદાવાદ. ગાકારા કરૂચીમનલાલ ગાકળદાસ શાહ વ ન મ" પદનપ્રકાશ સમિતિ કાર્યાલય, જેાિ'ગબાર્મની વાડી. નીતા રાઠ-માઠાવાદ. For Private And Personal use only