SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ] શ્રી જીરાવલા તી. [ ૧૦૭ સુપ્રસિદ્ધ ધોત્સા, દાનેશ્વરી અને સધપતિ, તીથોદ્ધારક માંડવગઢના મહામ'ત્રીશ્વર પેથઢકુમાર, ઝાંઝØકુમાર, તેમના પુત્ર ચાડ વગેરેએ જીરાવલ જીતી ની યાત્રા-મધ દ્વૈિત કરી હતી. માત્ર માત્રા જ કરી એટલુ જ નહિ કિન્તુ અહી` મંદિર પણ બંધાવ્યુ હતું. તેમણે બધાવેલાં મદિરાની સંખ્યામાં “નીપુરે શ્રૌપાર્શ્વ' એવા ઉલ્લેખ મલે છે. ત્યાર પછી સિરે હીના રાણુા લાખા (લલ્લ). અને તેમના મત્સ્યેને લઇને શ્રા શત્રુ ંજય ગિરિરાજની યાત્રાએ ઢોંધ લઈને જનાર પ્રા૦ ૪૦ ઉજસ અને ઢાજાએ પસુ શ્રો સે.મદેવસૂરિપુંગવનો સાથે સાત દિવસ સુધી આ તીર્થની યાત્રા કરી હતી. માંડવગઢના સંધવી વેલાએ આ, શ્રી સુમતિસૂરિના ઉપદેશથી મોટા સંધ કાઢયા હતા, તે પણુ અહી જીરાવલા પાર્શ્વનાથજીનો યાત્રાએ આવ્યા હતા. સં. રત્ના, મેશ્વા અને જેચ ંગે પશુ શ્રીજીરાવલા પા'નાચજીને સંધ કાઢી યાત્રા કરો છે, ૧૫૧૨માં શ્રોજિનભદ્રસૂરિષ્ટએ અહી રહી મત્રસાધના કરી હતી અને શ્રીપાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી માંડવગઢના ગ્યાસુદ્દીન શાહની સભામાં વાદ કરી વિજય મેળવ્યેક હતા, ત્યાર પછી ૧૮૯૧માં જેસલમેરના સુપ્રસિદ્ધ દાનવીર ખાણા ગુમાનદ ખારમલે ત્રુ ંજય ગિરિરાજને મોટા સંધ ાઢયા હતા. જેમાં તેવીસ લાખ રૂપિયાના ખરૂં કર્યાં હતા. તે સંધ પણ જીરાવલાની યાત્રાએ આવેલ હતા. છેલ્લે વીસમી સદીમાં પણ અવારનવાર નાના મોટા સધે અદ્દો આવે છે, તે તીર્થયાત્રા કરી શાસનપ્રભાવના કરે છે અર્થાત્ તીયની સ્થાપના થઈ ત્યારથી અવાવધિય તીથ'મહિમા જીવંત છે અને મુમુક્ષુ ભાવિક મહાનુભાવ તીથયાત્રા કરી મનેાછિત ફળ મેળવે છે. છેલ્લે સ. ૧૮૫૧માં શ્રોજીરાવલાના શ્રોધે ૩૦૧૧૧ રૂપિયા ખચી જીર્ણોદ્ધાર કરાવ્યાના પશુ લેખ છે. એટલે કે લગભગ દેઢસા વર્ષ પહેલાં તે। આ તીયના અણીદાર થયા છે. જે પછી હવે હુમાં કરી જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. ગૃહ-૨ મજબૂત અને સારા થાય છે. બધા શિલાલેખ, જર્ણોદ્ધાર સમયે, બરાબર જળવાય એ માટે અમે ઘટતો સનર્જ–સૂચના આપી છે. ત્યાંના વહીવટદાર મહાનુભવે। આખરી આ સૂચનાઓના જરૂર અમલ કરશે એવી ઉમેદ છે, જિનમંદિરની પાસે નવી ધર્મશાળાનું કામ ચાલો રહ્યું છે. ચારેબાજુ ફરતે મજબૂત કાટ તૈયાર થયા છે. અહીં એકાદ સરુ વિશ્ર્વનું ધામ- ગુરુકુલ અને જ્ઞાનમંદિર થશે, એવી પદ્ધતિથી કામ ાલી રહ્યું છે. ગામમાં નાના સરખે ઉશ્રય હોવા છતાં ઉપ કહ્યું તેમ શ્રાવકોનાં ધર ધણાં માછો રાવાથી સાધનાની ઘણી જરૂર અહીંથી ત્રણ ગાઉં દૂર આવેલ સીદર ગામના શ્રાવક જ મુખ્યત્વે આ તીથનું કામ સંભાળે છે. જર્ણોદ્ધારનુ અને ધર્મશાળાનું કામ ચ લી રહ્યું છે તે પણ તેમની લાગણી અને શ્રદ્ધાનું મૂળ છે, યાત્રા કરવા ચે.ગ્ય આ તીમાં જાત્રાળુએ વધુ પ્રમાઝુમાં આવતા ચાય તો આ તીય જરૂર વધુ જાહે।જલાલીળુ ખતે. આ તીર્થોમાંથી જે શિલાલેખા મળ્યા છે તે ધણુા ઉપદેશી અને અ િસિ માહિતીથી ભરેલા છે, જેનું અવલાકન આપણે એ પછી ( ચાલુ ) શુ For Private And Personal Use Only
SR No.521651
Book TitleJain_Satyaprakash 1949 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy